Book Title: Buddhiprabha 1964 09 SrNo 58
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah
View full book text
________________
બુદ્ધિપ્રભા
તા. ૧૦૯–૧૯૬૪ ]
સત્પુરુષાનાં વચનેાને અમૃતની પેઠે હૃદયમાં પરિણમાવાં અને પ્રશસ્ત અવ્યવસાયની વૃદ્ધિ થાય તેવી રીતે આત્માને વારવાર ભાવવે જોઇએ.
આત્માના ઉદાર ખરેખર આત્મબળથી સદ્ગુરુના શરણે રહી કરવાના છે. આખી દુનિયાના મનુષ્યેાનાં હૃદયમાંથી વૈર-વિધ શમી જાય એવા સમતારસ વિચાર પ્રવાહના ઝરણાં આત્મામાંથી પ્રગટે !
—ધાર્મિક ગદ્ય સંગ્રહ
પાન નં. ૪ર૭-૪૨૮
કારણેા.
૧. પરસ્પર નિદા, ર્ષ્યા અને પરસ્પર અશુભ કરવાની ભાવના.
૨. કુસંપ, વૈર અને અશુભ ફરવાની પ્રવૃત્તિ.
૮. ગુચ્છના ભૂંધારણો અને તે
શ્રમણ સંઘની પડતીના પ્રમાણે સાત્ત્વિક ભાવનાની પ્રવૃત્તિની
ખામી તથા પરસ્પર સંઘાડાની નકામી ચર્ચાની ઉદીરણા-કલેશ પ્રવૃત્તિ.
૩. દ્રશ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે જે જે પ્રમાણે વવાનુ હાય તેનું અજ્ઞાન અને ભેદરકારી.
૪. ગુચ્છતા બધારણા અને ભિન્ન ભિન્ન ગચ્છીય ક્ષેત્રામાં પરસ્પર મેળ અને સુવ્યવસ્થા પૂર્વક વિચારવાના પ્રüાની ખામી.
[ ૩૯
૬. અન્ય સાધુઓના રાગી શ્રાવક ને શ્રાવિકાઓને તેના રાગી સાધુગુરુના દેષા દેખાડીને ગમે તે રીતે. તેના તરફથી અરુચિ બતાવીને પેાતાના રાગી કરાવવાની પરસ્પર સાધુઓની પ્રવ્રુત્તિ તથા તેથી પરપરમાં કલેસ વૈનિંદાની વૃદ્ધિ અને તેને પરિણામે શ્રાવકાને બહુલતાએ પ્રાયઃ સાધુ વ પ્રત્યે થતી અચિ.
૫. ગૃહસ્થાની ત્યાગી પ્રત્યે જે તે કારણી વડે થતી અરુચિ અને તે તરફ બેદરકારી.
૭. સાધુએમાં જ્ઞાન, દર્શીન અને ચારિત્ર બળની ખામી અને તેમાં સુધારે કરવાની બેદરકારી.
વભક્તોને ૯. વર્તમાનકાળમાં તેની સ્થિતિના અનુસારે ઉપદેશ આપવાની ખામી તથા શ્રાવક્રને સાધુએ પ્રત્યે આકાંક્ષા રહે એવા તત્વાની બેદરકારી.
,
૧૦. પરસ્પર સાધુએ મા ભેદભાવની વૃદ્ધિ, સંકુચિત દૃષ્ટિ, એક ખીન્ન પર પ્રેમ, મૈત્રીભાવના અને ગુણાનુરાગને અભાવ.
૧૧. માનપૂજાની લાલસા, આધ્યાત્મિક જ્ઞાનના અભાવ, શુષ્કજ્ઞાન અને શુષ્ક ક્રિયાની પરંપરા-પ્રવર્તાવી ઉત્કૃષ્ટ રીત્યા સાધુમાની દેશના દૂધને વમાન સાધુ પ્રત્યેથી શ્રદ્ધા ઉઠાવવાની પ્રવૃત્તિ

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96