Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 74
________________ દીક્ષા-યોગાદિ વિધિ વિ. પ્રસંગે પદદાયક તથા પદગ્રાહકે અવશ્ય ઉપસ્થિત રહેવું) * જે તે વિધિ આદિ આ સાથે છે. છતાં વિધિ, વિધિમપા તથા ધર્મસંગ્રહમાંથી પણ વાંચી લેવી. પદપ્રદાન દિને : (૧) પદપ્રદાન સ્થળે વસતિ શુદ્ધ કરવી. (૨) નાણમાં ચઉમુખ પ્રતિમાજી પધરાવવા (૩) પાંચ સાથીયા, પાંચદીપક, પાંચ શ્રીફળ, વિ. લાવવું (૪) આત્મરક્ષા સ્તોત્ર બોલી બન્નેએ આત્મરક્ષા કરવી. આત્મરક્ષા કરતાં પહેલા દિબંધ કરવો. દિબંધ દશાદિપાલસ્થાપના અ. અં અઃ અ | આ હ / અં અઃ ઇન્દ્રાય | સ્વાહા અગ્નેય ઇશાનાય બ્રહ્મણે સ્વાહ સ્વાહા સ્વાહી એમાય સ્વાહા દ. કુબેરાય સ્વાહા નૈઋત્યે સ્વાહા ઓ/ વા. ઉ| ઊ ૫. એ વાયવ્યાય સ્વાહા , વા ઐ ને નાગાયસ્વાહા વરુણાય'સ્વાહા ૫. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86