________________
( ૪ )
જ્યાં ઋષભદેવ પ્રભુની સાથે એકજ સમયે તેમના પુત્ર ૯૯ અને આઠ પાત્રા સમકાળે શિવસુખને પામ્યા છે, તે અષ્ટાપદ ૦ પ તી કરની, ગણધરની અને શેષ મુનિજનેાની~એમ ત્રણ ચિ તાને સ્થાને જાણે સાક્ષાત્ રત્નત્રયીજ હેાય તેવા ત્રણ સ્તૂપે જયાં ઇંદ્રે સ્થાપન કર્યાં ( રમ્યા ) છે, તે અષ્ટાપદ ૦ ૬
શાશ્વત જિન મદિર ( સિદ્ધયતન ) જેવું સિંહનિષદ્યા નામનું સુશેભિત ચાર દ્વારવાળુ` જિન ચૈત્ય જ્યાં ભરતે નિર્માણુ કરાવ્યું, તે શ્રી અષ્ટાપદ ૦ ૭
એક યેાજન લાંબુ', તેથી અર્ધું” પહેાળું અને ત્રણ કેશ ઉંચું એવુ જિનચૈત્ય જ્યાં ઉંચે પ્રકારે ( ઝળઝળાટ કરતુ ) વિરાજે છે, તે શ્રો અષ્ટાપદ ૦ ૮
જ્યાં ભરત ચક્રીએ પેાતાની પ્રતિમા સહિત પેાતાના ૯૯ ભાઇએની પ્રતિમાએ અતે ચાવીશ તીથંકરની પ્રતિમાએ નિર્માણુ. ક રી, તે શ્રી અષ્ટાપદ ૦ ૯
પેત પેાતાની આકૃતિ ( શરીર ) પ્રમાણુ, વર્ણ અને લાંછન સ’યુકત વમાન ૨૪ જિનેશ્વરના ખિએ જયાં ( સિંહનિષદ્યા નામના ચૈત્યમાં ) ભરત ચક્રીએ પધરાવ્યાં, તે શ્રી અષ્ટા૦ ૧૦
જ્યાં પ્રતિમા સહિત ૮ અધુએના ← સ્તૂપા તથા એક પ્રભુના સ્તૂપ ભરત ચક્રીએ નિર્માણ કર્યાં, તે શ્રી અષ્ટા૦ ૧૧
મેહુરુપ સિંહને હુન્નુવાને સમર્થ અષ્ટાપદ ( આઠ પગવાળા જાનવર ) જેવા જેનાં ( ચેાજન ચેાજન પ્રમાણુ ) આઠ પગથીયાં ભરતે કરાવ્યાં, તેથી જે આઠ ચેાજન ઉચા શાલે છે, તે શ્રી અષ્ટા૦ ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org