Book Title: Buddhiprakash 1955 03 Ank 03
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 20
________________ ૮૪ :: બુદ્ધિપ્રકાશ (પાબ્લી બાજુ) સિંહાસન પર બેઠેલાં દેવી. ડાબી બાજૂએ સકેતચિહ્ન, જમણી બાજૂએ આડી લીટીમાં પ્રતિસ્થઃ (બિનહરીફૅ) બિરુદ. ૫ વીણાવાદક—સમુદ્રગુપ્ત સ’ગીતમાં અતિનિપુણ્ હતા, તેથી એણે વીણાવાદક તરીકેની પેાતાની આકૃતિ પણ પસંદ કરી. (આગલી બાજુ) સિંહાસન પર બેઠેલેા રાજ ખેાળામાં રાખેલી સાત તારવાળી વીણા જમણા હાથે વગાડી રહ્યો છે. એના લટકતા પગ આંટી મારેલા છે. જમણા પગ પાદપીઠ પર રાખેલા છે. પાંદપીડ પર ત્તિ = સિદ્ધમ્ ) અક્ષર લખેલા છે. વ'લાકાર લેખમાં મદ્દારાગાધિરાજ્ઞશ્રીસમુચ્યુતઃ એવું લખાણ છે. (પાછલી બાજુ) વેત્રાસન પર વામાભિમુખ ખેડેલાં દેવી. જમણી બાજુએ સમુદ્રગુપ્તઃ લખેલુ છે. ૬ વ્યાઘ્રતુન્તા—આ પ્રશ્નારના સિક્કા પર મૃગયુ રાજાના વ્યાધ્રુવધના પરાક્રમનુ દૃશ્ય આલેખેલુ છે. આ પ્રકાર વિરલ છે તે એ વિદેશી અસરથી એકદમ મુક્ત છે. વિચારવિનિમય અને સામાજિક વ્યવહાર માટે ઉપયેગી થઈ પડતી ભાષા, એના ઉદ્ગમકાળથી આજ પર્યંત પરિવર્તનશીલ રહી છે. દેશ-કાળ પ્રમાણે ભાષાઓનાં જુદાં જુદાં સ્વરૂપે બડા[ જાય છે. સદા વિકાસ કે વિકાર પામતી ભાષાનું પરિવર્તન, કાઇ ચેાક્કસ નિયમાવિકને વશવતી હોય છે. નિયમા સ્થિર અને નિશ્ચિત હોય છે. ભાષાના આ (આગલી ખા) માત થઈ પડેલા વાધની સામે શરસધાન કરતા રાજવી ડાબા ઢાંચમાં ધનુષ્ય ઝાલી જમણા હાથ વડે એની પણતે છેક માન સુધી ખેંચી રહ્યો છે. વાધ તે ધનુષ્યની વચ્ચે ઇન્દુકલાના ધ્વજ છે. જમણી બાજુએ વ્યાઘ્રપરામ; (વાલ જેવા પરાક્રમી) બિરુદ લખેલુ છે. Jain Education International (પાશ્ર્લી બાજૂ) ડાબા હાથમાં ક્રમળ ધારણ કરી મકર પર વામાભિમુખ ઊભેલી દેવી. એ ગંગા હાવા સભવે છે. એની સામે ઇન્દુકલાધ્વજ છે તે પછવાડે કેટલાક સિક્કા પર રાના સમુદ્રગુપ્તઃ તે કેટલાક સિક્કા પર વ્યાપરામાં લખેલુ' છે. ૪ રામસ પ્રાચીન ગુજરાતી ભાષા અને ઉત્તર ગુજરાતની માલી એક દષ્ટિપાત સમુદ્રગુપ્ત પછી એનેા મોટા પુત્ર રામગુપ્ત ગાદીએ આન્યા હતા, પરંતુ એ શકપતિની માગણીથી એને પેાતાની રાણી સે(પી દેવા તૈયાર થવા જેટલા નિર્માય નીવડી ઘેાડા વખતમાં જ નામશેષ થયે. માળવામાંથી તાજેતરમાં મળેલા રામ ના નામવાળા તાંબાના સિક્કા રામગુપ્તના હાવા સભવે છે, બાકી એ સિવાય એના ફ્રાઈ સિકકા મળ્યા નથી. એણે પેાતાના ટૂંકા રાજ્યકાળ દરમિયાન પે.તાના નામના સેાનાના સિક્કા પડાવ્યા હોય તા એ હજી ઉપલબ્ધ થયા નથી. [ અપૂર્ણ ઇન્દ્રવદન . વે પરિવર્તનશીન્ન સ્વરૂપની તાત્ત્વિક અને અન્વેષણાત્મક વિચારણુ માંથી ભાષાશાસ્ત્રની અને એના અભ્યાસની અનિવાર્યતા ઊપસ્થિત થઈ છે. ભાષા ધ્વનિની બનેલી છે અને આ ધ્વનિના વિચારના ભાષાશાસ્ત્રમાં સમાવેશ થાય છે. નેિવિષયક ઘટના, ઉપલ* દષ્ટિએ જોતાં દરેક ભાષામાં જુદી જુદી લાગે છે; છતાં એના પરિવતન પાછળનાં For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36