Book Title: Buddhiprakash 1955 03 Ank 03
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 30
________________ 48 : : બુદ્ધિપ્રકાશ આવી છે તે જ આર્નતિનુ તાત્પય બતાવે છે. આ સમાજવાદ એ કાઈ નવા સિદ્ધાન્ત નથી. કૉન્ગ્રેસની અત્યાર સુધીની નીતિમાં તે સમાયેલા હતા. હવે તેના સાક્ષાત્કાર થઈ રહ્યો છે. ચૂંટણો એ છેવટે તે રાજકીય લડત છે, તેમાં કાઈ પણ પ્રકારે મત મેળવવાના જ મુખ્ય ઉદ્દેશ હૈાય છે. આ દૃષ્ટિએ સમાજવાદની આ માંગથી આન્ધ્રની ચૂંટણી ઉપર ૉંગ્રેસ પ્રભાવ પાડી શકી છે. એક . સામ્યવાદીઓની હાર થઈ તેનુ' છેટનુ કારણ તેઓ પેતે છે. હમણાં જ એક મિત્રે કહ્યું સાંભળ્યું કે જેમ આપણુા સમાજવાદી સમાજવાદી નથી તેમ આપણા સામ્યવાદીએ પૂરા અર્થમાં હિન્દી નથી. રાજકારણમાં માત્ર સિદ્ધાન્ત પૂરા નથી અને તેમાં પણ તેણે વાસ્તવિકતાઓને અન્નગણીને સિદ્ધાન્તાને વળગી રહેવું એ નરી મૂર્ખાઈ છે. ચાઉ એન લાઈએ તેમની દિલ્હીની મુલાકાત દરઉમેદવાર એટકા મેળવી પક્ષનું નામ સયુક્ત કૉન્ગ્રેસ પક્ષ સામ્યવાદી પક્ષ પ્રજાસમાજવાદી પક્ષ સ્વતંત્ર જનસંધ . ૧૮ ૧૬ Jain Education International ૪૫ ૧૬૨ ૧૪૬ ૧૫ ૧૩ આન્ધ્રની ચૂંટણીની ખરી નવાઈ એ છે કે લગભગ ૪૯% જેટલા મત મેળવીને સંયુક્ત કૅન્ગ્રેસ પક્ષ ૧૪૬ જેટલી ખેટકા મેળવી શકયો છે જ્યારે ૩૧% જેટલા મત મેળવ્યા છતાં સામ્યવાદીએ માત્ર નજીવી ૧૫ ખેડ}ા જીતી ચૂકયા છે. સામ્યવાદીએ ખેડા જીતી શકયા નથી પણ તેમને મળેલા ૩૧% મત ગઈ ચૂંટણી કરતાં ઘણા વધારે છે. એટલું તે ચેસ છે કે ૩૧% જેટલા આાના લેકા (કુલ મતદાન ૭૫% જેટલું થયેલું) સામ્ય. વાદી છે અગર તે। તે સત્તા ઉપર આવે તેમ ઈચ્છે છે. જંગી બહુમતી મેળવ્યા પછી પશુ પંડિત નેહરુએ કહ્યું છે તેમ કૅૉન્ગ્રેસવાદીએ જાગ્રત રહેવાની જરૂર છે. મિયાન કહેલું કે ક્રાન્તિ આયાત થઈ શકતી નથી. એ તદ્દન સાચી વાત છે. સામ્યવાદી ક્રાન્તિ દેશની ભૂમિકાને અનુલક્ષીને જ હેઈ શકે, તેથી વિરુદ્ધ જઈ તે નહિ. સામ્યવાદીએ સિદ્ધાન્તવાદીએ છે; કેટલેક અંશે જડ અથ માં સિદ્ધાન્તવાદીએ છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે મધ્યમવર્ગના લકાએ તેમને ટકા આપ્યા નિહ હેાય. જમીનનિવહાણા ખેતમજુરા વગેરેને તેમણે આપેલાં વચને આ પરિસ્થિતિ માટે કેટલે અંશે જવાબદાર હશે તે કહેવું મુશ્કેલ છે. સંભવ છે કે કોન્ગ્રેસના સમાજવાદના નવા સ્વીંગથી મધ્યમ વર્ગના કેટલાક લેાકા ઉપર અસર થઈ હોય. આ વખતની ચૂંટણીમાં સામ્યવાદીઓએ માટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવી અને એ રીતે તેમનું' ખળ વહે`ચાઈ ગયું. જ્યાં જ્યાં સામ્યવાદીએ ચૂંટાઈ આવ્યા છે ત્યાં તે બહુ ક્રૂ કી બહુમતીથી ચૂંટાયા છે જ્યારે કૉન્ગ્રેસી ઉમેદવાર ને જંગી બહુમતી મળી છે, અનામત ગુમાવી મેળવેલા મેળવેલા મત કામાં ૪૯•૩ કુલ મત ૪૨,૬૫૬૮૧૪ ૨૬,૯૫,૫૬૨ ૪,૮૨,૮૨૫ ૧૧,૭૩,૦૪૫ ૮,૧૬૪ એવાન અને મજૂર પક્ષ મજુરપક્ષમાં છેલ્લા કેટલાય વખતથી એ પક્ષ પડી ગયા છે. એક પક્ષ લેમન્ટ ઍટલીની નીતિ અને નેતાગીરી સ્વીકારે છે. આ પક્ષમાં હટ મૅારિસન, ગેઈટસ્કેલ વગેરેને સમાવેશ થાય છે, એવાનના પક્ષ વધુમતીમાં છે પણ પક્ષના નીચલા ચરમાં તેને સારા ટકા મળતા રહ્યો છે. આ બન્ને પક્ષેા વચ્ચેના મતભેદ મુખ્યત્વે પરદેશનીતિમાં છે. એવાન માને છે કે બ્રિટને અમેરિકાની તાબેદારી સ્વીકાર્યાં વગર સ્વતંત્ર નીતિ અખત્યાર કરવી જોઇ એ. ઍટલી અમેરિકાની ટીકા કરે છે. વખત આવ્યે તેમાં તે એવાન જેટલેા જ સખત થઈ શકયો છે. છતાં તેને વિરાધ ખેવાન જેટલેા ડર નથી. બીજી પ ૧૨ . ૧} ૧૦૨ For Personal & Private Use Only ૧૨ ૫*૪ ૧૩૬ •1 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36