Book Title: Dhanpal Panchashika
Author(s): Karpurvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 59
________________ ( જાણ ) તારા દેવીને વશ કરીને બધેને પરાસ્ત કરી જયચંદ્ર મુનિ એ જ્યાં શ્રી સંઘને પ્રભુનાં દર્શન કરાવ્યાં (પ્રભુ ભેટાવ્યા) તે ગિરનાર ૦ ૨૧. રાજા સમક્ષ કુમારીના મુખમાંથી નીકળેલી ગાથા વડે (સિદ્ધ કરી આપીને) અંબાદેવીએ દિગંબરીઓ પાસેથી જે તીર્થ (વેતાઅર )સંઘને સદાને માટે સુંપાવ્યું, તે ગિરનાર. ૨૨ ત્યારથી માંડી નિરંતર સમસ્ત સંઘ નિત્ય અનુષ્ઠાનમાં જે ગાથા ને હમેશાં પાઠ કરે છે, તે ગિરનાર૦ ૨૩. દીક્ષા, જ્ઞાન, ધ્યાન, વ્યાખ્યાન (ઉપદેશ) અને મોક્ષાવલોકનને (નિર્વાણુને) સ્થાને જે પ્રભુત્વથી પવિત્ર છે, તે ગિરનાર૦ ૨૪. રાજીમતિની ગુફા, ચંદ્ર ગુફા, ગજેન્દ્રપદ કુંડ અને નાગરી પ્રમુખ સ્થળે જે પ્રભુપ્રતિમાથી યુક્ત છે, તે ગિરનાર ર૫. જ્યાં મનહર અને કલ્યાણ કારક છત્રાક્ષર, ઘંટાંજનબિંદુ અને શિવશિલાદિક (પવિત્ર સ્થળે) રહેલા છે, તે ગિરનાર ૨૬. યાકુડી અમાત્ય અને સજ્જન દંડેશ પ્રમુખ અનેક ઉત્તમ જનેએ જ્યાં નેમીશ્વર પ્રભુના ચૈત્યને ઊધ્ધાર કર્યો છે. તે શ્રી ગિરનાર ૨૭ જેની મેખળા (કંદ) ને સ્થાને તેજપાલ મંત્રીશ્વરે ત્રણ કલ્યાણક સંબંધી કરાવ્યું, તે ગિરનાર ૨૮. १ जिंतसेनसिहरे दीरकानाणनिसिहीआ जस्स । तंक म्मचकवहीं अरिहनेमि नमसामि॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64