Book Title: Buddhiprakash 1955 03 Ank 03
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 3
________________ પુસ્તક ૧૦૨ નું ] બુદ્ધિ પ્ર કા શ માર્ચ : ૧૯૫૫ પ્રાસંગિક નોંધ શ૰વ્યૂહના વિરોધ શબ્દવ્યૂહવિરાધી મેારચે આ વખતે કેટલીક વસ્તુની નોંધ લેવી ધટે છે. એક તે ગુજરાત પ્રદેશ કૅથ્રિસ સમિતિના મંત્રી શ્રી ઠાકારભાઈ દેસાઈ એ તમામ જિલ્લા તથા તાલુકા સમિતિ ઉપર મેકલેલા પરિપત્ર. એ આખા નીચે ઉતાર્યાં છે: “આપણા પ્રમુખ શ્રી ઉછર્ગરાય ન. ઢેબરે કરેલા નીચેના નિવેદન તરફ ખ્યાન ખેંચુ છું. જે સમાજ પરિશ્રમમાંથી છટકથાની તરકીબ સતત શાખ્યા કરતા હોય તે અનિવાપણે સટ્ટા અને જુગારને પાટલે જઈને જ બેસવાના. મને લાગે છે કે શબ્દરચના હરીફાઈ એક સામાજિક આફત બની ગઈ છે. પરંતુ મને એમ લાગે છે કે એ મૂળ દરદ નથી, પણ તેનું માહ્ય ચિહ્ન છે. યાં સુધી આપણે, ભણેલા, દાખન્ના નહી બેસાડીએ, ક્રમની પ્રતિષ્ઠા સ્થાપિત નહીં કરીએ, આ નાતની પ્રવૃત્તિમાં દેહા જોજો સાથેનો संबंध तोडी नहीं नाखीओ अने तेमनो विरोध नहीं જોરી" ત્યાં સુધી કાઈ સુધારો શકચ નથી. કાયદા દ્વારા નિષેધાત્મક. પગલાં લેવાય તેનાથી રોગ માત્ર દબાઈ જશે. પણ તે પછી નો જાય નહીં થાય તો શું વિરગામ ની માને. કોઈ ખીજો માર્ગ શેાધીને દરદ બહાર નીકળી આવરો જ.” આ બદીને ઇલાજ થવા જોઈએ કારણ એનાથી આપણાં અનેક અને તેમાંયે ખાસ કરીને ટૂંકી કમાણી મનારાં ભાઈબહેને આર્થિક રીતે લગભગ પાયમાલ થાય છે. એ વિષેની ફરિયાદ અને એ અંગે આપણે ક ઈક કરવું જોઈએ એવી સૂચનાઓ પણ અહીં મળતી રહે છે. કાચદાર્થો સરકાર એ વિષે કંઈક કરે એ ઇષ્ટ હોવા છતાં પ્રમુખશ્રીએ કહ્યું છે તેમ એ ઇલાજને માટી મર્યાદા છે. પણ તે પહેલાં આપણે કેંગ્રેસીએએ આ વિષે અંગત રીતે તેમ જ સંસ્થાગત રીતે કંઈ કરવું જરૂરી છે. એમાંથી આ બદીની સામે જે નૈત્તિ વ∞વાજો ક્ષમિત્રાય Jain Education International ( અંક ૩ જો बंधाशे ते अने रोकवामां अने सरकारोने पण अनी सामे इलाज करवामां अवश्य उपयोगी नीवडशे. વળી તમામ તાલુકા સમિતિઓને અને સૌ કોંગ્રેસી ભાઈબહેનને આગ્રહભરી ભલામણ છે કે તેમણે આ बदीने उत्तेजन के प्रतिष्ठा मळे अवी कोई प्रवृत्ति करवी नहीं के थती होय तेभां सामेल थवुं नहीं. તાલુકા સમિતિએ જરૂર પડે તેા આ વિષે પેાતાની ખાસ સભા કરી આ પ્રકારના નિણૅય લેવા સારે। અને તેના અમલની સમજાવટ દ્વારા તજવીજ કરવી સારી.” આપણી પ્રાદેશિક કમ્પ્રેિસ સમિતિએ આ વસ્તુનું મહત્ત્વ સમજીને આ પરિપત્ર કાઢયો, એ ખરેખર અભિનદનપાત્ર પગલું છે. એ પરિપત્રની શરૂઆતમાં કેંગ્રેસના પ્રમુખ શ્રી ઢેબરભાઈનું જે નિવેદન ઉતાર્યું' છે તેમાં તેમણે એટલે સુધી કહ્યું છે કે આ જાતની પ્રવૃત્તિમાં પડેલા લેાકેા સાથેના સંબંધ તેાડી નહીં નાખીએ અને તેમના વિરોધ નહી' ાકારીએ ત્યાં સુધી કાઈ સુધારી શકય નથી.' આ વચને આ પ્રવૃત્તિ પ્રત્યે એમને કેટલી તીવ્ર સૂગ છે એ બતાવે છે અને એનાથી પ્રેરાઈ તે જ પ્રાદેશિક કેંગ્રેસ સમિતિએ “સૌ કોંગ્રેસો ભાઈબહેનેાને આગ્રહભરી ભલામણું ’’ કરી છે કે “તેમણે આ બદીને ઉત્તેજન પ્રતિષ્ઠા મળે એવી કાઈ પ્રવૃત્તિ કરવી નહીં કે થતી હાય તેમાં સામેલ થવું નહીં.' અત્યારસુધી કેટલાક કેંગ્રેસીએ આવી પ્રવૃત્તિએને સાથ આપતા હતા તે કેંગ્રેસના પ્રમુખના અને પ્રાદેશિક સમિતિના આ સ્પષ્ટ અભિપ્રાય પછી એવા સહકાર અધ કરશે એવી આશા રાખી શકાય. કોંગ્રેસમાં ઉચ્ચ અધિકાર અને પ્રતિષ્ઠા ધરાવનાર કેટલીક વ્યક્તિએ કેટલાંક એવાં છાપાંના For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36