Book Title: Buddhiprakash 1955 03 Ank 03
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 27
________________ ધળા દિવસની લૂંટ : : ૧ ઉપદ્રવ સામે જે અંગેશ ઉઠાવી છે તેની સારી અસર નિરંકુશ વર્તાવ કરવાનું સાંપડેલ છે. સરકારને મારી તે જરૂર થઈ રહી છે, પરંતુ આવા કટોકટીના આગ્રહપૂર્વક વિ તી છે કે બંધારણમાં રાખે તબકકે રાજ્ય વચ્ચે પડવું જ જોઈએ. મું લઈ રાજ્ય કાયદા રચવાના અધિકાર હેઠળની યાદી નં. રની પ્રગતિકારક કાર્યો કરવામાં અને અસામાજિક ૩૪મી કલમ છે જેનાથી જુગાર અને લેટરી અંગે પ્રવૃત્તિઓને ડામવામાં સદાય મોખરાની હરોળમાં કાનૂન ઘડવાને સંપૂર્ણ અધિકાર છે તે રૂઈએ આપણે ઊન્ન રહ્યું છે. રાજ્ય આ પ્રશ્નો અંગે સતત જાગ્રત આ અનિષ્ટને આપણું રાજ્યમાંથી કાયમી દેશવટે રહે છે. અને આ અનીતિને સામને કરવા તેણે આપવા તાત્કાલિક પગલાં લેવાં જોઈએ. વળી વખતેવખત પગલાં લીધાં છે. ૧૯૩૦માં ઇનામી રાજ્યની બહારથી આવતાં અખબારોમાંની શબ્દહરીફાઈઓ ૫ર કરરૂપી નિયંત્રણ મૂકી લાયસન્સ રચનાનાં પ્રવેશપત્રો આપણા રાજ્યના શહેરીઓ લેવાનું ફરજિયાત બનાવેલ હતું. સને ૧૯૪૮ના ન ભરે તે માટે હિંદી જિદારી કાયદામાં જેમ કાનૂનદ્વારા લેટરી અને ઈનામી હરીફાઈ ઓ પર બહારની હદમની લોટરીને પ્રતિબંધ કરવાની વિશેષ અંકુશ મૂક્યા. સને ૧૯૫રના સુધારાથી જોગવાઈ કરવામાં આવેલ છે તેવા પ્રકારની ગોઠવણ રાજ્ય બહારથી આવતાં અખબાર ૫ર ૫ણ નિયંત્રણો બહારની હરીફાઈઓનાં પ્રવેશપત્રો ભરાવા સામે સખત લાદવામાં આવ્યાં. તે કાયદાથી કર આપવાની પ્રવેશબંધી અંગે કરવી જોઈએ. આ અંગે હું જવાબદારી અંગે બહારનાં અખબારોએ હાઈકોર્ટમાં સરકારની મુશ્કેલીઓ સમજી શકું છું. પરંતુ આજે કેસ દાખલ કર્યો. જ્યારે આપણુ રાજયભરમાં આ ભયંકર રોગચાળા | મુંબઈ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ત્રણ ચાર પ્રજાજીવનને ભરખી રહ્યો છે તે વખતે આપણે મુદ્દાનું સ્પષ્ટીકરણ કર્યું છે તે અતિ મહત્વનું છે. તાત્કાલિક પગલાં લેવા સિવાય બીજો માર્ગ નથી. હાઈકોર્ટે સ્પષ્ટ કરાવ્યું કે આ હરીફાઈઓ લેટરી જ વિશેષતઃ જયારે સમસ્ત રાષ્ટ્રનિર્માણ પ્રજાને છે અને હિંદના બંધારણ અવયે રાજ્યોના કાયદા આપકમી અને સ્વાશ્રયી બનવાના માર્ગે લડાઈ રહ્યું કરવાના અધિકારની યાદીની ૩૪મી કલમ જે છે અને જયારે “શ્રમયજ્ઞ” અને “આરામ હરામ “જુગાર અને લોટરી ” અંગેની છે તે રૂઈએ છે” એ આપણી પ્રગતિ કૂચનાં બે મોટા સૂત્રો છે શાને હરીફાઈ એ સદંતર નાબૂદ કરવાને તે સમયે આપણા કલ્યાણુરાજના ધ્યેયને સંધનાર અધિકાર છે. આ હરીફાઈને હાઈકોર્ટે જુગારરૂપી આ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ થાય એ આપણું ભયંકર અનિષ્ટ તરીકે સ્વીકારીને તેની સખત શબ્દોમાં સૌથી પ્રથમ કાર્ય છે. ઊલટું આ હરીફાઈઓ તે ઝાટકણી કાઢી છે. પરંતુ હાઈકોર્ટે એ અભિપ્રાય જનતા જનાર્દનને ઊંધી દિશામાં ખેચી જવા દર્શાવ્યો કે મુંબઈ સરકારે હરીફાઈને લાયસન્સ સઘળા પ્રયત્ન કરી રહેલ છે. અનેકને નિરાશામાં આપી અને તેના પર કર નાખી તેને એક કાયદેસર ઘસડી આળસ, પ્રમાદ અને બેકારીમાં પાયમાલ યવસાય તરીકે સ્વીકારેલ હોવાથી બંધારણ હેઠળ કરી રહેલ છે. આજે હરીફાઈનો દૈત્ય કોઈ પણ કોઈ પણ વ્યવસાય ઉપર રૂ. ૨૫૦)થી વધારે કર જાતની શરમ કે ભય વિના જે તાંડવલીલા ચલાવી લાદી ન શકાય. વળી હરીફાઈઓ ઉપર વાજબી રહેલ છે તેના સપાટામાંથી પ્રજાને બચાગ્યે જ નિયંત્રણો મૂકી શકાય પરંતુ તેવા ધારા માટે છૂટકે છે. જે આ દાવાનળને વધુ વિસ્તારમાં હિંદના પ્રમુખની અગાઉથી સંમતિ લેવી આવશ્યક ફેલાતો અટકાવવામાં નહિ આવે તે આપણા દેશ છે. આ કારને લઈને હાઈ કોર્ટે મુંબઈ સરકારની પર એક ભયંકર આપત્તિ ઊતરી આવશે. સરકાર વિરત ચુકાદો આપે. આ ચુકાદાની વિરુદ્ધ મુંબઈ યુદ્ધ સમયમાં જે ઝડપથી પગલાં લે છે તેવી રીતે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલ છે. પ્રજાના આજના આ પ્રથમ કક્ષને દુશ્મનને હાંકી એ રીતે આ ચુકાદાથી આજે હરીફાઈવાળાઓને કાઢવા ૫ સામને કરશે એની મને ખાતરી છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36