________________
છંદ : બુદ્ધિપ્રકાશ ભ્યાસમાં જ દિવસો વિતાવવાની પોતાની ઉત્કટ દક્ષિણ જવાની ઘટના જાણવામાં આવે છે. સમકાલીન અભિલાષા પ્રકટ કરે છે. .
કવિતા દ્વારા વર્ણવાયેલી એ ઘટનામાં કેક તથ્ય ' “પવનદૂત' કવિએ વદભ રીતિમાં લખ્યું છે. અવશ્ય હશે જ. એની કથા બહુ જ સીધી સાદી છે. એને નાયક “મેઘદૂતની જેમ “પવનદૂત'ની રચના પણ બંગાળાનેં રાજા લમણુસેન “ભુવનવિજય ' કરતો મંદાક્રાન્તા છંદમાં કરવામાં આવી છે. “મેઘદૂત'ના કરતે દક્ષિણમાં મલયાચળ સુધી જઈ પહેચે છે. કર્તા કવિકુલગુરુ' 'કાલિદાસની કાત્તરશાયિની ત્યાં “કુવલયવતી' નામક ગંધર્વકન્યા રાજાના પ્રતિભાને સુંદર વિકાસ તે “પવનત'ના કર્તામાં અદ્દભુત રૂ૫ તથા પરાક્રમથી મુગ્ધ થઈ જાય છે. નથી; છતાં “પવનદૂતના શ્લોકોમાં પ્રસાદગુણ યથેષ્ટ ચંદનવૃક્ષના એ પ્રદેશમાં પિતાની કીર્તિ સુવાસ મૂકી માત્રામાં છે, કવિતા સરલ છે, વાવિન્યાસ મનોરમ રાજા જ્યારે પાછા વળે છે ત્યારે ગંધર્વકન્યા એના છે, ભાવ પણ સુંદર નવીનતા ભર્યા છે. ઉદાહરણાર્થ વિરહદુઃખે બહુ જ દુઃખી બની રહે છે. એવે કુવલયવતીની વિરહજન્ય કૃશતાનું કવિએ કરેલું વસંત ઋતુ બેસતા ગંધર્વકન્યાના વિરહદુઃખનો વર્ણન જોઈએપાર રહેતું નથી અને એ બિચારી અંતે લક્ષમણુસેન દિશા મિપિ વિધિના સુતા મામri રાજાની રાજધાની વિજયપુર તરફ સંચરતા પવન
मन्ये बाला कुसुमधनुषो निर्मिता कार्मकाय । સાથે પિતાને સંદેશ પાઠવે છે. પવનને એ માર્ગ
राजन्नुच्चविरहजनितक्षामभावं वहन्ती અકી બતાવે છે તેમાં થયેલા વિર્ણન પ્રમાણે અનુક્રમે
- जाता संप्रत्यहह सुतनुः सा च मौर्वीलतेव ॥ પાંડવ દેશનું ઉરગપુર, તામ્રપણ નદી, રામસેતુ,
ભાવાર્થ-હે રાજન ! બ્રહ્માએ તો એની કેડ એલરાજ્યની કાંચીપુરી, સુબલા નદી, કાવેરી નદી,
બહુ પાતળી બનાવી છે. એને મધ્ય ભાગ તે માલ્યવાન પર્વત, પંપાસર સરોવર, કલિંગ,
મુષ્ટિમેય છે –- મુઠ્ઠીમાં પકડી શકાય એવું છે. પ્રતીત વિધ્યાચલમાંથી નીકળતી નર્મદા, યયાતિનગર આવે
થાય છે પુ૫ધન્વા કામદેવના, ધનુષ્યને માટે એ છે અને છેવટે સુહ્મદેશ યા રાઢ દેશનું વિજયપુર
નાવિકાનું સર્જન થયું હતું, પરંતુ આજે તે વિરહ આવે છે. છેવટે લક્ષ્મણસેનને નિવેદન કરવાને
દુઃખના કારણે બહુ જ કૃશ થઈ ગઈ છે – એટલી મનરમ સંદેશ છે.
પાતળી થઈ ગઈ છે કે હવે ધનુષ્યની પણ આ કાવ્યના ભૌગોલિક વર્ણનના આધારે જેવી બની ઈ છે. બારમા સૈકાના ભારતની ભૌગે લિક સ્થિતિનો વિયોગ વર્ણનના એક શ્લોકમાં વિયોગાવસ્થાની
ખ્યાલ આવે છે પણ એ વિષયમાં ગ્રંથનું વિશેષ જવાળા તથા અશ્રના એકધારા પ્રવાહની સરસ મહત્વ નથી. વિશેષ મહત્વ લમણુસેનના “ભુવન- વ્યંજના કરવામાં આવી છે. કવિએ એક સાધારણ વિજય ની એતિહાસિક ઘટનાનું છે. લક્ષ્મણસેનના વાત વિલક્ષણ રીતે કહી છે. જુઓ - ઉપલબ્ધ થયેલા શિલાલેખેથી તેણે દક્ષિણ દેશ પર સારા નનયતિ જ ચર્મર્મસવંarઉન વિજય પ્રાપ્ત કર્યાની વાત પ્રતીત થતી નથી. त्वविश्लेषे स्मरहुतवहःश्वाससंधुक्षितोऽपि । યુવરાજ પદે તથા રાજ પદે એણે પડોશના રાજાઓ ના તા; સ રહેવું નયનદ્રોળવા પ્રમાવો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતે. મડદેશના રાજાને ચહ્ન શર—પ તવ મનોવર્તિનઃ શાસ્ત્ર છે હરાવી કેદ કર્યો હતો તેમ કાશી, કામરૂપ અને ભાવાર્થ-હે રાજન! તમારા વિયેગમાં કલિંગના નરેશને પણ હરાવી પ્રયાગ, વારાણસી કામરૂપી અગ્નિ શ્વાસના પવનથી સંધુક્ષિત થવા તથા પુરીમાં કીર્તિસ્તંભ પણ રોપ્યા હતા. પરંતુ છતાં પણ આ મૃગનયનીના કોમળ અંગોને જલાવી પવનદત' કાવ્યથી તે તેના દિગ્વિજય પ્રસંગમાં દઈ રાખ બનાવી દેતે નથી એમાં કેવળ બે જ કારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org