Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 73
________________ ૭૩ પદપ્રદાનવિધિ શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ પૂ.આ.હેમસાગરસૂરીભ્યો નમઃ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ પૂ.આ.આનંદસાગરસૂરીભ્યો નમઃ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ પૂ.આ. કંચનસાગરસૂરીભ્યો નમઃ ની પદપ્રદાન વિધિ આત્મરક્ષા || વજપંજર સ્તોત્ર | ૐ પરમેષ્ઠિ નમસ્કાર સારે નવપદાત્મકી આત્મરક્ષા - કરે વજ - પંજરામં સ્મરામ્ય I૧. ૐનમો અરિહંતાણં શિરસ્કે શિરસિ સ્થિત! ૐ નમો સવસિદ્ધાણં મુખે મુખ - પતંવરનું ||૨|| ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની ! ૐ નમો ઉવઝાયાણં, આયુધં હસ્તયો - દ્રઢ ૩. ૐ નમો લોએ સવાસાહૂણં, મોચકે પાડયો: શુભે 1 એસો પંચ નમુક્કારો, શીલા - વજમયીતલે I૪ો. સવ્વપાવપ્પણાસણો, વકો વજમયો બહિઃ | મંગલાણં ચ સવ્વર્સિ, ખાદિરાંગારખાતિકા : |પો. સ્વાહાન્ત ચ પદે જોય, પઢમં હવઈ મંગલ પ્રોપરિ વજમાં પિધાન દેહ – રક્ષણે IIII મહાપ્રભાવ રક્ષય, શુદ્રોપદ્રવનાશિની પરમેષ્ઠિ – પદોદુભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ યૌવં કરતે રક્ષા, પરમેષ્ઠિપદૈઃ સદા તસ્ય ન સ્યાદ્ ભય, વ્યાધિ રાધિશ્ચાપિ કદાચન l૮. શ્રી પદવી પ્રસંગનો પૂર્વવિધિ” (૧) પદવીના પૂર્વદિવસે સાંજે વસતિ શુદ્ધિ કરવી. (૨) નોતરા દેવા (૩) પ્રભાત સમયે “પભાઈ” કાલગ્રહણ લેવું પછી વસતિ જોવી. (૪) સવારે કાલપ્રવેદન બાદ સઝાય પઠાવવી. (નોતરા દેવા, કાલગ્રહણ-કાલપ્રવેદન, -સઝાય પઠાવવી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86