Book Title: Diksha Yogadi Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 13
________________ સૂચના અન્ય સૂચના છે આઠ થાયથી દેવવંદન સાથે નંદિ બધામાં એકસરખી છે. નંદિસૂત્ર સંભળાવ્યા પછી જો વ્રત ઉચ્ચરવાના હોય તો ખમા દેવડાવી, ઈચ્છકારિ ભગવન્! પસાય કરી....વ્રતનું નામ લેવું અને નવકાર ગણવાપૂર્વક ત્રણ વખત તે તે વ્રત ઉચ્ચરાવવું. મહાવ્રત ઉચ્ચરવાના હોય તો યોગવિધિમાં બતાવ્યા પ્રમાણે મહાવ્રત ઉચ્ચરાવવા એટલે ખમા દઈ ગુઢ મ0 ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પંચમહāય રાઈભોયણવિરમણ છઠ્ઠ આરોહ. ગુ. આરોવેમિ કહે શિ૦ કનિષ્ઠા એટલે છેલ્લી આંગળી પર બંને બાજુએ મુહપત્તિ લટકતી રહે અને કમ્મર પર બન્ને હાથની કોણી રહે તેમ રાખી મસ્તક નમાવી મહાવ્રતોના આલાવા સાંભળે. ગુરૂ મ0 એક એક મહાવ્રતે નવકાર ગણવાપૂર્વક ત્રણ વખત એક એક આલાવો ઉચ્ચરાવે. લગ્નવેળાએ “ઈએઈયાઈ” એ ગાથા શિષ્ય પાસે પણ ત્રણ વખત બોલાવે. પછી વાસક્ષેપ કરે. —-X——X—X— Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86