Book Title: Buddhiprabha 1914 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ ૨પર બુદ્ધિપ્રભા. ભાષા ખેલી પોતાના પવિત્ર મુખને દોષિત કરવુ એ સજ્જન પુરૂષોને શોભાપાત્ર નથી. એમ નાની પ્રભુએ મુક્ત કરે કહ્યું છે. ઉદાહરણ તરીકે સત્ય ભાષા પણ વિના-વિચારે ખેલવાથી મહાન આપત્તિ આપનારી બને છે તેા પશ્ચાત અસત્યની તેા વાતજ શું? જેમ કે સર્વ સપત્તિયાએ કરી સયુક્ત મોહનપુર નામનું પ્રાચીન કાળમાં એક અતિ મનહર નગર હતું. તત્ર મહુિસેન નામે એક લક્ષ્મીપતી ધન્ય ધાન્યવરે કરી સયુક્તવાસ કરતા હતા. એક દીવસ રાત્રીના સમયમાં તે પોતે સ્વપતિ સાથે સુખશય્યામાં સંસાર સુખાતે અનુભવતા હતા. તેવા સમયમાં અકસ્માત કેટલાક નિશાચરી એકઠા થઇ તે મીરોનનું ઘર લુંટવા માટે આવી ચઢયા. ખબર મળતાંની સાથે પતિ પત્નિ એકદમ ચમકી ઉઠ્યાં અને જીવતા અચીશું તેા લક્ષ્મી પુનઃ મેળવીશું એમ ધારી ખાનગી જગ્યામાં અન્ને અલગ અલગ છુપાઈ મેઠાં. પશ્ચાત નિશાચરા નિડરપણે તેના ઘરમાં ભરાઇ ગયા અને તેનું સર્વસ્વ હરણુ કરી જાવાની તૈયારી કરવા લાગ્યા. તે સધળું મીસેન ખાનગી રીતે જોઇ રહ્યા હતા તેથી તેના મનમાં વિચારો ઉદ્ભવવા લાગ્યા કે અરે ! આ ચંડાળા મારી સઘળી લક્ષ્મી હરણ કરી ચાલ્યા જવાની તૈયારી કરી રહ્યા છે, તેએ ચાલ્યા જાશે. પશ્ચાત સવારે હુ ખાશ શું, માટે થોડુ પણ તે મુર્કી નય તો ઠીક પરંતુ ચાર લોકોના હૃદયમાં દયા કર્યાંથી હાય કે તેની ધારણા પ્રમાણે વર્તે. તે તેા ચાલવા લાગ્યા ત્યારે મીસેનથી ખેલ્યા સિવાય રહેવાયું નહિ તેથી ખાલ્યું. કે અરે ચારી જના! તમે હારૂં સર્વસ્વ હરણ કરી ચાલ્યા જા છે, પણુ હું સવારે ખાઇશ શું. માટે થે પણ દ્રવ્ય અત્રે રાખતા નમા તે તમારો મોટો ઉપકાર. તેનાં વાક્યા શ્રવણુ કરતાની સાથે નિય ચાર જનાએ વિચાર કર્યાં જે આ ધરતી માલીક જાગ છે અને આણુ સવંત તેણે તૈયા છે માટે સવારના પ્રહરમાં તે આપણતે પકડાવશે. માટે આપણે અત્યારેજ તેને પકડી મારી નાખા એમ ખેલતાની સાથેજ એક ચચરે મીમેનને પોતાની સમશેરને સ્વાધીન કર્યા. અંત સમયમાં મીકેન પશ્ચાતાપ કરવા લાગ્યા કે હું મેસ્મે! ન હોત તે મ્હારી આ દશા થાત નહિ. અને જો હું વતા હોત તેા ગમે તેમ કરીને પણુ હું મ્હારો સંસાર ચલાવત, પરંતુ બેલવાથી આ દા થઇ માટે ખરેખર ખેલવામાં કાયદોજ નથી; એમ વિચાર કરતાં કરતાં તેના પ્રાણાએ અન્યતિમાં ગમન કર્યું. તે પોતાના પુન્યાયના બળથી મદનશૅન નામના ભૂપતિને ઘેર મદનકુમારપણે ઉત્પન્ન થયેા. પરંતુ પૂર્વસ ંસ્કારના લીધે તેણે જન્મતાની સાથેજ મૈાન અવસ્થા સ્વીકાર કર્યાં, નૃપતિ તરથી નાના પ્રકારના ઉપાયા કરવામાં આવ્યા, છતાં કુંવર જરા માત્ર પણ મેલે નહિ. કારણુ ખેલવાનાં કુળ પૂર્વભવમાં અનુભવ્યાં છે, માટે પશ્ચાત ના ઇલાજ અની રાજાએ તે કુંવરને મુંગે છે એમ જાણી પાતાના બગીચામાં એક આરામજીવન અનાવી તેની અંદર રાખ્યો. પાસમાં કેટલાક પહેરાગીરી સભાળના માટે યા જે દિવસે કુવર કંઈક પણ મેાલતે થાય તે દીવસે અને જલદી ખબર આપવી એવી ભલામણ કરી રાખ. વામાં આવ્યા હતા. પશ્ચાત એક દીવસ કુંવર મહેલના ગાખમાં એક હતા, તે અરસામાં ગોખ પાસમાં આવેલ એક પીંપળના વૃક્ષમાં એક પોપટ આવી ભાઇ ખેડેટ. તેના પાછળ એક પારધી હતા તે પોપટને ટુઢવા લાગ્યા, પરંતુ પોપટના તથા પીંપળના પત્રાના એક રંગ હોવાથી તેને તેના પત્તા લાગ્યે નહિં તે સમયમાં પેપટ જરા એથ્યા તેને રાબ્દ સાંભળતાની સાથે પારધીએ ગળેલ મારી પેપટને નીચે પાડયા. તે પડતા પોપટને દેખી રાજકુંવર જરા માત્ર ખેલ્યા કે હાં માર એલ !! ઉપરાત રાજકુંવરનું ખેાલવું સાંભળી

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32