Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
યોગ પ્રવેશ વિધિ
વડીલ શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવંદન બોલે :ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વચિન્તામણીયતે I હ્રીં ધરણેન્દ્ર વૈરોચ્યા પદ્માદેવી યુતાયતે ||૧|| શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિ કીર્તિ વિધાયિને 1 ૐ હ્રીં દ્વિ વ્યાલવૈતાલ સર્વાધિ વ્યાધિનાશિને પુરા જયાડજિતાડડખ્યા વિજ્યાડડખ્યાડપરાજિતયાન્વિતઃ | દિશા પાલૈર્ગëર્યક્ષેઃ, વિદ્યાદેવીભિરન્વિતઃ ૩ 3ૐ અસિઆઉસા નમસ્તત્ર રૈલોક્ય નાથતામ્ ચતુઃ ષષ્ઠિ સુરેન્દ્રાસ્તે, ભાસત્તે છત્ર ચામરઃ ૪ો શ્રી શંખેશ્વર મંડણ ! પાર્શ્વજિન ! પ્રણત કલ્પતરૂકલ્પનું ચૂરય દુશ્તાત, પૂરય મે વાંછિત નાથ ! //પી.
– પછી જંકિંચિ૦ નમુ0 અરિહંત ચેઈયાણં વંદણવરિઆએ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉ૦ કરી, પારી, નમો હેતુ. કહી નીચેની થોય કહેવી.
અસ્તનોત સ શ્રેયઃ શ્રિયં યુદ્ધમાનતો નરેઃ | અર્મેન્દ્રી સકલાડઐહિ, રહસા સહ સૌમ્મત ||૧| > પછી લોગસ્સ સલૂલોએ વંદણવત્તિ અન્નત્ય કહી એક નવકારનો કાઉ. કરી, પારી બીજી થોય કહેવી. ઓમિતિ મત્તા યચ્છાસનસ્ય નન્તા સદાય દંડ્રીંક્ષા આશ્રીયતે શ્રિયાતે, ભવતો ભવતો જિનાઃ પાનુ રા
– પછી પુખરવરદી, સુઅસ્સભગવઓ, વંદણવત્તિઅન્નત્થ૦ કહી, એક નવકારનો કાઉ૦ કરી, પારી ત્રીજી થાય કહેવી.
નવતત્ત્વયુતા ત્રિપદી શ્રિતા, રુચિજ્ઞાનપુણ્ય શક્તિમતા વરધર્મકીર્તિ વિદ્યાડડનન્દાડડસ્ચાર્જનગીર્જીયાત Ilal
- પછી સિદ્ધાણંબુદ્ધાણં કહી, શ્રી શાંતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ૦ અન્નત્થ૦ કહી એક લોગસ્સ (સાગરવર ગંભીરા સુધીનો કાઉ૦, કરી, પારી નમોડ કહી ચોથી થોય કહેવી.
શ્રી શાંતિઃ શ્રુતશાન્તિઃ પ્રશાન્તિકોડસાવશાન્તિમુપશાન્તિમ્ ! નયતુ સદા યસ્ય પદાઃ સુશાન્તિદાઃ સખ્ત સન્તિ જન જા. - શ્રી દ્વાદશાંગી આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉo કરી, પારી નમોડર્તત કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/6f3b1f7813f5ac8e30763c0d9ad8c39e921d6a378b8f2d927d8c09682bf5706e.jpg)
Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86