________________
હક : બુદ્ધિપ્રકાશ મોકલવામાં આવ્યા. એ અધિકારીઓએ આપેલા ટિકિટનું છાપકામ ત્રણ પદ્ધતિથી કરવામાં અહેવાલ પરથી તથા ઈ. સ. ૧૯૨૩માં દિલ્હીમાં આવે છે. લેટર પ્રેસ” પતિથી ચેટિ એવી ટિકિટ કરી બતાવવામાં આવેલા પ્રાયોગિક કાર્યો પરથી અને પોસ્ટકાર્યો છાપવામાં આવે છે. “ એક સેટ હિંદી સરકારે સરકાર-સંચાલિત એક સિક્યુરિટી લિગ્રાફીથી કેટલાક રાજ્યોની ચેટ એવી ટિકિટ પ્રેસ હિંદમાં શરૂ કરવાને નિર્ણય કર્યો. હવામાનની તથા ઈપ્રેસ્ટ ટિક્ટિ છાપવામાં આવે છે. અને અનુકૂળતા અને વાહન-વ્યવહારની સગવડ વધારે ટિક્રિોનું મુદ્રણ કરવા માટે તાજેતરમાં જ શોધાયેલી સારી હોવાને કારણે એ માટે નાસિકની પસંદગી નવી “ફોટોગ્રવાર પદ્ધતિ પણ હવે ઉપયોગમાં કરવામાં આવી અને ઈ. સ. ૧૯૨૪ના સપ્ટેમ્બરમાં લેવાય છે. એ અંગેનું જરૂરી બાંધકામ ત્યાં શરૂ કરવામાં આવ્યું. ઈ. સ. ૧ થી ચલણી નોટોનું છાપકામ ઈ. સ. ૧૯૨૫ના નવેમ્બરમાં નાસિકમાં
પણ આ પ્રેસ જ કરે છે. ટિક્ટિનું છાપકામ શરૂ થયું, અને પાંચમા જે' રાજાની પ્રકિતિના આલેખનવાળી ટિક્ટિાને સેટ- . આ પ્રેસ હિંદની મધ્યસ્થ સરકાર તરફથી ભારતમાં બનેલી ટિકિટોનો સૌ પહેલો સેટ ઈ. સ. વેપારી ધોરણ પર જ ચલાવવામાં આવે છે. એટલે ૧૯૨૬માં બહાર પડવ્યો. '
બૅન્ક નેટ, ચલણી નોટ, ટપાલખાતાને ઉપયોગી એ વખતે મકાનના બાંધકામમાં અને પ્રેસ સાહિત્ય અને દીવાસળીની પેટી પરડવાની જકાતની અંગેના સરસાધને ખરીદવામાં સાડી સત્તાવીશ પટ્ટીઓ વગેરેના મુદ્રણ ઉપરાંત બીજુ ૫ણું બહારનું લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને ત્યાર પછી કામકાજ અન્ય ધંધાદારી પ્રેસની માફક જ એ કરી બીજા ૬૭-૬૫ લાખ રૂપિયા (લગભગ અડસઠલાખ આપે છે. એટલે હિદની બેન્કના ચેક તથા પિયા) અત્યાર સુધીમાં ખરચાયા છે. તો બીજા દેશોની સરકારોનું ટપાલ-સાહિત્ય, પિસ્ટલ
આ સિક્યુરિટી પ્રેસ ત્રણ વિભાગમાં વહેંચા- એ રે, બૅન્ક-નેટ વગેરે પણ આ પ્રેસ કાપી યેલો છે. એ વિભાગોનાં નામ છે, (૧) મધ્યસ્થ આપે છે. ગોવા, સુદાન, ઇથિયોપિયા, બર્મા અને ટિકિટ-ભંડાર (૨) ટિકિટ મુદ્રણ વિભાગ અને (3) નેપાલની સરકારનું એ જાતનું કામકાજ આ પ્રેસમાં ચલણી નોટોને મુદ્રણ વિભાગ. આખાયે પ્રેસના જ થાય છે. મુખ્ય અધિકારીને પ્રેસના સંચાલક તરીકેનું કાર્ય
૧૯૫૪-૫૫ના આ વર્ષમાં પ્રેસનું વાર્ષિક સંભાળવાની સાથે ટિકિટોના નિયામક તરીકેનું કાર્ય
ઉપન એક કરોડ રૂપિયાનું થવા જાય છે. પણું સંભાળવાનું હોય છે.
૧૯૫૦-૫૧ ના વર્ષમાં પ્રેસે ૧૯૪૮૧ લાખ ઈ. સ. ૧૯૧૮થી શરૂ કરવામાં આવેલે
ચોટે એવી ટિકિટોનું મુદ્રણ કર્યું હતું. એ ડિકિની મધ્યસ્થ ટિકિટ-ભંડાર–જેની સ્થાપના પછી દેશના
કિંમત ૩૫ કરોડ રૂપિયાની હતી. એ ઉપરાંત એક બીજા તમામ ટિકિટ-ભંડારોને રદ કરવામાં આવ્યા
કરોડ અને પંચાવન લાખ રૂપિયાની કિંમતની છે-એ હિંદના છ થી પણ વધારે કોશાગારોને અને
લગભગ ત્રણ કરોડ ઈએસ ટિકિટ, અને ૬૮ કેશાગાર શાખાઓને ટિકિટ પૂરી પાડે છે. અને ૧૨
કરોડ રૂપિયાની કિંમતનું ટપાલ-સાહિત્ય આ પ્રેસમાં આ ટિકિટભંડારમાં આશરે ત્રણથી છ મહિના ચાલે એટલે દરેક જાતની ટિકિટોનો સંગ્રહ અના- મુદ્રિત થયું હતું. મત રાખી મૂકવામાં આવે છે.
(સંકલિત)
સુરેન્દ્ર કાપડિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org