Book Title: Buddhiprabha 1914 11 SrNo 08 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ ૨૪૪૧ ના વર્ષે શ્રીમહાવીરના ચરણે. २४४१ मा वर्षे श्रीमहावीरना चरणे. ( લેખકઃ—કેશવલાલ નાગજી–સાણું } ગયાં ચાલી વર્ષે બહુજ દુષ્ટ નિર્વાણ દિનથી, અને એ ભૂસાણા સ્મર્ણપટથી સર્વ વિભવે; સમુદ્યેાષા તારા ભરતભૂમિ આક્રાંત કરીને, વિજેતા એકાંત, વિરમી દૂર ક્યામે લીન થયા. ગંતા સૂર્યની વિમલઘુતિ આગ્ય ભરતી, અશક્તા આજે તે થઇ સમય-શસ્ત્રત મની; બધાં સુસ્તિત્ત્વ, પ્રતિકૂલ ન અન્માન્ય કદીએ, ખતી, સર્વોત્કૃષ્ટાત્ક્રમણ્ કરનારા વિપથ લે. કરાડા જંતાના ૫૬ મીતલાઘાત કરતી, છુ આવે તેન ગંભીર ભણકારા હૃશ્યમાં; હવે તેા ધાન્ય મૃચ્છકલસમ ભૂ અલ્પજ દિસે, જમાનાના કાર્યા ઘડી ઘડી રૂપાંતરમય અને. ધનાઢાની ગઈ લક્ષ્મી, ખલાઢયાનુ ગયું ખેલ; ભેદ્દાઓનુ ગયું જ્ઞાન, શ્રાતાએાની ગઈ શ્રુતિ હતા જ્ઞાનીના સમૂહ અવનિમાં વિચરતા, પ્રમેાધી બીજાને સુપથ તુજ સાસનતા; બતાવેલું માની સરલયે ભદ્રિકજને, મૂકી આચારમાં અદ્વિતિ શિવામી થઈ જતા. અધના અજ્ઞાની કપટસ્વરૂપે કાવિદ ખતે, ન હૈ શાસ્ત્રાના અમિત ઉદરે જેહ નિયંસે; સ્વય' અધારે જનસમૂહના અંગ સધળ, સદશાના ભાગી ભૂમિપર રહ્યા કાઇ વિરલા. ગૃહી એકદ્દાઓના શ્રૃતિવિષયને શ્રાવક મને ટીકાકા મધ્યી સસન્નિષ્ણુયપર; ન જુએ પોતાનુ હિતઅહિત, છેડે નહિ ઘું; કરે આલે ચિતે નિજમતતણું પાષક સૌ, મધું. હતા સીધા માર્ગ સર્લ તવ વાદ્ગત અધા, સ્વીકારી સા હવે વ્યવહારાતિવિષે મિશ્ર કરતા; ક્રિયાઝ્માની જાળા જુદી જુદી વધી પાછલ થા, નિમિત્તે ધારીને વિવિધ અપવાદી ચરિતના. 2 ૨૩૧Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32