________________
શિક” ગોરખપુરી આ દાઈઓએ એને એમ કહ્યું છે કે વર્ષાઋતુમાં આકાશ ઘનઘોર વાદળાંથી છવાઈ જાય ત્યારે – સંધ્યાકાળે ઊડતા આગિયાઓ ભટકતા આત્માઓના ભેમિયા બને છે. માતાના આત્માને ભેમિ બનવાની બાળકને ઈચ્છા છેઃ
તે માં કી ભટકી હુઈ ૨હ કે દિખાતા શહ.
માં મૈ જિસકી મુહમ્મત કે ફૂલ ચુન ન સકા વે માં મેં જિસકે સુહાત કે બાલ સુન ને સકા વે માં કિ ભીંચકે જિસકે કભી મેં સે ન સકા મે જિસકે અચલમે મુંહ છિપા કે રે ન સકા વ માં કિ ઘુટને સે જિસકે કભી લિપટ ન સકા વે માં કિ સીને સે જિસકે કભી ચિપટ ન સકા
આવી માતાની પાસે પહોંચીને એના ભટક્તા આત્માને ઘરને રસ્તે બતાવું, મારાં રમકડાં, મારી કિતાબ અને મારા એકડિયા-ઢંકડિયા બતાવું એવી બાળકની ખ્વાહિશ હતી. મેટા થતાં બાળકને ખ્યાલ આવે છે કે આ તે મારું મન મનાવવા માટે આયાઓએ કરેલી બનાવટ હતી. એ પછી તે એને જઠ માને છે તેમ છતાં એ જૂઠ હસીને લાગે છે. મનમાં એમ થાય છે?
મૈ જુગનૂ બન કે તે તુઝે તક પહુંચ નહીં સકતા જે કુછ હે સકે ઍ માં તૂ તરીકા બતા – જિસકે પા લે છે કાગજ ઉછાલ દૂર કૈસે યે નજમ મેં તેરે કદમ મેં ડાલ દૂ કૈસે?
ફિરાકની કવિતામાંથી પણ માતા જેવી હૂંફ અને ધબકતી આસાયેશ પ્રગટે છે. એમણે એક વાર કહ્યું હતું કે