Book Title: Buddhiprabha 1964 09 SrNo 58
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 91
________________ શાળા સીન કેસનો મા ચા H સુર વાયા અને પારણા જુનાડીસા પદ્મપૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ કીર્તિસાગરસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. મુનિરાજ શ્રી વેલેાકયસાગર્જ્જી આદિ ઠાણાની શુભ નિશ્રામાં શ્રી શખેશ્વર પાર્શ્વનાથના અઠ્ઠમ તપની આરાધના થતાં મસે જેટલાં ભાઈએન ઉલ્લાસપૂર્વક જોડાયા હતા. આ તપની વિશિષ્ઠતા એ હતી કે આમાં નાના ભૂલકાંઓ પણ જોડાયા હતા અને ઘણાજ આતંદુથી અર્જુમ તપની આરાધના કરી હતી.. આ તપના અત્તરવાયણાના વહાવે! શેઠશ્રી લહેરચંદ મંગળજીભાઇએ લીધે હતા. જ્યારે પારણાને લાલ શેઠશ્રી શાંતિલાલ ચુનીલાલ વારીયાએ મેળવ્યેા હતેા. ઉપરાંત પણ પર્વની આરાધના નિમિત્ત અત્રે બિરાજમાન પૂ. આ. મ. શ્રી પ્રભાશ્રીજી મ. સા. ૧૦ ઉપવાસ કર્યા છે જ્યારે પૂ. સા. મ. ચંપકશ્રીજીએ અઠ્ઠાઈ કરેલ છે. તપસ્યાના મોંગલાચરણ-ચાણસ્મા. અત્રે આ. મ. શ્રી કીર્તિ સાગરસૂરીજી મ. ના સમુદાયના પુજ્ય મુનિરાજ શ્રી દુલ ભસાગરજી મ. સા. ચાતુર્માસ માટે બિરાજમાન છે. તેઓશ્રીની શુભ પ્રેરણાથી વધમાન તપના પાયા નાંખવામાં આવતાં તેમજ અષ્ટ મહાસિદ્ધિ તપની આરાધના કરાવવામાં આવતાં અનેક ભાઈ એનેાએ આ તપની આરાધના કરી હતી. ચાતુર્માસની ચતુરંગી-આકાલા. અત્રેના સધન આગ્રહભરી વિનંતી થતાં પૂ. મુનિરાજ શ્રી હિમાશુસાગરજી મ. તથા મુનિરાજ શ્રી અભ્યુદયસાગરજી મ. આદિ ઠાણા ચાતુર્માસ માટે સ્થિરવાસી બન્યા છે. પૂજ્ય મુનિશશ્રી

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96