________________
ફિશક' ગારખપુરી
૧૫
ફિરાકના અંગત જીવનમાં નીરવ એકાંત હતું. એક માત્ર પુત્રે યુવાનીમાં આત્મહત્યા કરી. એ પુત્રીઓમાંથી એક મૃત્યુ પામી અને બીજી એમનાથી ઘણી દૂર રહેતી હતી. નસીબ સામે ફિરાકને સતત ઝઝુમવું પડયું. જીવનની પરીક્ષામાં ઉત્તમ કામયાખી હાંસલ કરી તેમ છતાં ખુશી તેા હાથતાળી જ આપતી રહી. તેઓ કહેતા કે ભલે હું પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ પાસ થતા હાઉં, પણ મારા કરતાં વધુ લાભ થ ક્લાસમાં પાસ થનારને મળે છે. સિદ્ધિ અને ખુશી એ ફિરાકને માટે જિન્દગીમાં કયારેય એકસાથે ચાલનારી માખત મની નહીં, આમ છતાં વિવાદાસ્પદ અને સંઘષૅમય જીવનની સામે ફિરાક આખર સુધી ઝઝૂમતા રહ્યા. ગઝલમાં પેાતાની આ ખુમારી પ્રગટ કરતાં તે કહે છે :
ન
નસીબે મુસ્તાકે શાનેક ઝિંઝોડ′ સકતા હું, તિલસ્પે ગફલત કાનૂન તાડ સસ્તા હું. પૃષ્ઠ હૈ મેરી મજબૂાિંસે કથા અક્ષીયતાંકી લાઈ માઢ સડતા હું ઉખલ પડે અભી આબેહયાતી' થસેર શાશક સંગકા જ ઐસા નિચોડ સતા હૂં,
સખી,
૨. સૂતેલા નસીખને ૩. ખભો ૪. ઢંઢાળવું પ. જાદુઈ . પ્રમાદ
૭. બંને લાક – આ લેાક અને પરલેાક ૮. શક્તિ ૯. દૈવી ઇરાદાઓ ૧૦. ફૂટી નીકળશે ૧૧. અમૃતજળના ૧૨. ઝરણાં ૧૭. ચિનગારી ૧૪. પથ્થરને