Book Title: Buddhiprabha 1917 08 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ જૈન તત્વ જ્ઞાની શ્રીમદ્ દેવચંદ્રજીનું પ્રાચીન અપ્રસિદ્ધ જૈન સાયિ અમ ઉદ્ય નિરાનો, મવઝન ધર્મ સાય, પ્રસુનો, નામાં સમારતાં, મિષ્ણા ટોપ વિહાય, પ્રમુની. વાઢુ. ૪, વલી ત્રીજી યા કહે છે, હે દેવાધિદેવ જીનરાજ તુમ્હારા કર્મના ઉદય, જે તીર્થંકર નામ કર્મને! ઉદય તથા ભાષા વર્ગણાના ઉય પ્રમુખ તે જગત્રયના ભવ્ય જીવને ધર્મના સહામ્યના કારણ થાય છે. પુરું વાવથાનચુનૌ, સંચ વર્અxિજાર ધમનુંસળયા, ઇત્યાદિ ભાષાને સાંભળવે ઘણા જીવ ધર્મ પામે. અતિશય મહિમા દેખીને ઘણા જીવને વિસ્મય સર્વોત્તમ પણ ભાસે, તે અતિશયના સ્વરૂપ પ્રથમય્યાર અતિશય સહેજના જન્મના છે. ઈગ્યાર ઘનઘાતી કર્મક્ષય થયા પછી ઉદય થાય છે; એગણીસ અતિશય દેવતા ગુણુરાગી થકો જગ—જીવની ભાવ કરૂણા માટે કરે છે. એ ચેાત્રીસ અતિશય, પાંત્રીસ વચનાતિશય એવ' તીર્થંકર નામકર્મના આયિક વિપાક છે. પણ ભવ્ય જીવને ધર્મ પમાડવાના કારણ થાય છે. જેડુથી ઘણા જીવ સંસાર સમુદ્ર મધ્યે પડતાં ઉગરે છે. તિણે એ ત્રીજો દયાવંતપણા તથા તુમ્હારા નામાક્રિક તિલે નામ નિક્ષેપ સંભારતાં મિથ્યાત્વ દ્વેષ વિલય જાયે. તથા વામ: મહા फलं खलुतहारूवाणं अरिहंताणं भगवताणं नामगोअस्ल विसवणचा क्रिमપુન ામિનમળ યંત્ર નમંસળાપ હાંનામ સાંભળ્યાના મા કુલ છે. ઇમ કહયા. થાપનાની ભિકતના આલાવે, શ્રીરાયપરોણીએ આપઘુદ્દા વેમા નિક્ષેપ્તસાર સાળુનામિયત્તાપ વિસ્તર્. તથા પ્રશ્ન વ્યાકરણે પ્રથમ સવરદ્વારે ચાના નામ કહ્યા છે તે મધ્યે “ પૂરીìવો ” (?) એ નામ દયાને કહ્યા છે. તથા ત્રીજે સવરદ્વારે ચત્યના વેચાવચ્ચ નિર્જરાના અર્થી હવે તે કરે. ઇહાં ચૈત્યના અર્થ જ્ઞાન કરે તે ભેટો ખેલે છે. જ્ઞાનના વિનય થાય પણ વેચાવચ્ચ ન થાય તે માટે ચૈત્યશબ્દ જીન પ્રતિમા છે. વલીભગવતી સૂત્ર' ચમર અધિકારે સાધર્મ કે અરિહ ંત તથા અરિહંત પ્રતિમાની આશાતના એક કહી છે તથા કમિલતે સામાય એ શબ્દ ઉચ્ચરતાં “ ભતે ” થાપનાના સએપન છે. તથા અંગચૂલીયા સૂત્રે કહ્યા છે જે ગુણીની થાપના ગુણી સમાન ત્રેવડવી. તથા દ્રવ્યનિક્ષેપે. જમૃદ્ધીપપન્નત્તી મધ્યે નિર્વાણ કલ્યાણ કે શ્રી રૂષભદેવના શરીરને નવરાવી ચંદન વિલેપન કરી ફૂલ ચઢાવી ગ્રહણા પહિરાવીને શક્રસ્તવ કર્યા છે. તથા ઉવવાઈસૂત્ર આપે ગયા યંત્તિયાપ વેળા વૃક્ષન સિ ચાપ એ પાઠે ફૂલની પૂજા તે ગવેષી છે. તથા નાસ્ત્રે તિğાર માય પૂવ વાર્તા તે પસરા ઈત્યાદી પાઠ જોવે. તથા ભાવ નિક્ષા પરમ કેવલાદ ગુણમયી શ્રી અરિહંતની સેવના વદણ નમન ધ્યાન તે ચ્યાર નિક્ષેપ! જે નામ અરિહં‘ત, શા પના અરિહંત, દ્રવ્ય અરિહંત, ભાવ અરિહંતને સ‘ભારતાં મિથ્યાત્વ કુશ્રદ્ધાકિ દોષ વિલાય કહેતાં જાય. હે પ્રભુજી તારા નામાદિકપિણું પરજીવને આત્મગુણના કારણ છે. તલે તેપિણ્ યાનાજ હેતુ છે એ ચાથે યાપણા છે. * ૫

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38