Book Title: Damyanti Charitra
Author(s): Manikyadevsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 251
________________ [ ૨૨૪ ] શ્રી દમયંતી ચરિત્ર : સ્મુધ ૫ મે. સર્ગ એકવીસમે. નગર વ્યાકુળ ખની ગયું. કાઈપણ સ્થળેથી કાઇ, લાકડા અને પાણી આવી શકયુ નહિ તેમજ ગાય, ભેંસ અને ઘેાડા વિગેરે બહાર જઇ શકયા નહિ. “ જે કાઈ શક્તિશાળી ડાય તે આ દરવાજા ઉઘાડે. ” રાજાની આજ્ઞાથી આવા પ્રકારના પહડ વગડાવવામાં આવ્યા. સાસુ વિગેરે સ્વજન વર્ગ હાંસી કરી રહ્યો હતા તા પણ તે પડહના સ્પર્શ કરીને, સુભદ્રા લેાકેાની સાથે ચાલી નીકળી, “ જો મારું શિયળ નિર્મળ હ્રાય અને જૈન શાસન પવિત્ર હાય તેા, અભેદ્ય કર્મ સમૂહની જેમ નગરના દરવાજા ભેદાઇ જાઓ-ઉઘડી જાએ. ” આ પ્રમાણે કહીને સુભદ્રાએ ત્રણ દરવાજા ઉઘાડ્યા અને ચાથાને માટે મહાસતી તેણે કહ્યું કે જો ખોદ્ધધર્મોનુયાયીમાં કાઈ સતી હાય અથવા તા સત્વશાળી પુરુષ હાય તા આ પુરુષાર્થરૂપી કસેાટીમાં પેાતાની પરીક્ષા કરે. ’ પછી, રાજાદિ સર્વે લેાકેાએ અને સાસુ આદિ કુટુંબી જનાએ તેની યથાયેાગ્ય સ્તુતિ કરી. ધનદત્ત તેણીના પૂર્વક સ્વીકાર કર્યાં. સાક્ષાત્ યશ છે કે જેથી આ ચંપાનગરીનુ ઉત્તર દિશાનું દ્વાર રહેલુ છે. ડિનપુરવાસી જનાની આ નગરીમાં પણ આવ-જા અહીંથી પાંચ ગાઉ દૂર શ્રીવદ્ન નામના નગરમાં વિશેષ પ્રકારે આવ-જા રહે છે. તે નગરમાં ભીમરાજાની સાળી ચદ્રમતી તે નગરના રાજા ચંદ્રાવત ́સની રાણી છે. શ્રીવન નગરમાં પહોંચ્યા બાદ મને કુડિનપુર જલ્દી જવાને માટે કાઈએક સાથ મળી રહેશે તેથી હુ મારૂપી સાગરને પાર કરી શકીશ. ” આ સતી સુભદ્રાને હુ ંમેશને માટે બધ રહ્યા કરે છે અને આ પ્રમાણેનુ તે ભરવાડણનું કથન સાંભળીને દમયંતીએ હૃદયમાં હ પૂર્વક વિચાર કર્યા કે− ખરેખર, મારી માતાની પાસે રહેનાર આ મારા માસી જણાય છે. હવે મારા અને ચરણા આગળ વધવાને ક્ષેાભ પામી રહ્યા છે ( પાછા પડે છે. ) પેાતાનુ સ્થાન નજીક આવે છે ત્યારે એક વેત પ્રમાણુ રસ્તા પશુ ચેાજનપ્રમાણુ બની જાય છે. (ટૂંકા રસ્તા હોય તા પણ ઘણું જ લાંખેા જણાય. ) સ્વામી રહિત હું મારા સ્વજનવને કઈ રીતે મળી શકીશ ? આમ હૈાવા છતાં, કુડિનપુર તરફ જતાં મારું મન શરમને લીધે કેમ ફૂટી જતું નથી ? અથવા તેા મદ ભાગ્યવાળી હું મારી કેટલી શરમ બતાવુ? ગમે તે થાઓ, પણ હવે મારે મારા સ્વામીના આદેશ પ્રમાણે કરવું જ જોઇએ. આ મારી માસીનું નગર મારા નગર કરતાં પહેલું આવે છે. તે નગરમાં જઈને “હું અમુક છું. ( અથવા દમયંતી છું ) એવા પ્રકારની એળખાણ આપવા માગતી નથી. શ્રીવન નગરમાં કાઇ સામાન્ય વ્યક્તિને ત્યાં વિશ્રામ કરીને પછી કેટલાક દિવસા બાદ હું કુંડનપુર તરફના સાર્થ સાથે પિતાના ઘરે જઇશ.” આ પ્રમાણે વિચાર કરતી દમયંતી, નગરના દરવાજાની શેાસારૂપ, નવીન અને પુષ્ટ સ્તનવાળી યુવતીજનાથી સુશેાભિત કાએક વાવડીએ પહાંચી. જેમ પૂર્વાંચલ પર પ્રસરેલી ચ ંદ્રિકાથી રાત્રિ શાલે તેમ ગેાખમાં બેઠેલી દમયંતીથી "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324