Book Title: Buddhiprakash 1955 03 Ank 03
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Vidyasabha
View full book text
________________
ગોવર્ધનરામ જન્મશતાબ્દી : સ્મારક ગ્રંથ અને નિબંધ હરીફાઈની યોજના
ચાલુ વર્ષની વિજયા દશમીએ ગુજરાતના સમર્થ સાક્ષર અને સંસ્કારના ત્રિવેણી-સંગમના દષ્ટા તેમ જ પંડિતયુગના મહાકાય ગ્રં દ્વિરે મણિ “સરસ્વતીચંદ્ર'ના મહાન સર્જક . ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી શી જન્મશતાબ્દી આવે છે તે પ્રસંગને નડિદના અગ્રગણ્ય નાગરિકોએ યોગ્ય રીતે ઊજવવાનું નક્કી કર્યું છે અને તેને અંગે એક ચિરસ્થાયી મધવાળે સ્મારકગ્રંથ પ્રગટ કરવાનું ધ યુ” છે. આથી શ્રી ગોવર્ધનરામ શતાબ્દી મહોત્સવ સમિતિ તરફથી ગુજરાતના સાહિત્ય અને સંસ્કારપ્રેમી તમામ સાક્ષર, વિવેચકે તેમ જ અભ્યાસીઓને સ્મારકગ્રંથ માટે પોતપોતાનું લખાણ જનની પંદરમી સુધીમાં “ મંત્રી શ્રી ગોવર્ધનરામ શતાબ્દી મહોત્સવ સમિતિ, ડાહીલક્ષ્મી પુસ્તકશાળા, નડિયાદ ” એ સરનામે મોકલી આપવાની વિનંતી કરવામાં આવે છે.
નિબંધ હરીફાઈ મહેસવ સમિતિ તરફથી શાળાના તેમ જ મહાશાળાના વિદ્યાર્થીઓ માટે એક નિબંધ હરીફાઈ ગોઠવવામાં આવી છે.
મહાશાળાના વિદ્યા થી ઓ માટે નિબંધના વિષયે આ મુજબ છે: (૧) “સરસ્વતીચંદ્ર'નાં સ્ત્રી પાત્ર (૨) “સરસ્વતીચંદ્રનું તત્તવાન (૩) સરસ્વતીચંદ્રના કુટુંબભાવના (૪) 'સરસ્વતીચંદ્રની વસ્તુગૂ થણી (૧) “સરસ્વતીચંદ્ર: એક અવલોકન' અને (૬) ગુજરાતી સાહિત્યમાં શ્રી ગોવર્ધનરામને કાળો.
નિબંધની મર્યાદા આશરે ૩•૦ લીટીની છે.
શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધના વિષાણો આ મુજબ છે: (૧) “સરસ્વતીચંદ્ર'માં મારું પ્રિય પાત્ર (૨) 'સરસ્વતીચ દ્ર'ના સંક્ષિપ્ત કથા (૩) હું સરસ્વતીચંદ્ર હેલું તે-(૪) કુમુદની આત્મકથા (૫) “સરસ્વતીચંદ્ર'ની લગ્નભાવના.
નિબંધની મર્યાદા આશરે ૧૫૦ લીટીની છે.
બંને હરીફાઈ પૈકી દરેકમાં પસંદગી પામેલા પ્રથમ ત્રણ લેખે માટે અનુક્રમે રૂ. ૨૫, ૨૦ તથા ૧૫નાં ઈનામ આપવામાં આવશે.
આ નિબંધ જુન માસના અંત પહેલાં મંત્રીઓ-શતાબદી સમિતિ ડાહી લક્ષ્મી પુસ્તકશાળા, નડિયાદ” એ સરનામે મળી જવા જોઈએ.
હરીફાઈમાં ભાગ લેનાર દરેક ભાઈ બહેને પિતાનું લખાણ સ્વતંત્ર હવા બાબતની પિતાની શાળા તથા મહાશાળાના આચાર્યની સહી લે તો.
સાભાર-સ્વીકાર ૨૮, માહિત્યલોક : લે. રામનારાયણ વિપાઠક, ઝ. | ૫-૮-૧, ૩-૮-૦, ૩-૧ર-૦ અને ૬-૪છે. ૧. ક, ગુર્જર શ થરત્ન કાલ-અમદ વાર કિ. ૪-૦-૦. Nu ni matic Series No.1 to 8: l'ub. ૨૯. જનકભાઇ
અંક : ૪ ક. પુતિ | by iIyaab id Museum-IIydiabad, ૪૧, આશ્રમ-મણીનગર. ૩. નાના ઉદ્યો છેપહેલું પગલું : Journal of the L. M. College of Pharra y સ. અ બાલાલ . સ હ; પ્ર. ક. ભારત સેક સમાજ- Vol. III. Ed. by Prof. H. R. Derasari,અમદા:દ વિ ૧-૦-૦.૩૧. Gujrat Univer- Ahmedabaછે. ૪૩વારંવાર: અનુ. નિનHrsity Handbook it. ![1 (List of Books) नन्द, परमहंस प्रकाशक उदासी। संस्कृत विद्यालयAhmedabad, Price Rs. 3/-. ૧૨ કાવ્યલી
વનરસ . -૦-૦ ૪૪. શ્રવણ અને દારથ (કાગ્યસંગs): લે. તનસુખ ભદ; ક ક અન્ડ
પ્રયોજક ‘તાશ્રદનન'; ૫. યુરો ના વાવ : લે. કંપની ૫શ વિડિ -મું કઈ-૨, કેિ૧-૮-.
દભાઈ પટેલ-. દરેકના કે-૮-૦, ૬. વિકાણ ૩૩ શચી- ilaiી : લે. મનુલાલ વ. દેસાઈ; ૩૪.
[ ગુજઃાત કોલેજ સત્રાન્તિક] » કે ગુજરાત કોલેજબાર બીના બાપુ: છે. શ્રી. ના. પૅડસે; અનુ.
અમદાવાદ. માર્ચ ૧૯૫૫ વર્ષ- અ ક ૨ ૪૭ગોપાળરાવ ગ. વિશ્વાસ; ૫. પારણું : લે. નરેશ- ૪૮. થરેનર સર્વસંગ્રહ વિભાગ પહેલ તથા બીજ ચંદ્ર રોનગુપ્ત અનુ. રમણલાલ સોની; ૩૬ અભિ- સંપાદક-
પુત્તમ છ શાહ અને ચંદ્રકાન્ત પૂ. શાહ બિકા : લે. ઈશ્વર પેટલીકર; ૩૭. તેજરેખા : લે. પ્ર. કે. લોકપ્રકાશન લિમિટેડ-નડિયાદ વિ. ૨ ૧૫-૦-૦. પીતાંબર પટેલ; ૩૮. શિg લે. ગેપાળ ન લકંઠ ૪. અધ્યાપન કળા; ૫૦. સુ દરરની શાળાને દાંડેકર-અનુ ગાપાળરાવ ગ. વિદ્વાંસ; ૩૯ ચિનગારી: પહેલા કલાક લેખક જુગતરામ દવે, પ્રકાશક-ગૂજરાત છે. ઈશ્વર પેટલીકર ૪૦.૫ટાનાં ગૃહજી ન ભા. નઈ તાલીમ સંધ-વેડછી. Gિ. દરેકની ૧-૪-૦, ૫ા. ૧૨ છે. ગ અ બક મ ડબાલક–અનુ ગોપાળરા અંજલિ માર્ચ અ ક ૯-૧૯૫૫ : સં. મોહનલાલ ૨. વિદ્ધાંસ. ૫ ક. આર. આર. શેઠની કંપની, મું નઈ | ભૂખગુદાસ મેદી; પ્ર. ક, હરિપર સાર્વજનિક હાઈસ્કૂલ-૨, જિ. અનુક્રમે ૫ ૮-૧, ૫-૮-૦, ૪-૮-૦, ૪-૦-૭, '..
-*, *---૧, સંત-કિ નથી..
Jain Education Intomation
www.jainelibrary.org

Page Navigation
1 ... 31 32 33 34 35 36