Page #1
--------------------------------------------------------------------------
________________
बुद्धिप्रभा. ( The Light of Reason ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विनयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमपकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ।।
વહ ૬
]
તા. ૧૫ નવેમ્બર, સને ૧૯૧૪,
[ અંક ૮ મે,
=====
^
શ્રાવક. ૧
શ્રાવક. ૨
આવક. ૩
श्रावक. દક્ષ કહ્યા વ્યવહાર, શ્રાવક દક્ષ કો વ્યવહારી; સમયજ્ઞ બલિહારી, શ્રાવક દક્ષ કહ્યા વ્યવહારી. વ્યવહારે વ્યવહારમાંરે, સર્વ કાર્ય હુંશિયારી; મગજ ને એ વાતમાંરે, મનને ઝાઝું મારી. એકવિતી ગુણુ કહ્યારે, શ્રાવકના અધિકારી; સત્તરગુણ ભાવે ધરે, પૂર્ણપણે તે વિચારી. નિત્યનિયમ કરણી કરેરે, ઉધે નિયમાનુસારી; શરીર સંરક્ષા કરે, ખાનપાન ક્રમવારી. બ્રહ્મચર્ય પાળતારે, દેશ થકી સુવિચારી; શરીર રાજા વીર્યનીરે, રક્ષા કરે ગુણધારી. ન્યાયાત ધન સંગ્રહરે, પ્રમાણિકતા પ્યારી; વ્રત પચખાણને આદરેરે, ગમ ખાવે મન ભારી. દેવ ગુરૂ ભક્તિ કરેરે, શ્રદ્ધા ધર્ટે વધારી; યથાશક્તિ વ્યાયામથીરે, પિષે તનુ અવિકારી. દવા હવાથી જાળવે, દેહ ધર્મ ધરનારી; સુખકારી નિયમે ઘરે, આદરતે જયકારી. વિરતિગુણને આદરેરે, યથાશક્તિ નિર્ધારી; સર્વનય સાપેકથીરે, થાતે ધર્મ વિહારી. સાધુની સંગતિ કરેરે, સર્વ ગુણેની કયારી; બુદ્ધિસાગર ધર્મમાંરે, શ્રાવક પૂર્ણાચારી.
શ્રાવક. ૪
શ્રાવક. ૫
શ્રાવક. ૬
શ્રાવક. 9
શ્રાવક, ૮
શ્રાવક, સ્ટ
* આ પત્ર અમારે માસિકના અમુક શુભેચ્છક ઉપર પરમપૂજન્ય પરોપગારી શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય ગિનિશ બુદ્ધિસાગર સૂરિજીએ લખેલ હતા તે તેઓએ અમારા ઉપર મેલવાથી તે અને સદુપદેશસૂચક હોવાથી પ્રસિદ્ધ કર્યા છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૩૨
બુદ્ધિપ્રભા बुद्धिसागराष्टक.
સધી: કેશવલાલ નાગજી-સાણ દ આનદાયિ તને નીતિભેાધ દ્વારે, સંસાર સંસ્કૃતિ વિલિપ્ત ભવિ દ્વારે; કૈવલ્યધામ પદ સાધક, મેદકારી, શ્રી બુદ્ધિસાગર પા′ નમું ભવારિ. સિંધુ સમાન જનર ંજન દેત્તુશાન્તિ, તારેશરૂપશમ અંગ સુરંગ કાન્તિ; આમદપુરિત અહેનિશ આ મહારી, શ્રી બુદ્ધિસાગર પા′ નમું ભવારિ હેલા વિદારિત મહાવિર્ગપુજ, નિત્યે નિવાસી ગતરાગ વિલાસ જ; યોગાસમાધિ શિથિલીકૃત કામસારી, શ્રી બુદ્ધિસાગર પાર નમું ભવારિ, વિધાવિનાદ વિવિધામુદ મૈાદિતાંગી, જૈનેશ્વરા સ્મરણા રંગ વિલાસ રંગી; માયા વિમેહું વિદ્યુતા વનિતા વિસારી, શ્રી બુદ્ધિસાગર પામ્બ નમું ભવારિ. મૂર્તિ મનેાહરમી અમૃતાનુ વાણી, દેશના સમય રંજિત લાક જાણી; તારિણી તારૂણી કટાક્ષ કલાવિદારી, શ્રી બુદ્ધિસાગરપદાજ નમું ભવારિ ત્રિશુમિગુપ્ત ગુણગુ કેન જાલ ધારી, સંસાર સાર પ્રવિસાર વિકારહારી; ત્યાગી, વિરાગી, વિમલાકૃતિ રૂપ ધારી, શ્રી મુદ્ધિસાગર પદામ્જ નમું ભવારિ, વીરેશવેાધૃત, દેશ
નેત્રાવલોકન થતાં આનંદ ર્ગ જન અંગ દિયે પ્રસારી, શ્રી બુદ્ધિસાગર પદા་નમું ભવારિ આહ્વાન્તરે તપ પ્રપૂતિ યમાલિ, લુમાઇ મા–મદ–શાક, કાપવારી; વરે સમાજ વતાં વિનતિ ઉચ્ચારી, ટ્રેને દયાળુ દરશાવ પ્રભાવકારી,
વિહારકારી, સકલાર્થકારી;
૩
"
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૪૪૧ ના વર્ષે શ્રીમહાવીરના ચરણે.
२४४१ मा वर्षे श्रीमहावीरना चरणे.
( લેખકઃ—કેશવલાલ નાગજી–સાણું } ગયાં ચાલી વર્ષે બહુજ દુષ્ટ નિર્વાણ દિનથી, અને એ ભૂસાણા સ્મર્ણપટથી સર્વ વિભવે; સમુદ્યેાષા તારા ભરતભૂમિ આક્રાંત કરીને, વિજેતા એકાંત, વિરમી દૂર ક્યામે લીન થયા. ગંતા સૂર્યની વિમલઘુતિ આગ્ય ભરતી, અશક્તા આજે તે થઇ સમય-શસ્ત્રત મની; બધાં સુસ્તિત્ત્વ, પ્રતિકૂલ ન અન્માન્ય કદીએ, ખતી, સર્વોત્કૃષ્ટાત્ક્રમણ્ કરનારા વિપથ લે. કરાડા જંતાના ૫૬ મીતલાઘાત કરતી,
છુ આવે તેન ગંભીર ભણકારા હૃશ્યમાં; હવે તેા ધાન્ય મૃચ્છકલસમ ભૂ અલ્પજ દિસે, જમાનાના કાર્યા ઘડી ઘડી રૂપાંતરમય અને.
ધનાઢાની ગઈ લક્ષ્મી, ખલાઢયાનુ ગયું ખેલ; ભેદ્દાઓનુ ગયું જ્ઞાન, શ્રાતાએાની ગઈ શ્રુતિ
હતા જ્ઞાનીના સમૂહ અવનિમાં વિચરતા, પ્રમેાધી બીજાને સુપથ તુજ સાસનતા; બતાવેલું માની સરલયે ભદ્રિકજને, મૂકી આચારમાં અદ્વિતિ શિવામી થઈ જતા. અધના અજ્ઞાની કપટસ્વરૂપે કાવિદ ખતે, ન હૈ શાસ્ત્રાના અમિત ઉદરે જેહ નિયંસે; સ્વય' અધારે જનસમૂહના અંગ સધળ, સદશાના ભાગી ભૂમિપર રહ્યા કાઇ વિરલા. ગૃહી એકદ્દાઓના શ્રૃતિવિષયને શ્રાવક મને ટીકાકા મધ્યી સસન્નિષ્ણુયપર; ન જુએ પોતાનુ હિતઅહિત, છેડે નહિ ઘું; કરે આલે ચિતે નિજમતતણું પાષક
સૌ,
મધું.
હતા સીધા માર્ગ સર્લ તવ વાદ્ગત અધા, સ્વીકારી સા હવે વ્યવહારાતિવિષે મિશ્ર કરતા; ક્રિયાઝ્માની જાળા જુદી જુદી વધી પાછલ થા, નિમિત્તે ધારીને વિવિધ અપવાદી ચરિતના.
2
૨૩૧
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૩૨
દ્વિભા
વચ્ચે તેથી, હાર્દ અસમજી, આખિર અતિ, મમવેથી ડેા વિવિધ રૂપના વ્યાપિત થયા; ગુમાવી ધર્મથી પરિમિતતા રાષ્ટ્રરૂપની, જુઓને આજે આ પરિસ્થિતિ અતી શાક પ્રસૂતા. વધી ધીમે ધીમે સ્વમતગ્રહતા સાધક વિષે, પ્રચારે યુનેને સુદઢ કરવા પક્ષ નિજ્રને; નિહાળી સર્વે આ પતિજન ધર્મેન્મુખ બને, અને કાઈ-બીજા ગુરૂગતિ, થઇ આત, ગ્રહે.
વ્યક્તિગત થવા માંડી,
ગણે? ધમાધમે ધર્મ, વિચારમાં પુરાતની; અર્વાચીને સ્વીકારે છે ધર્મ એ તે ધમાધમ.
અનુત્પાદ્ય બની નટ્ટ, થાય છે દ્રવ્ય લક્ષધા; પ્રત્યેાજે છે વિવાદામાં, વિદ્યાના તર્ક શક્તિને.
હેમચંદ્ર- હરિભદ્ર,— યાવિજય વાદિઓ; પુનઃ જન્મી થશે યારે, પુનરૂદ્ધારકારક.
વિશાલ
ગુરૂભાવના;
ધર્મની
ભાવના કેરા, અગ્રેંડા પડે ઢીલા.
સ્વકીર્તિ કાર્યને પૈસે, ખડે અન્યાન્ય સાધ; પ્રવર્તે ફક્ત એ રીતે, નક્ત આર વશીભૂત,
અશ્રુસ્રોત વહે બેઈ છિન્નભિન્ન થતી સ્થિતિ; પૂર્વ કીર્તિતા આપ,
નામ માત્ર રહ્યા ટી.
ઉગે આજે સહસ્રાંશ, ગતકાલતમાંપહા; વિકાસિત કરૈ ભવ્ય,~~ પદ્માને પ્રતિભા ધરી.
le
૧૦
૧૧
૧ર
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
Page #5
--------------------------------------------------------------------------
________________
ધ.
૨૩૩
૧૮
મહાવીર મહાવીર ! વીરતા બક્ષજે મને; યથાશક્તિ સ્વયં સેવા, પ્રતિજ્ઞા-પ્રેમ ઉભવે.
નવલા વર્ષના દહાણ, નવ સૂર્ય પ્રકાશમાં તનવાણુ અને લક્ષ્મી,
સમાપું તુજ પાદમાં. સસંસ્કાર વહે સદેવ નીતિના જૈનીય જતિવિષે, માર્ગો કરિપત સર્વ ઉભૂલ થઇ કલેશે બધાયે શમે; લ્હારૂં શાસન આ અપાર જગમાં સર્વત્ર વ્યાપી રહે, ઈચ્છા કેવલ ઉપજે હૃદય એ આ નવ્ય સંવરે.
૧e
सद्गुरु श्रीमद् बुद्धिसागर सूरिभ्यो नमः
શોધ.
લેખક-મુનિ અજીતસાગરજી-વિજાપુર. મહાન પુરૂએ એમ કથન કર્યું છે કે ક્રોધ એ એક ચંડાળ છે. આ કથન સામાન્ય બુદ્ધિવાળા જીવાત્માઓના સમજવામાં એકદમ આવી શકે તેમ નથી તવાપિ મહને પિતાને તો અનુભવ થાય છે કે એક સમયને વિષે હું એનેહર માળવે દેશમાં ગમન કરતે હતો ત્યારે તત્ર નર્મદાના કાંઠા ઉપર આવેલા એક વિશાળ દેવાલયમાં એક મહાત્મા મારા જોવામાં આવ્યા. ઉપરોક્ત દેવાલયમાં પૂર્વ કન કરાખેલા મહાન પુરૂષની મુલાકાતે હારું ગમન થયું તેજ અરસામાં અન્ય કેટલાક સાધુઓનું પણ તત્રાગમન થયું હતું. સ્મિન સમયે એક થાવાણ સ્નાન કરી પિતાંબર ધારાગુ કરી હાથમાં દેવપૂજાને કેટલાક સામાન લઈ એક સાંકડા રસ્તામાંથી પસાર થતો અમારા જેવામાં આવ્યો. દૈવયોગે ત્યાં એવું બન્યું કે સામી બાજુથી એક ચંડાલણ તે બ્રાહ્મણના સન્મુખ આવી. તેને જોઈ બ્રાહ્મણે કહ્યું કે અરે એ ચંડાલણી ! તું બાજુ થઈ જા ને કારણે હું બ્રાહ્મણ હું તેમજ વેળી દેવપૂજાથે ગમન કરું છું માટે તારે પડછાયો લેવો તે અહને યોગ્ય નથી. હવે ચંડાલની જાત સામાન્યપણે પણ જરા ટિખળી તે હોય છે ! તેમાં વળી ભટ મહારાજાએ હુકમ ફરમાવ્યું. તે સાંભળી ચંડલડ્ડીએ જવાબ આપે, શું આ આખો મા તમારી છે ? કે જેથી તમે આટલો બધો હુકમ ચલાવે છે? છાનામાના બેલ્યા ચાયા સિવાય જવું હોય તો ચાલ્યા જાઓ? આ રસ્તા પડે છે. હું તો કાંઈ બાજુ ખસવાની નથી કારણ રસ્તો સરકારી છે તેમાં તમારે તથા હાર સરખેજ હક છે. તેમ તમે પણ માણસ છે ને હું પણ માણસ છું. તમે તમારા કાર્યના માટે ગમન કરે છે અને હું મહારા કામે જાઉં છું. હું કયાં તમને અડકી છે જેથી તમે આટલા બધા મીજાજપૂર્વક બેલો છે. ઉપરોક્ત ચંડાલનું
Page #6
--------------------------------------------------------------------------
________________
૨ ૬૪
બુદ્ધિપ્રભા.
બલવું શ્રવણ કરતાની સાથેજ પંડિતજી મહારાજ તે એકદમ એવા ગુસ્સામાં આવી ગયા કે પોતાને ન ઘટે તેમજ ને શોભે તે પ્રકારની વાણીને ઉપયોગ ચંડાલણીના ઉપર કરવા માંડે ( ગાળો ભાંડવા માંડી છે તેમજ વળી ઉછળી ઉછળીને પેલી ચંડાલણીને મારવા દોડવા લાગ્યા છતાં પેલી ચંડાલ તે જરા માત્ર પણ પાછી હડી નહિ. અને બ્રાહ્મણની સાથે પોતે પણ લાગુ યુદ્ધ ચાલુ જ રાખ્યું. બ્રાહ્મણ અને ચંડાલણીનું ઉપરોક્ત યુદ્ધ શ્રવણ કરી તત્ર ઘણાં માણસે એકઠાં થયાં. કારણ તમાસાને તે નહિ. પુનઃ એકત્ર થએલ મનુષ્ય તરફથી ચંડાલણીને પૂક્વામાં આવ્યું કે તું કેમ બાજુ ખસતી નથી ? ત્યારે તેણે ઉત્તર આપે કે હું શું કામ બાજુ ખસું ! આ જે મહને ગાળ દે છે તથા મારે છે તે તે હારે ધણી છે. ઉપરોક્ત વચન શ્રવણ કરતાની સાથે એકત્ર થયેલ જનોને હૃદયમાં ધણુંજ આશ્ચર્ય થયું. પશ્ચાત્ ચંડાલણીના વાના ગુઢ રહસ્યને ન જાણનારા એવા પિતા બ્રાહ્મણના જ્ઞાતિજનોએ તેને સ્વાતિથી દૂર કર્યો, ત્યારે બ્રાહ્મણે પૂછયું; ભાઈ! મહારે અપરાધ શું? ત્યારે જવાબ મળ્યો જે તું તો ચંડાલણને ધણી માટે ચંડાલ છે તેથી અમારી જ્ઞાતિમાં હારું કામ નહિ, ચાલ જલદી દૂર જ ? બ્રાહ્મણે જવાબ આપ્યો કે મારા મહેરબાન સ્વાતિ બંધુઓ ! હું જરા માત્ર પણ ચંડાલણ સાથે મારો ધર્મ ચૂક્યો નથી. ત્યારે જ્ઞાતિજને બોલ્યા: જે હારું કહેવું સારું હોય તે હજારે માણસ મંચે તે ચંડાલણ તે પ્રમાણે છેલે ખરી. માટે અમે હારું કહેવું કદાપિ માનવામાં નથી. જ્ઞાતિજનેના તરફથી તિરસ્કાર થએલા બ્રાહ્મણે સત્ય ઈસાફના માટે કોર્ટનું શરણ લીધું. કોર્ટ બ્રાહ્મણની-જ્ઞાતિ જનની તેમજ ચંડાલાણીની જુબાની લીધી. તેમાં ચંડાલીએ એવાં તાન ભય વચને પૂવૈક જુબાની આપી જણાવ્યું કે હું બ્રાહ્મણ સાથે કોઈ પણ રીતે ખરાબ રીતે વર્તિ નથી તથા તે મહારી સાથે પણ દુષ્ટ રતિ વચો નથી, છતાં હું તે વખતે મ્હારે ઘણું કહ્યા તેનું આ પ્રમાણે છે. સર્વે જ્ઞાતિજનો એમ કહે છે કે ક્રોધ એ ચંડાલ છે. અને તેજ કેલ ચંડાલ તે વખતે આ બ્રાહ્મણના શરીરમાં પુર રાધી ભરાયે હતો, તેથી તેમને અયોગ્ર વચનો ઉચ્ચારતા હતા તથા મારતો હતો. તે તે ક્રોધ ચંડાલ ને હું ચંડાલણ એની સ્ત્રી ખરી કે નહિ? અને તે કેધ ચડાળ મહારો પતિ ખરી કે નહિ? તેનો વિચાર તમે સર્વે જેને પોતે જ કરશે ! ઉઘરાક્ત અંડાવણીનાં વાક શ્રવણ કરી-જ્ઞાતિજને શાન્ત થયા અને ઘણું સુજ્ઞ જેનેએ ક્રોધને ત્યાગ કર્યો. પશ્ચાત્ ચંડાલણ પણ ચાલી ગઈ સારાંશ એ છે જે ભણગણુ પંડિત કહેવાતા જન પણ ઉપરોક્ત બ્રાહ્મણની માફક ક્રોધને તાબે થાય છે અને આખરે પશ્ચાત્તાપને પાત્ર બને છે માટે જ્ઞાની અને એ કંધને સર્વથા ત્યાગ કરવો જોઈએ. કારણ કે ધ એ લોભને તથા કામનો સગો ભાઈ છે. અને એવા કેને તાબે થનારા ગમે તેવા જ્ઞાની હોય તો પણ તેનું જ્ઞાન કંઈ પણ કામનું ગણાતું નથી. તેના ઉપર એક સત પુરૂષનું વાકય છે કે. ઘરને વધારનારો અને સર્વ દોષને પોષણ કરવામાં પ્રવીણ એ મનુષ્યમાં જે કોધ હોય છે તે પછી મુખ કમળને બચાવનારા ધ્યાથી શું થયું ? તેમજ જીતેંદ્રિય થવાથી શું થયું? ઈછા તજીને સરિરાવનારા તપ કરવાથી શું ? નાના પ્રકારનાં પુસ્તકોનું પઠનપીઠન કરવાથી શું ? અને ફ્લેશ પૂર્વક વત્તા કરવાથી શું? અર્થાત ધધી જે પાપ થાય છે તે ઉપરોક્ત ઉપાયોથી ટળી શકતું નથી. વળી કહ્યું છે કે, કૈધે કેડ પુરવ તણું સંયમ ફળ જાવે, કેધ સહિત તપ જે કરે તે લેખે ન થા, કડવાં ફળ છે કેોઘનાં ઝાની એમ બેલે, સર્વ પ્રકારનાં પાપોને
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૩૫
પેદા કરનાર ધનું સેવન કરવાથી ઉપરોક્ત સ ગુણ નષ્ટ થઈ જાય છે. તેમજ સ્વહિતથી ચુકાવનારો એવો જે ધ રિપુ તેને સદા સર્વદા દૂરજ રાખવો એ જ્ઞાન પામ્યાનું ખાસ પહેલું લક્ષણ છે. ઉપર પ્રમાણે શાસ્ત્રકારોએ ક્રોધને ઘણેજ તિરસ્કાર આદિ પરિપમાં ગણિ કાદો છે. છતાં પણ તેના બે ભેદ પુનઃ રૂાનીનોએ પડયા છે. પ્રશસ્ત કોધિ તથા અપશત કંધ. એ બન્ને પ્રકારના કેપનું સ્વરૂપ સમજી અમુક પ્રકારની હદ સુધી જેની યોગ્યતાપૂર્વ જરૂર જાય છે તેવા પ્રકારના કોધને એકદમ ધિક્કાર તે ગ્યતાભર્યું જ કહેવાય. કારણ કે અનુભવ પરથી એમ અવબોધાય છે કે જ્યારે આપણે કોઈ પણ મનુષ્યને વ્યાજબી તથા પ્રમાણિકપણે કોઈ પણ પ્રકારના કાર્યને કરતો અવકિએ છીએ ત્યારે શું સ્વાભાવિક રીતે આપણને આનન્દ પ્રાપ્ત થયા સિવાય રડે છે ખરે? નહિ. તેવીજ રીતે નાલાયક વિશ્વાસધાતી અને દુર જનેના તરફથી જુઠું તેમજ જુલમભરેલું કે પશુ કર્ય આપણે અવલોકીએ છીએ ત્યારે શું સ્વાભાવિક રીતે આપણી લાગણી તથા દીલ દુઃખાઈ ગુસ્સો નથી ઉપજ ? ઉપજે છે. ઉપરોક્ત અનુભવ ઉપરથી સિદ્ધ થાય છે જે સકારણથી ઉત્પન્ન થતે ક્રોધ અમુક હદ સુધી જરૂર છે, તેમજ કંઇકને કંઈક પણ ઉપગને છે. આપણે વિચાર કરે કે એક નિર્દોષ અને અવાચક એવી ગાય કે જે જીદગી પર્યન્ત જગતના ઉપયોગમાં આવે છે અને સુવા બાદ પણ જેનાં ચર્મ તથા અસ્થિ ઉપગમાં આવે છે તેને કોઈ અનાર્ય દુષ્ટ હવા તૈયાર થયો હોય તે અવલોકીશ તમારા હૃદયમાં તે ગાયને બચાવવા માટે વિચાર નહિ થાય ? અને જયારે તે દુષ્ટને તમે મનાઈ કરશે અને તે નહિ માને ત્યારે શું તમોને કોધ નહિ થાય ? થશે જ. અને ગમે તે ઉપાયે બનતા સુધી તે નિરાપરાધિ ગાયને બચાવશો જ. આપણાં બાળ બચાં તથા આપણા હાથ નીચેનાં માણસો આપણા કુળના રીતરીવાજથી ઉલટાં ચાલતાં હોય અને તે ભલમનસાઇથી સમજતાં ન હોય તો શું તે પ્રત્યે તમે ગુસ્સો નહિ કરો? અને જે કદાપિ તેમ ક્રોધથી ડરી ખામોશ રહેશે તો તે વધારે ને વધારે નાલાયક બનશે તેના શું તમો કારણભૂત નહિ બને ? વિચાર કરો કે આપણે બુચ્ચાં પોતાની અનાનતાથી ઝેરને માલ પીવા તૈયાર થયાં હોય તેને પ્રથમ શાન્તતાથી સમજાવવા છતાં તેઓ ન માને તે પશ્ચાત શું કોધ કરી જોર જુલમપૂર્વક તે યા તેઓના હાથમાંથી તમે છીનવી લ્યો નહિ ? અને જો કદાચિત તે ખ્યાલો છીનવી લ્યો નહિ એ તે અજ્ઞાન બચ્ચાં તમારા દેખતાં તેનું પાન કરે અને મરણ પામે તો કેનાં બચ્ચાં જાય ? તમારા પિતાનાંજ. તેમજ આપણાં નાનાં તથા મેટાં સબન્ધી જેને બિમાર હોય અને તેઓ દવાનો ઉપયોગ કરે નહિ ત્યારે શું આપણે જ ભાર દઈને ધમકાવતા નથી? તેમજ બજારમાં આપણે ચાલતા હોઇએ અને તેવા સમયમાં જાનાદિક કરડવા તથા ગાય ભેંસાદિક મારવા આપણા ઉપર ધી આવે ત્યારે શું તેમાંથી બચવાને માટે આપણે ઉપર ઉપરથી પણ ગુસે દશવના નથી ? ત્યારે અને આપણે કેવા પ્રકારના કાંધને દૂર કરવો જોઈએ ? એ સવાલ ઉદભવે છે. તેના સમાધાનમાં જણાવવાનું જે ક્રોધ માત્રને ત્યાગ તે કરવાનો છે. પરનું પ્રથમ જે બુદ્ધિને બેટે માર્ગે જવાથી મોટું પરિણામ પ્રાપ્ત થાય છે તે તથા હદ પાર અને મર્યાદા ઉપરાન્તના ક્રોધના સેવન થકી આપણે ઘણું જ ખાવું પડે છે. એવા પ્રકારના કોધને જ્ઞાનીજનોએ અતિ નિષેધ્યો છે તથા નરકનું દ્વાર કહી સંબો છે અને કહ્યું છે કે ધન વ ર્ષ ૪ દિવસ એટલે કેપને ધારણ કરવાથી સારા કીધેલા કાર્યને પણ નારા
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૩૬
બુદ્ધિપ્રભા
થાય છે. તસ્માત કારણુત જ્ઞાની જનો એ આપણને એમ ફરમાવ્યું છે કે કોઈ દુષ્ટ જનના દુષ્ટ કાર્યને અવલોકી તેના ઉપર કેધ ન કરતાં ક્ષમાને ધારણ કરવી. અને તેમ કરવાથી દુષ્ટ જનનું દુષ્ટપણું આપણને કંઈ પશુ હરકત કરવા ભાગ્યશાળી બની શકતું નથી. જેમકે -
क्षमाधनुः करे यस्य दुर्जनः किं करिष्यति ।
अतृणे पतितोवन्हिः स्वयमेव प्रशाम्यति ॥ १ ॥ તુણરહિત જમીનમાં પડેલે અગ્નિ સ્વયમેવ શાન્ત બની જાય છે, તથાપિ જેમ તેનાથી કંઈ પણ નુકશાન થતું નથી તેમ જે પુરૂષોના હસ્તમાં ક્ષમારૂપી ધનુષ શોભી રહ્યું છે. તે પુરૂષને દુર્જને તરફથી જરા માત્ર પણ નુકશાન થતું નથી. ઉપરા કથનથી એમ નહિ સમજવું કે ખેટું, નીચ, અને નાલાયક કાંઈ કરનારના ઉપર પણ સમાજ કરવી, અને સર્વથા ક્રોધ નહિજ કરો. કારણ કે એમ કરવાથી તે દુષ્ટ ઉલટા સજજન જનોને પીડા આપી હેરાન કરે. માટે જરા માત્ર તે રૂવાબ રાખે જરૂને છે. કેમકે રાર્થિ स्वजनेदयापर जने शाठयं सदा दुर्जने तेभा पुनः शठं प्रति शाठ्यं कुर्यात्-54રિક્ત સૂત્રને અમલમાં મૂકી દુર્જનનેને મર્યાદા ઉલ્લંઘન કરતા અટકાવવાની ખાતર ઉપરથી દેખાડવા પુરતે કેધ યાને રૂવાબ ધારણ કરવો તથાપિ હદ ઓળંગી મર્યાદા બહાર ક્રોધને કદાપિ કાળે પણ જવા દે નહિ, તેમજ તેનાથી કોઈ પણ પ્રકારનું પાપકર્મ કરવું નહિ. અને તેને ઘણા લાંબા વખત સુધી મનમાં રહેવા માટે જગ્યા આપવી નહિ ઉપરેડક્ત પ્રકાના ક્રોધને લઈને શ્રમણ ભગવત શ્રી મહાવીર–વમાન સ્વામિના બે શિષે ભગવન્ત મનાઈ કર્યા છતાં પણ ગૌશાલકના સામે વાદમાં ઉતર્યા તેઓને ગોશાલે તે જેલેસ્યાના બળથી બાળી ભસ્મ કરી નાખ્યા છતાં પણ આરાધિક થયા છે. તેમજ સ્વામી તથા નમુચી પ્રધાનને નિબંધ પણ જગજાહેર છે. તે ઉપરથી સાર ગ્રહણ એજ કરવાને છે કે પરમાર્થ બુદ્ધિથી કારણવશાત ક્રોધ શેવન થાય છતાં તન્મય બની જવું નહિ. અને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની ખાતર જેમ બને તેમ ધિને ત્યાગવા પ્રયત્ન કર. એ સ્યાદવાદ વાદીને મત છે તે સર્વદા જયવતે વર્તે.
સુચના:-આ લેખ વ્યવહારટરિની અપેક્ષાએ લખ્યો છે.
न्हानां मोटां कर्तव्या.
લેખકઃ–પાદરાકરહિમાલય પર્વતમાંનો એક કણ એટલે કંઈ નહિ, મહાસાગરમાંનું એક બિંદુ એટલે કંઈ નહિ એ સત્ય છે. એક વસ્તુનો અનંત ભાગ એ વસ્તુની સરખામણીમાં કંઈજ નથી, પણ તેવાં અનેક કુણુ મળીને તે પર્વત થયે છે. તેવા અનેક બિંદુ ભળીને જ મહાસાગર બને છે, અને એવા અનેક અનંતમો ભાગ મળીનેજ એક વસ્તુ બની છે. તે આપણે કબુલ કરવું જ પડશે. અને તે જ પ્રકાર માણસની સુશીલતાનો અગર સદ્વર્તનને છે. નાનાં મોટાં અનેક સંસ્કૃ મળીને જ માણસનું વર્તન બને છે.
ગમે તેવા મનુષ્ય સાથે નમ્રતાથી લવું, કોઈ પણ માણસને સંતોષ આપવાને પ્રયત્ન કરો. કોઈ પણ માણસને બને તેટલી સાહ્ય કરવાની સંધી સાધી લેવી, કોઈ પણ
Page #9
--------------------------------------------------------------------------
________________
ન્હાનાં મોટાં કર્તવ્યો.
૨૩૭
માણસ સાથે હસીને મીઠાશથી શાંતિપૂર્વક વાત કરવી. એવા એગ નાના મોટા રા મનુOોને વારંવાર આવે છેજ. તેનો ઉપયોગ યથાગ્ય રીતે કરવો તે જ સર્જન છે. એવા પ્રસંગે અલ્પ આવે છે ને તેમાં કંઈ ઘણું મહત્વ સમાયેલું હતું નથી પરંતુ તેમાંની અડચણોને લીધે તેની યોગ્યતા વૃદ્ધિગત થાય છે. બીજાઓને માટે અડચણ વેઠી લેવી, કિંવા બીજાના સુખ માટે પોતાના સુખની ગુપ્ત રીતે ભોગ આપવો એનું નામ મોટાપણું કહી શકાય. એકાદ હમાલને બોજો ચસ્થામાં સહાયભૂત થવું ને તેને હાથ ૫. એકાદ રડતા બાળકને છાને રાખવાની કોશીષ કરવી. એકાદ વસ્તુ આપણું નુકશાન થયું છતાં પણ ન ડગમગવું. કામ-ક્રોધાદિકના સખ્ત આવેશમાં આવે તે પણ તે ને ગાંડવું. ગમે તે થાય–આકાશ પાતાળ એક થાય તે પણ સત્યનો ત્યાગ ન કરવો. પિતાનું માન-દ્રવ્ય અને શારીરિક કષ્ટના ભાગે પણ ફરજથી વિમુખ ન થવું એનું જ નામ મોટાપણું ! તેનું જ નામ પ્રસૂતા !
અલબત તેમ કરવામાં શ્રમ પડે છે, કષ્ટ પડે છે, પિતાના સુખ સગવડ અને દ્રવ્યના સ્કૂલ બેગ આપવા પડે છે પણ આ જગમાં શ્રમ સિવાય સિદ્ધિ પ્રાપ્તિ કદાપી પણ થતી જ નથી. અને કષ્ટ સિવાય મોટાઈ કદી પણ મળવાનીજ નથી. કારણ શ્રેમ એ કાર્ય સિદ્ધિનું મૂળ છે. અને કષ્ટ એ મેટાઇનું મૂલ્ય છે. ને મૂલ્ય આપ્યા વિના માલ મળતોજ નથી. આ નિયમ અખિલ વિશ્વમાં અપ્રતિબદ્ધ ચાલી રહ્યા છે. એટલાજ માટે આપણું નિત્યકોમાં પણ પગલે પગલે શ્રમ કરીને અને કષ્ટ સેવીને પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા કટિબદ્ધ થવું જોઈએ.
રાજ હરિશ્ચંદ્ર સત્યને ખાતર વિશ્વામિત્રને રાજ્ય ન આપ્યું હોત ને માત્ર જ જુડું બોલ્યા હત તો કોઈ મારી નાખનાર નહતું. રામચંદ્રજીએ પિતૃ આના ખાતર વનવાસ ન સ્વિકારતાં રાજય ગ્રહણ કર્યું હોત તો તેમને કોઈ કાઢી મુકનાર નહતું. દેવતાઈ વિલાસ વૈભવ ત્યાગ કરી દિક્ષા ન લેતાં મહાવીર સ્વામી ભગવાન સંસારમાં જ રહ્યા હતા ને ભયંકર પરિસહ ન સહન કર્યા હતા તે તેમને કઈ પુછનાર નહતું. સ્થૂલિભદ્ર, ધન્ના, શાલિભદ્ર ને ગજસુકુમાલ જેવાં શ્રાવક રત્નો જે પરિસહ સહન ન કરતાં નિરાંતે દિવ્ય વિલાસ ભોગવ્યા કરત તો તેમને કંઈ દુ:ખ નહતાં પણ રે ! ફરજ ને ઉષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ માટે તો તેઓને તે કરવાની ખાસ આવશ્યકતા હતી જ. શ્રમ ન લેવાય તે સિદ્ધિ કપથી ? માટે જ શ્રમ-કછ–આત્મભોગને સહન કરવું એ જે શાણું અને સુજી છે તેમની નજરમાં આપણે માટે સારો અભિપ્રાય મેળવ એ કંઈ બહુ કઠણ નથી. કારણ તેમને સારાસાર વિચાર હોય છે, અને તેમનાં મન મોટાંજ રહે છે. ચોર કે લુંટારા હોય છે તેમનામાં પણ ખરા બેલાનું વજન વધારે હોય છે. માટે આપણે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, ગમે ત્યાં હાઈએ, ગમે તેની સાથે એ પણ આપણે તે આપણું મનોદેવતાની અનુજ્ઞા પ્રમાણે નીતિથીજ વર્તવું જોઈએ એનું પરિણામ શ્રેષ્ટ આવ્યા સિવાય રહેવાનું જ નથી. લક્ષ્મિવાન કે બળવાન અગર પંડિત સાથે મૃદુતાથી માયાળુપણે ને સત્યનાથી વર્તવું અને ગરીબ, હલકા, અભણ, કંગાલ કે નબળા સાથે તેથી વિરૂદ્ધ વર્તવું એ કર્તવ્યથી વિમુખ થવા સરખું બલકે કર્તવ્યનું ખુન કરવા સરખું જ સમજવું. નાનામાં નાનું કુતરું કે બીલાડું, બાળક કે પંખી કહે તેની સાથે તેને પરિતાપ ઉપજાવે તેવી રીતે વર્તવાને, તેને નુકશાન થાય તેવી રીતે વર્તવાને યાતો નીતિ નિયમથી ઉલટી રીતે વર્તવાને તેમને શે હક છે વારૂ? અમે તા એટલે સુધી વધીને કહીચે છે
Page #10
--------------------------------------------------------------------------
________________
૨ ૩૮
બુદ્ધિપ્રભા.
પુષ્પ પાંખડી માં દુભાય !
નવરની ત્યાં નહિ આજ્ઞા સર્વ જીવનું કરિ સુખ !
મહા ધીરની શિક્ષા મુખ્ય ! ” અહા ! કેવી વિશાળ દરિયાળી નીતિનિયમથી ભરપુર શીખામણ? જયારે પુષ્પ પાંખડીને દુભવનાનો નિષેધ કરવામાં આવે છે તે મનુષ્ય, પશુ, પંખીને દુ:ખ દેવાનો નિષેધ આપોઆપજ થઈ જાય છે. પશુ કે પશુ જેવા મનુષ્ય આપણી સાથે નીતિથી ન વર્ત માટે આપણે પણ તેનાજ જેવું વર્તન તેના પ્રત્યે રાખવું એ અગ્ય છે, કારણ સારાસાર વિચાર કરવાની શક્તિ આપણુમાં છે જે તેનામાં નથી તેથીજ મનુષ્ય પશુથી શ્રેષ્ઠ ગણાય છે. માટે અન્ય પ્રત્યેની આપણું કરજ યથાતથ્ય રીતે બનાવવી એજ સદ્વર્તન યાને કર્તવ્ય ગણાય. એ સિદ્ધાંતો સિવાય કદી પણ સિદ્ધિ છે જ નહિ. પિતાના પશુને માટે, દેશને માટે કે પિતાના રાજ્યના બચાવને ખાનર હજરો શરાઓ શીર હસ્તાં હસ્તાં કપાવે છે ! શું તેઓને પિતાનાં જીવન વહાલાં નથી? છેજ ! પણ યશ ને સિદ્ધિ પ્રાપ્તિ તેમના જીવન કરતાં વધુ મોંઘી છે ને સિદ્ધિનું મૂલ્ય! દાદાન તથા પ્રાસંશયવાળા શ્રમજ છે. એ મૂલ્યથી તેઓ યશ પણ કરે છે--ક કે ખરીદે છે. તેવી જ રીતે સદ્વર્તનશાળી થવા માટે ને ફરજ બજાવવા માટે પ્રત્યેક નાનાં મોટાં કર્ન અવશ્ય કરવાં જ જોઇએ ને તે કર્તવ્યના પરિપાલન માટે શ્રમ ને કષ્ટ વેઠવાં જ જોઈએ. કારણ કર્તવ્ય પરિપાલનનું મૂલ્ય શ્રમ ને કષ્ટજ છે.
આ સઘળાનો આરંભ બીજા સગુણોની માફકજ નાનાથી જ થાય છે. માÖિવસ ઓફ વૉટર નામના દલિશ સરદારે આરંભમાં ચુલા પર ઉકાળવા મુકેલા પાણુના વાસણપરનું ઢાંકણ–અંદરના બાફથી ઉછળતું જોયું. તે પર પુષ્કળ મોટા માણસોએ પુષ્કળ વિચારો કર્યા અને પરિણામે હાલમાં અસ્તિત્વ ધરાવતાં પ્રબળ રાક્ષસી વરાળય, ઈજીને મેજુદ છે. આ જ પ્રકારે માનસિક શક્તિની વૃદ્ધિનો પણ છે.
આપણા ઘરના નાના માણસે કિંવા ચાકરે આપણી અવજ્ઞા કરી હોય તે સહન કરી જવાની ટેવ પાડવી એ જ મોટાં મેટાં અપમાન સહન કરવાના સામર્થનું બીજ છે. તે બીજ સંભાળવું જોઈએ. સહજ ક્રોધ આવવા મેડતાંજ દશગણી દરેક કામ કસ્તાની ટેવ પાડવી એ ભવિષ્યનાં અનેક કંધનાં પરિણામથી થનારા અનર્થ અટકાવવાનું બીજ ગણી શકાય. આપણું દુર્ગણે આપણાથી સમજાય છે. તે ત્યાગ કરવાને દ્રઢ નિશ્ચય કરવો જોઇએ અને તે માટે આપણને જે મૂલ્ય ખર્ચવું પડે તે ખર્ચવું જ જોઈએ-એકદમ ખર્ચવું જોઈએ. તેજ પ્રમાણે કર્તવ્યથી વિમુખ કરનાર વિચારો-કાર્યોને સાધનોને ઠેકાણે કર્તવ્ય પ્રતિપાલન કરવામાં મદદ કરનાર વિચારે-કાર્યો–ને સાધન સંગ્રહવા એ કર્તવ્ય પ્રતિપાલનનાં સામનાં બીજ સમજવાં ને તે બીજ ગમે તે મૂત્યે પણ તાબડતોબ ખરીદવાં જ જોઈએ.
બીજાનાં કૃત્યે જોઈને તે પરથી આપણે તેના વર્તન સંબંધી અભિપ્રાય બાંધીએ છીએ, તે જ પ્રમાણે આપણું કૃત્યો ઉપરથી આપણું વર્તન સંબંધી લોકનો અભિપ્રાય બંધાવાને છે. તે હમેશાં લક્ષ્યમાં રાખવું જ જોઈએ. પછી ભલે તે રાજાનો અભિપ્રાય હોવા રંકને છે. મોટા પંડિતને હો કે અક્ષર શત્રનો હોય ! સારાને સારું કહેવું ને ખેટાને બટું કહેવું એ ઘણું કરીને સર્વ માન્ય નિયમ છે માટે આપણા માટે અભિપ્રાય સારે કરાવવા માટે જ આપણુ કૃત્યો છે રાખી ઉત્તમ વર્તન વર્તવા પગલે પગલે નવાન થવું એજ કર્તવ્ય ગણાય.
Page #11
--------------------------------------------------------------------------
________________
માતા પિતાની ભક્તિ,
माता पितानी भक्ति.
*
(લેખકઃ—શાહ દલસુખભાઈ ગિરધરલાલ માણેકપુર) || ન માતુ: વતંત્રસમ્
અવગુણુ એકે નવ ગણ્યા, પ્રીતે પાળ્યાં લા; માત પિતાને પાળવાં, પછી તેમાં રો પડે,
*
#
***
*
謝
ખરા દિલની ખાંતથી, પ્રીતે માત પિતાય;
કર ચાકરી આકરી, ભવમાં કૈમ ભૂલાય.
眠
*
*
*
માબાપની સુક્ષ્મા એ બ્રહ્મચારીના
બનને એક ભાગ ત્રો નેએ, ઘરનાં તે મા
અને બાપના આનંદ તથા ાયનું કારણુ હાવા બેઇએ; અને તેણે તે આપેલા શરીર
થકી તેમની સેવા કરવી ોઇએ.
( હિન્દ–આઇડિઅસ, )
*
૨૩૮
܀
收
વિવેકી વાચકવૃન્દ્રે ! આપણને ઉત્પન્ન કરી, પોતે ઘણા પ્રકારનાં કષ્ણ સહન કરીને સુખી જીંદગીમાં મૂકનાર આપણાં પૂષ માતપિતાએજ છે. માતપિતા પોતાની ખાણીવસ્થાથી તે વૃદ્ધાવસ્થા પર્યંત પોતાના પુત્ર પર જેવા નિમેળ પ્રેમી સ્નેહબાવ રાખે છે, તેવા ખીન કાઇના અંશ માત્ર પણ તેા નથી; તેથી તેઓની સેવા-ભક્તિ કરી તેમને સુખી કરવાને આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ તેણે તેમના અનુષ્ય આભારતે બદલો કાઇ કાળે વળવાને સમર્થ છેજ નહિ અને થ્રી પણ નહિ. માતાપિતાના જે હૃદયને પ્રેમઅંકુર કુદરતે ખીજા કાને સમર્પ્સ નથી, આપણે જ્યાી તેના ઉદરે જન્મ ધારણ ફર્યાં ત્યારથીજ આપણુ માટે તે ઘણી નતનાં દુ:ખો સહન કરતાં આવ્યાં છે, અને જીંદગી સુધી પોતાના બાળકોની લાગણી માટે સહન કરીજ ફરે છે. તેમાંથી તેઓ કાઇ કાળે મુક્ત થતાં નથી, તેથી તેને બદલે વાળવાને માટે આપણે હંમેશાં તન, મન અને ધનથી ખરા અંતઃકરણથી તેએની ભક્તિ કરી પૂજ્ય ભાવે માનની લાગણીથી વર્તવું જોઇએ, આપણને જેઓએ ઉત્પન્ન કર્યા; ઉત્પન્ન કર્યા પછી ઉછેરવામાં દુર્ગંધાદિકના દુઃખા પ્રેમની લાગણીને લઈ સહન કર્યા, બીનેથી સુકે સુવાડી પોતે ભીનામાં સુતાં, બાળકના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થયાં. ઉમ્મર વધતાં વિદ્યાભ્યાસ કરાવવાને પુરતી મહેનત લઈ આગળ જતાં પોતે ઘણાં ફો સહન કરીને પ્રાપ્ત કરેલી મિલકત આપણા સુખને માટે વગર આનાકાનીએ પ્રેમથી સાંપી તે માતાપિતાએ પ્રત્યે આપણો સ્વાર્થ સધાઈ ગયા એટલે તિરસ્કારની નજરે જોવું અને તેમની લાગણી દુ:ખાય તેવું વર્તન રાખવું તે કેટલું બધું ધિક્કારપાત્ર અને અજ્ઞાનતાને નમુનેા છે, તે સુન વાંચી જ ખ્યાલ કરી શકશે? તેમ આપણા પર કરેલા ઉપકારને બદલે આ ભવમાં તે શું પરન્તુ . બીજા ભવામાં પણ પૂર્ણ થઈ શકે તેમ નથી. આપણુને સુખ આપવાને માટે જેણે પેાતાનાં સઘળાં સુખેનો ત્યાગ કર્યો છે તે વે તેવે પરોપકાર કહેવામજ નહિ, આપણો ખરૂં સુખ આપનાર તેજ છે; તેને ભારે આડમ્સ
24
*
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૪૦
બુદ્ધિપ્રભા.
બેસ્ટ એ કહ્યું છે કે “મનુષ્ય યા પશુ પક્ષીની જાતને મોટામાં મોટું સુખ બાલ્યાવસ્થાથી જ આપનાર પિોતાનાં માતા અને પિતા છે” માંટે હમેશાં શુભેચ્છા રાખવી કે ““માને વધ: પિતા મત્ત માતાજૂ હે ઈશ ! અમારાં માતાપિતાને તું મારીશ નહિ.” કારણ કે "मातृहीनानां न कि चित्सुखस्ति"
બધુએ ! આપણું પૂજય માબાપે એ સ્થિતિ દાતા, જન્મદાતા, અન્નદાતા, આરેગ્યદાતા, અને મોક્ષદાતા હોવાથી તેઓ બીન સર્વની અનંતગણ ભક્તિને લાયક છે, કેમકે તેઓને પ્રેમ આપણે પર અવર્ણનિય છે. દુનિયામાં સર્વ વંદન કરતાં પ્રથમ વંદન પણ સર્વ તેનેજ કરે છે. ત્યારથી જ વંદનની શરૂઆત થાય છે, એમ કહીએ તે વાસ્તવિક છે. દુનિયામાં આપણી હાજરી હેવી તે એ બંને પવિત્ર મૂર્તિઓનેજ પ્રતાપ છે. સઘળી સૃષ્ટિની ઉત્પત્તિજ માબાપથી છે. ઋષભદેવથી તે મહાવીર પર્યંત તીર્થકરે, ભરત જેવા ચક્રવર્તીઓ, વિક્રમ, ગેજ, શાલિવાહન વિગેરે પરદુઃખભંજન રાજાએ માધ, કાલિદાસ વ્યાસ વિગેરે કવિરાજે, રામ, પરશુરામ વિગેરે દેવાંશી પુરૂ, ધનંતરી, વાગભટ્ટ, ચરક વિગેરે વૈધે, ન્યૂટન, ભાસ્કરાચાર્ય વિગેરે ગણિતશાસ્ત્રીઓ, વસિટ, કપિલ અને ગત્તમ વિગેરે મહાભાઓ યા ધર્માત્માઓ તથા જગતમાં આજે મહાન પદે ગણાતા ધર્મસ્થાપકે, વિજેતાઓ અને શેકેની હયાતી એ નિર્મલ નામે (માતા-પિતા ) ને જ આભારી છે, જગતમાંની બધી વિધા, શોધે, કારીગરી, કળા, તો, સાધન, કાયદાઓ વિગેરેમાં માબાપજ પ્રથમ દરજજે છે. એ બન્નેજ આખા જગત માટે કહીએ તે જગત જનની છે, માબાપોએ સંતાન સુખવાળા થવું, એ પણ એમનાજ અનેક સતનું ફળ છે, એ ફળને માટે તેઓએ આ ભવ અને પરભવમાં અનેક સત્કર્મો કર્યા હશે. અનેક મુશ્કેલીઓ ઉઠાવી હશે, આ જન્મે કે પૂરવ જન્મ ધણાં વૃત, દાન, દયા, સતિષ વિગેરેમાં મસ્ત રહ્યાં હશે, એ સર્વના ફળ તરીકે સંસાર મુખમાં સંતાન એ એક સુખપ્રાપ્તિરૂપ ગણાય છે. આથી તે પણ આપણે તેમના જ આભારી છીએ; જો કે સંતાનની ઉત્પત્તિ સુખદાયક છે કે, દુઃખદાયક છે, તેનો નિશ્ચય નથી. ઘણાખરાઓ સંતાનથી સુખને બદલે અત્યંત દુઃખને પ્રાપ્ત થાય છે. તે માબાપ જાણે છે, છતાં પણ તે નિઃસ્વાર્થ માતાપિતાએ પિતાની ફરજ, સંતતિની ખાતરે અત્યંત દુઃખ વેઠીને બજાવે છે, અને પ્રજા પ્રાપ્તિને માટે પોતાનાં અહોભાગ્ય સમજે છે તે સંતાન પ્રાપ્તિની ફરજ માબાપને બીજી બધી ફરજ કરતાં ઘણી જ કિષ્ટ, જોખમ ભરેલી અને ગ્લાનિયથી ભરપૂર છે, માટે તે ફરજ બજાવનાર બને પ્રેમી મૂર્તિઓ સદા સર્વદા વંદનિય, અર્ચનિય અને પૂજનિય છે.
यं मातापितरौ केशं सहेते संभवे नृणां ।।
न तस्य निष्कृतिः शक्या कर्तुं वर्षशतैरपि ॥ १ ॥ બાળકના જન્મ સમયે માતાપિતા જે કલેશ સહન કરે છે તેને બદલે પુત્રથા સે વર્ષે પણ વાળી શકાય તેમ નથી. માટે
मातरं पितरं चैव साक्षात् प्रत्यक्षदेवताम् ॥
मत्वा गृही निषेवेत सदा सर्वप्रयत्नतः ॥ २ ॥ ગૃહસ્થ મનુષ્ય પિતા અને માતાને સાક્ષાત પ્રતક્ષ્ય દેવતા સ્વરૂપ માનીને સર્વ પ્રયત્નથી સર્વદા તેમની સેવા કરવી.
Page #13
--------------------------------------------------------------------------
________________
માતા પિતાની ભક્તિ.
૨૪૦
માતા અને પિતાએ આપણા માટે અનેક પ્રકારનાં કષ્ટ સહન કર્યા છે તેથી તેમની ખસ છગરથી સેવા-ભક્તિ કર્યા સિવાય તે ઋણમાંથી આપણે કદાપિ કાળે મુક્ત થવાના નથી. તેઓને આપણા પર અપાર ઉપકાર ગર્ભમાં ઉત્પન્ન થવા સાથે શરૂ થાય છે, ગર્ભાવસ્થામાં પણ માતાઓને આપણું સંરક્ષણ માટે અનેક જાતનાં ૫ધ પાળવાં પડે છે, અનેક પ્રકારનાં સુખ તજી દેવાં પડે છે. સંતાન નિરોગી, નિર્મળ, નિષ્કલંક, સંપૂર્ણ બુદ્ધિશાળી અને ધર્મશાળી થાય, તે માટે તેને પિષણકારક અનેક જાતના ખોરાક દુઃખ વેઠીને પણ ખાય છે. શુદ્ધ બાબતોમાં ધ્યાન રખાય છે. સત્કર્મો કરાય છે, તથા બો વખત આનદમાં. ધર્મધ્યાનમાં, સદાચરણ અને શુભ સંકલ્પમાં ગળાય છે, એ દરેક કાર્યમાં માતાપિતા અનેક શ્રમ વેઠી પળે પળે તનથી, મનથી અને ધનથી મદદ કરવામાં જરા પણ તક જવા દેતાં નથી. એ પ્રમાણે સંતાનના સુખની ખાતર આધિ, વ્યાધિ અને ઉપાધિ સંતોષમાં રહી સહે છે. તેથી એ નિઃસ્વાર્થ પ્રેમની ખરેખરી બલિહારીજ છે. તે પ્રેમને બદલે આપ
થી કોઈ ઉપાયે પણું વાળી શકાશે નહિ. વળી જન્મની પહેલી પળે અનેક આધિ, વ્યાધિ અને ઉપાધિમાં અનંતગણે વધારો થાય છે. અને આપણું પરના અપાર ઉપકારોમાં મોટામાં મેટ જ ત્યાંથી ભળે છે. બાળકની ખટપટ, મૂત્ર, વિષ્ટા, ઓરી, અછબડા, ધવરાવવું, ખાવા પીવાની સપ્ત પથ્ય, સુવાડવાનાં દુખે, બાળકના વિચિત્ર રોગ અને સાચવવા સંભાળવાની પીડા વગેરે ઉપાધિને થોડા રાજમાં પાર રહેતો નથી. આ ઉપાધિ જેણે અનુભવી છે, તેજ બરાબર જાણી શકે છે. આ સમયે આ ઉપાધિથી કંટાળી માબાપ તેને જંગલમાં મૂકી આવે, અથવા અનેક નાનાં નીચે બાળકને મારી નાંખવાનું કરે તો ખુશીથી કરી શકે તેમ છે, એ સમયે બાળક જીવે યા ન છે તેને તમામ આધાર એ માબાપ ઉપરજ છે. આ પ્રમાણે સંતાન ઉત્પત્તિ પહેલાં પિ ઘણુંજ ફિકરાં, સ્વતંત્ર, નિરૂપાધિમય તથા આનંદમસ્ત હતાં, અને હવે પૂર્ણ વ્યવસ્થામાં વધી ગયાં છતાં પણ માબાપ કોઈ પિતાના બાળક પ્રત્યે નાની વયમાં અસંતોષ જાહેર કરી જરા પણ દુઃખી થવા દેતાં નથી. પરંતુ તેને ઉછેરવાને માટે અનેક દુખોને સહન કરીને પોતાના બહાળા સુખને ભેગ આપે છે. પોતે બંધનમાં રહ્યાં ને પાળી પિછી પિતાની જાત વેચીને મોટાં કરે છે તે કેટલે બધે નેહભાવ કહેવાય? એક કવિએ કહ્યું છે કે –
જે આખા જગતમાં જગે જગ કરે, ન માબાપ સમ પ્યાર ક્યાં પણ જ; બહુ હેત આવે અને તે ટળે. પરન્તુ ન એ હેત ટા પડે; એ માતા ! એ માતા ! વહાલા ઓ તાત! ન તમ પ્યાર જે જગમાં જણાત ! ! !
માતાપિતાનું હેત તો અલૈકિક છે, પિતાના બાળક પર જે અનહદૃ પ્રેમ રાખે છે, તેના જેટલે બીજા કોઈ પર રાખતાં નથી. ઘરમાં ગમે તેટલી લક્ષ્મી અને રાજ્યસુખ ભોગવવાનું હોય તે પણ પુત્ર સિવાય તે સઘળાને તથા પિતાના જન્મને વૃથા ગણે છે, અને જ્યારે બાળક અવતરે છે ત્યારે જ પોતાના જન્મને સાર્થક થયેલ સમજી ઘગા પ્રારની
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૪૨
બુદ્ધિપ્રભા
હાડમારી ખમવા છતાં તેની લાલનપાલન કરી બરદાસ ઉડાવે છે. તે વખતે માબાપ સમજે છે કે, ઘણાં સતાનેા મેટાં થયા પછી માબાપને દુઃખી કરે છે, ક્ષણે ક્ષણે માબાપને વી તેજ દેખે છે, ભરણપોષણ કરતા નથી, તેમજ ઘણાં ચાકરી કરવાને બદલે અનેક ઉપાધિમાં નાખી હેરાન હેરાન કરે છે. ધણા પુત્રી એવા વ્યભિચારી–દુરાચારી થાય છે કે, તે કેદમાં જઈ વા ખીજી રીતે માતાપિતાની આત્મન, ધનના નેપ્રતિષ્ઠાના કાંકરા કરે છે, અને આ સતાન વખતે તેમાંનું પણ એકાદ હોય, એ વિગેરે ઘણું સમજે છે. છતાં તે અવગુણા તરક નિહ ખેતાં પૂર્ણ પ્રેમ, પૂર્ણ શ્રમ, અને પૂર્ણ ઉંમગથી લાલનપાલન કરી પેાતાની ફરજ કેવળ નિઃસ્વાર્થે તથા કેવળ પરમાર્થે બજાવે છે. જન્મથી પાંચ વરસ સુધીની ઉપાધિ સર્વ કરતાં વધુ છે, અને તેટલી મુદતની જે ખજવવાની માતાપિતા એને ધણી વિષમ અને કાણુ છે. આવા નિઃસ્વાર્થાષાને લીધે તેમને ઉપર અવર્ણનિય, અનુપમ અને અમાપ છે. તેથી તેએ સર્વ ઠેકાણે, સર્વે કામમાં, સર્વે સોગમાં અને સર્વે સ્થિતિમાં પરમ પૂજ્ય છે, હવે આપણે છ સાત વરસની ઉમ્મર બાળકની થયા પછીની સ્થિતિ પર આવીએ તો તે વખતે માતાપિતા એજ આપણા ખરા મહેતાજી અથવા માસ્તર છે. જુએ કે સ્કુલતા મહેતાજી તે એક વરસમાં ત્રણ માસ એ વેકેશનના, પર દિવસ રવિવારના, ૨૬ દિવસ અડધા બુધવારના, ચાળીશથી પચાશ દિવસ તહેવારવા એમ આઠ માસ જતાં માત્ર ચાર માસન સ્કૂલ ચલાવે છે તેમાં પણ માંદગી, વાહ, કારજ વિગેરે અવસર, ગૃહ પ્રસંગ, પરગામ બન યાદિના આલ્બમાં એ પંદર દિવસ બાદ ગણતાં સાડાત્રણૢ માસ નક્કી રહે છે. હવે આ સાડાત્રણુ માસમાં જ માત્ર પાંચ કે છ કલાક ભણાવવું, તેથી ખા વર્ષમાં માત્ર વીશથી બાવીસ દિવસ અખંડ ( ચાવીશ કલાકના દિવસ ગણતાં) મહેતાજીના સંસર્ગમાં આળક રડે છે. તે વીશ બાવીશ દિવસમાં કલાર્ક ક્લાકે વિચિત્ર વિચારો ખાસીયત શિક્ષક આવે તે પણુ પગારદાર, સ્વાથી, ઉપરની ટાપટીપવાળા, ભય ત્રાસના જોરવાળે હોય તે તે બાળકના ભવિષ્યની, વ્યવહારતી અને જદગીની તમામ ચિંતા માથે રાખનારે નજ હેય તે પછી બાળકનું વર્તન કેવું અધાય તે વિચારવા જેવું છે. જેની પાસે માળકાનાં મન ગવાય, જેને આળક ભગા યા ન ભણે, સુધરી યા બગડે તેની સાથે કંઇ લેવા દેવા ન ડ્રાય, કદાચ હાય ! પરિક્ષામાં કૈમ વધુ પાસ થાય તેને માટે યંત્રની માફ અમુક પુસ્તક ગેાખાવવામાંજ સાર્થક માનતા હાય, જે પોતે પણ ક્રોધી, વ્યસની, દરાચારી હાય, ત્યાં સ્કૂલમાંની બાળકની હાજરી અને ભણતર સ્મેક કારસ રૂપ, એક વેઠ જેવું હ્રદય તેમાં શું નવાઇ ? માત્ર વીશ આવીશ દિવસ કામ કરીને એક વર્ષને પગાર લેનાર વેટીઆ માતા ક્યાં? અને અખંડ પશ્ચિમથી ચવીરો ચોવીશ કલાક કામ લેનાર તે દેનાર, અખ પ્રસગમાંજ રહેનાર, પેાતાના વતથી અધિક ગણીને ખરૂં તત્ત્વ સોંપૂર્ણપણે આપનાર, પરમ પૂજ્ય સતૅનશાળી આપણાં માતપિતાએ કાં? વળી માબાપ જુઓ સ્કૂલ ચાલે કે ન ચાલે, સ્કુલમાં વેકેશન હા, તહેવાર હા કે ગમે તે છૂટી હા, તાપણુ પોતાના બાળકને માટે બાંધેલી ઘરરૂપી નિશાળ સદા સર્વદા ખુલ્લી રાખે છે. તેવી આપણા પ્રત્યે ઉપકાર દૃષ્ટિ રાખીને વ્યવહારનું અને અન્ય શિક્ષણ્ યાગ્ય રીતે હુમેાં આપ્યાજ કરે છે, તે માતાપિતાના ઉપકાર આપણાથી ભુલાયન શી રીતે ? તે વિચારવાનું છે.
વાંચક ! બાળક માંદું હાય, વિવાહ, કારાદિક અવસર હોય તાપણુ માબાપે ખોલેલી પ્રષી વમાં લીક ગેરહાજર રહેતું નથી. તેમજ માબાપતે પણ ખરા શિક્ષક તરીકેની
Page #15
--------------------------------------------------------------------------
________________
માતા પિતાની ભક્તિ.
૨૪૩
હમેશાં નિયમિત નોકરી આપવી પડે છે. જો કે ત્યાં રીતસર હાજરી પૂરાતી નથી, દંડ થત નથી, ફી લેવાતી નથી, અમુક જાતને સરસામાન કે પુસ્તકે જોતાં નથી. નિશાળમાં જેમ ભણતાં ભણતાં કયારે છૂટી મળે, કયારે રજાના દિવસો આવે કે ઘેર જઇને બેસી રહીએ. તેની અનેક પ્રકારની લાગણી રહ્યા કરે છે, તેવું આ માબાપરૂપી શિક્ષકની ઘર નિશાળમાં જરા પણ હોતું નથી. પણ સદા ત્યાં રહેવાનું જ મન વધે છે. તેથી ઘર તો ખરેખર આનંદના બગીચારૂપ નિશાળ છે. ત્યાં રહેવામાં ભય થતું નથી, મને બિલકુલ કચવાતું નથી અને કોઈ પણ જાતની છૂટી જેવી નથી. પૃથ્વીને છેડે જ બાળકને પર છે. આવી ઘરરૂપ નિશાળમાં માબાપ માસ્તરરૂપ, પોતાના બાળકને ઉત્તમ સદ્ગણ પુત્ર કરવા, અત્યંત વિધાવાન, કવિ, શાહુકાર, પરોપકારી કે હુન્નરી કરવા હસાડી રમાડીને અહનીશ પિતાની પાસે વિદ્યા, કળા, ધન અને અકલરૂપ તમામ ખાને જરા પણ સંકોચ વગર આપી દેવામાં લગારે ન્યૂનતા રાખતાં નથી. ઘરની, વ્યવહારની તમામ ક્રિયા આબેહુબ રીતે દેખાડે છે. લગ્ન, લોકિક આચારાદિકના પ્રસંગમાં તેમજ પિતાના આખા નિત્ય કર્મ-૩૫ ઉત્તમ આચરણથી એવું શિક્ષણ આપે છે કે, તેથી બાળક ઉત્તમ સુયરૂપ થાય છે. ઘરમાં અપાતા તમામ શિક્ષણ ઉપરાંત વળી માબાપરૂપ માસ્તર સ્કૂલમાં બાળક સુધરે છે કે નહિ, નબળો થતો જાય છે કે સબળે થતો જાય છે. પાસ થશે કે નાપાસ થશે તેની પણ પૂરતી ચિંતા રાખે છે. અને તેના માટે પિલા સ્કૂલના કામ ચલાઉ માસ્તર ( શિક્ષકને ) ભલામણ પણ કરે છે. પરંતુ માબાપરૂપ માસ્તરને ભલામણ કરવા કેઈ ગયા હોય એવું સાંભળ્યું કે જોયું નથી. આમ દરેક રીતે માબાપ બાળકોને પિતાના પ્રાણથી પણ અધિક ગણીને પિતાની બધી શક્તિ, આચરણ, વ્યવડાર, કળા, કારીગરી, આવડત, ચતુરાઈ અને સગુણે પ્રત્યક્ષ તથા પરાક્ષપણે અનુપમ શિક્ષણ દ્વારા આપે છે. તેની બરાબરી કરવાને કોઈ પણ સ્કૂલ, કોલેજ, ગુરૂકુલ કે બેગ સમર્થ નથી. વર્ષમાં માત્ર વીસ બાવીસજ બાળક સ્કૂલમાં રહે છે ને તે પણ અમુક વર્ષની વય થયા સુધીજ ! ત્યારે માબાપ કને તો જન્મથી તે જીદગી પર્યત જ્યાં સુધી તે હયાતી ધરાવતાં હોય ત્યાં સુધી પાસે રહે છે. અને પેલી સ્કુલ કોલેજ છેડયા પછી પણ ઘરરૂપ નિશાળનું શિક્ષણ તે ચાલુજ રાખે છે. કારણ કે માતાપિતા તે વખતે સમજે છે કે –
माता रिपुः पिता शत्र लो याभ्यां न पाठयते ।।
सभा मध्ये न शोभत, हंस मध्ये बको यथा ॥ ३ ॥ ભાવાર્થ-જે માતા અને પિતા બાળકને ભણાવતો નથી, તે બાળકને શત્રુરૂપ છે. કેમકે હંસના સમાજમાં બગલો ન શોભે, તેમ સજનોની સભામાં તેને બાળક શોભતો નથી. વળી માતાપિતાનું કર્તવ્ય છે કે –
लालयेत्पंच वर्षाणि, दश वर्षाणि ताडयेत् ।
प्राप्ते तु षोडशे वर्षे, पुत्रे मित्रत्वमाचरेत् ।। ४ ।। ભાવાર્થ –પુત્રને પાંચ વરસ સુધી લાડ લડાવવાં, દશ વરસને થતાં સુધી તાડન કરવું, અને સેળ વરસને થતાં તેની સાથે મિત્રભાવથી વર્તવું; કારણ કે જેમ માતાપિતા આપણું પ્રત્યે શુભેરછા રાખે છે તેની પેઠે જ તેમની સઘળી આશા પૂર્ણ કરવી તેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે –
Page #16
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
आशंसते हि पुत्रेषु, पिता माता च भारत । यशः कीर्तिमथैश्वर्य, प्रजा धर्म तथैव च । तयोराज्ञान्तु सफलांयः करोति स धर्मवित् ॥ ५ ॥
ભાવાર્થ:—પિતા અને માતા પુત્રને વિષે યશ, કીર્તિ, અશ્વર્ય, પ્રશ્ન, સંતાન અને ધર્મની આશા કરે છે, માટે જે મનુષ્ય પિતા માતાની તે આશા સકળ કરે છે તેજ ધર્મને જાણુનારા છે. (અપૂર્ણ.)
૨૪૪
अलौकिक गुफाओ.
(૧)
અમેરીકાના યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલ કેટક પ્રાંતમાં સમાથ” નામની ધા પ્રાચીન વખતની એક ચમકારી અલૈકિક ગુપ્તા છે. તેના જેટલી મોટી વિસ્તારવાળા ચુકા આ જગતમાં બીજા કોઇ ઠેકાણે હજુ સુધી કોઇના દેખવામાં આવી નથી, અત્યાર સુધીમાં તે ગુઢ્ઢા સબંધી જે જે તપાસ કરવામાં આવી છે, તે ઉપરથી જણાઇ આવે છે કે તે આશરે દશ ગાઉ ઉપરાંત લાંબી છે પરન્તુ પૃથ્વીની માંહે નીચાણમાં કેટલી ઉંડી છે તે હતુ સુધી કાર્ડના જાણવામાં આવ્યું નથી, તે ગુડ્ડામાં ઘણો અંધકાર હોવાના લીધે જેવા જ્વાની ાિ રાખનારે અંદર માટી ખત્તી પ્રગટાવીને સાથે લઇ જવાની જરૂ૨ પડે છે. તે ગુઢ્ઢામાં માંહે થોડુંએક ગયા પછી એકે અદ્ભુત ચમત્કાર વ્હેવામાં આવે છે, એક તરક વિલક્ષણ આકારના ચકિત કરનારા ઉત્તમ પ્રકારના થાંભલાઓથી ભરપુર મેટાં દીવાનખાના જેવા એરડા માલુમ પડી આવે છે, અને બીજી ખાજુએ રત્નજડિત્ર દેવળાના ભારા સરખા એરડાએથી તેના તેજના લીધે આંખે સ્થિર બની જાય છે. આ ગુફ઼ાની આંધણી ચક્રવ્યૂહ પ્રમાણે છે. અને તેના જુદા જુદા ભાગોનાં નામ જુદાં જુદાં પાડવામાં આવ્યાં છે. તેમાં એકનું નામ “રાક્ષસી ઘુમ્મટ ” છે. તે જોતાં આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. કારણકે આ હ્યુમ્મટ આશરે ચારશને ત્રીશ ફુટની ઉંચાઈમાં હોવાના લીધે તેને જોવા સારૂ ગમે તેટલી મેટી મશાલ સળગાવી હોય તે પણ તે ધુમ્મટની ટોચ સુધી ઉંચે નજર જઈ શકતી નથી, વળી આ ચુકામાં એક “ સ્ટાઇસ ” નામની મેટી નદી વહ્યા કરે છે, તેને ગ્રીક દંત કથાઓમાં ઇલેક અથવા નરકમાં કપેલી એક નદીનું નામ આપવામાં આવ્યું છે. તેજ નામ આ નદીને પણુ આપવામાં આવેલ છે. તે નદી ઘણી જગ્યાએ આડીઅવળી વહેતી હોવાના સબએ ભયંકર જણાઈ આવે છે. તેથી તેના પાણીમાં સઘળે ડેકાણે ચક્ચરિ થઈ જાય છે, ત્યાંથી આગળ જતાં એક મૃત સમુદ્ર ” નામનું ઘણું અને ચમત્કારી તળાવ રસ્તામાં આવે છે, આ આખી ગુફા કોઈનાથી પુરી જોઇ શકાતી નથી, પરન્તુ તેને થોડા પણ ભાગ જોતાં પણુ ચાર પાંચ દિવસ લાગી જાય છે.
t
(૨)
ટાલી દેશમાં ખાર્કના નામે શહેરથી ચાર ગાઉ પર આવેલા સાકા નામના ગામની નજીક ધા દરદોને નારા કરનારી એક ચમત્કારી શુકા છે. તે ગુડ્ડામાં ઘણી જગ્યાએ ખાદીક નાનાં આમાં છે તે બાાંમાંથી માહા તથા ધ્રાગણ માસમાં કઈ પણુ માણુસને ન કરડે તેવ
Page #17
--------------------------------------------------------------------------
________________
અલૈકિક ગુફાઓ.
વગર ઝેરના વિવિધ રંગના મોટા સાપો બહાર નીકળે છે, તે વખતે એ ગુફાની અંદર વિસ્ફોટક, રક્તપીત્તવાળાં અર્ધગવાયુથી જેના હાથપગ રહી ગયા હોય તે, ગરમીથી પીડાતાં રાકા અને સેવાના દરદીઓ તથા ભગંદર વગેરે રોગોથી પીડાતા માણસો ત્યાં જઈને બે કે સુઈ જાય એટલે તરત કેટલાક સાપ બાકમાંથી બહાર નીકળી દરદી માણસના સઘળ અંગપર લપેટાઇ જઇને પિતાની. લાંબી છો બહાર કાઢી બધા રેગવાળા ભાગ પર ચાટવ લાગી વનય છે, તેથી તેના લીધે દરદીને ઘણેજ પસીને વળે છે. એ મુજબ દરદી બે ત્રણ દિવસે કલાક બે કલાક ગુફામાં જઈને બેસે અને તે તેને ચાટી લે, એટલે આખ જન્મનું તે દરદ મટી જાય છે. આ ગુફામાં જે જે બાકાં છે તેમાંથી હમેશાં ઝીણે અને કોઈ વખત ભારે અવાજ જોરથી આવ્યા કરે છેઃ “દર નાશ કરવાને માટે કેવે કુદરતને ચમત્કારી પ્રભાવ! ... એવું કહેવાય છે કે, રોમનના એક સધળા અંગે સડ ગયેલા રક્તપિત્તવાળા દરદીએ આપઘાત કરવા નિમિત્તે પ્રવેશ કરતાં સાજો થઈ જવાને લીધે આ ગુફાને પ્રસિદ્ધિમાં આણી હતી; અને તેના પ્રતાપે હજારો દરદીઓ પિતાના અમાધ દરદોથી મુક્ત, આજે પણ થાય છે,
चमत्कारी फकीर.
દશ મહિના જમીનમાં દટાઈ રહેનાર ફકીરની નજરે જોયેલી
એક ખરી અને અદભુત વાર્તા ઈસ્વી સન ૧૮૩૮ માં મી, નવરેજછ ફરદુનજી જ્યારે પંજાબ તરફના મુસાફ રીએ ગયા હતા, ત્યારે તેમણે મહારાજ રણજીતસિંહની સમક્ષ લાહોરના દરબારમાં એક ચમત્કારી ફકીરને જોયો હતો. તેને હેવાલ તેઓ નીચે પ્રમાણે આપે છે.
એ ફકીર એક મહિનાથી તે બે વરસની લાંબી મુદત સુધી જમીનમાં દટાઈ રહેતો હતા, અને તેમાંથી પાછા જીવતે બહાર નીકળત. એ વાતની ત્રણ ચાર વખત લાહેરમાં અજમાએશ થઇ હતી, એ ફકીર એ નવાઈ સર ખેલ દેખાડવા પહેલાં પિતાની સઘળી તૈયારી કર્યા પછી, એક દિવસે મહારાજ રણજીતસિંહ તથા તેમના દરબારના નામીચા અમલદારો, એ અચરત સર તમાસો જેવાને આવ્યા હતા, તેઓની સામે એ ફકીર દટાએલો હતો. તેની ઉપજ-નીપજ આ પ્રમાણે થઈ હતી, કે તે ધણુએ દાટયાની પહેલાં પિતાના નાકનાં નસકોરાં તેમજ કાન અને શરીર પરના બીજા છે કે જે રસ્તેથી હવા આવાવ કરી શકે તે સઘળામાં મીણ દાબીને બંધ કર્યો, પણ તેણે પિતાનું મોટું ઉધાડું રાખ્યું હતું, અને પિતાની જીભને વાંકી વાળીને પિતાનું ગળું પણ બંધ કર્યું. પછી તેને ઉંચકીને એક કોથળામાં નાંખીને તેનું મોટું સીવી લઇ તે ઉપર મહારાજાએ પોતાની મહોર દાબીને તે કોળાને એક દેવદારની પેટીમાં મૂકીને તેને તાળું મારી તે ઉપર પણ મહારાજાએ પોતાની મહેર દાબી અને જમીનમાં ખાડો ખાદીને તેમાં તે પિટી મૂકી, તે ખાડાને મટેડું નાંખીને પૂરી નાંખ્યો. પછી તે ઉપર તરત જ સર્વના દેખતાં જવના દાણુની રેપણું કીધી, તથા આસપાસ ચોકી કરવા સારૂ પહેરે મેલે. એ રીતે આશરે દશ માસ સુધી એ ફકીરને ભયમાં દાટી રાખ્યા પછી મહારાજા પિતે તે જગ્યા ઉપર તેને બહાર
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૪૬
બુદ્ધિપ્રભા.
કાઢવા માટે ગયા. તે વેળાએ તેમની સંગાથે ઈન્ટરને રેસીડંટ સર સી. એમ. વેડ હિતે: તેઓની નજરે પેલી જમીન ખોદીને તેમાંથી પેલા ફકીરની પેટી બહાર કાઢીને તેનું તાળું ઉધાડયું, તે તેના પર મહારાજે જે મહારે દાબી હતી તે અનામત જોવામાં આવી. તે મહા મહારાજાએ પિતાને હાથે તેડીને તે ફકીરને દસ મહિને તેમાંથી બહાર કાઢ, ત્યારે તેની નાડી સર વેડ પતે જોઈ, તથા તેનું પેટ તપાસ્યું તે પરથી જોવામાં આવ્યું કે તેને દમ બંધાઈ ગયો હતો, તથા નાડી ચાલતી નહોતી; તેમજ તેને પ્રાણુ હોય એવું પણું માલુમ પડયું નહિ. પછી એક જણે તેના મેંઢામાં આંગળી ઘાલીને તેની જીભ છે વાળીને વાંકી કરેલી હતી તે સીધી કરી, તે વેળાએ તેનું કપાળ અતિશય ગરમ : હતું, પણ તેના શરીરના બીજા ભાગે શિતળ હતા. પછી તેના શરીર પર ગરમ પાણું રેડયું. તથા તેના કપાળ ઉપર એક ઉની રોટલી મૂકી, અને તેના નાક તથા કાનમાંથી મીણ કાઢયું, ત્યારે આશરે બે કલાકની વચમાં તે ફકીર પાછો આગળની પેઠે હોંશિયાર થઇને ઉભે થયો, તે જોઈ સર્વ લોક ભારે અચંબો પામ્યા; કારણ કે કોઇને પણ આવી રીતે દશ મહિના સુધી જોયમાં દટાઈ રહેવા છતાં પાછા જીવો નીકળશે એવી બિલકુલ આશા નહોતી. એ ફકીર આશરે ત્રીશ વરસની ઉંમરને એક રૂપાળા અને સહામણું ચહેરાને હતું, અને તે કહેતા હતા કે ગમે તેટલી લાંબી મુદત સુધી તેવી રીતે ભેચમાં રહી શકું છું. જેટલી મુદત તે ભયમાં રહી શકે છે ત્યાં સુધી તેના વાળ તથા નખ વધતા નથી, અને એવી હાલતમાં જે વેળાએ પડી રહે છે, તે વેળાએ તે ઘણુંએક સારા સ્વપનાં જુએ છે, તથા તેવા વખતમાં કશું ખોરાક કે પાણું તેના ખાવા પીવામાં આવતું નથી. વળી એ પરીક્ષા થઈ તેની પહેલાં ડોક્ટર નેકરી ગાદીએ ફકીરને બરાબર તપાસ્યા હતા. તેથી તે ધણો અચરજમાં પડયા હતા કે એ ફકીરે અન્નપાણી તથા શ્વાસ વિના શી રીતે એટલા બધા દિવસ ગુજાર્યા હશે; તેમાં પણ વળી અસ પાણે સિવાય તો ડું ઘણું નભી શકે, પરંતુ હવા સિવાય તે મનુષ્યથી એક ઘડી પણ જીવી શકાય નહિ; તો એ ફકીરને જીવ શી રીતે કયા સાથે હયાતી રહ્યા હશે તે ચમત્કારી માતા કોઈને પણ જાણવામાં આવી શકયું જ નહિ,
काव्यकुंज,
જીવન ,
[ હરિગીત] આવ્યા અહિ શા કામથી, શા પ્રેમથી, શા અર્થથી ? આવ્યા અહિં શા સાથી, શા મથી, શા કર્મથી ? આવ્યાજ હા ! વિદારવા દુઃખે કટુ દિન રંકનાં– આવ્યા નક્કી કર્તવ્યથી ! કરવા જનની સેવને ! સકીર્તિ ઝાંખી સુગંધવિણ સુમને સહુ પ્રસરાવતાં, માધુર્યવિણ શ્રમ કદિ મધુસ્વાદ એ ના ચાખતાં પ્રભુ પ્રેમીઓ પ્રભુમય બની આનન્દમાં સે નાચતા, ભૂ પ્રેમિઓ દીનમય બની જન સેવમાં સે અર્પતા
Page #19
--------------------------------------------------------------------------
________________
કાવ્ય
દુખીને,
એ છે.
ચાહ્યા નથી, સેવ્યા નથી, જાણ્યા નથી પોતાસમા, દીન રૃમાં દીધાં નથી—લીધાં નથી આશ્વાસને; જીવ્યા ભલે, ખેણા બન્ને,-આરામને નીય એશમાં, પણ દુખીની સેવા વિના આયુષ્યની મીાશ કર્યો ? જાણા કુરાન, સ્મૃતિભલે જેવા ચહે તે સ જીવા, ભૂપ્રેમીએ સેવક પરમાર્થમાં સ્વા‰જ જીવે; દીન પાપવા, દાન સેવવા, અધારને ઉર્જાસવા, ફલાણીએ સા યુગમાં નીજ આત્મને હોમાવતા. પરમાર્થમાં આનન્દ લે, કર્તવ્યમાં મંડયા રહે, જન સેવમાં સત્સંગનો ઉત્સવ લહે સૈા પ્રીતિયે; દીન સેવના ખતે ફરી તાર્યો કદિ કા દેશસેવા-દેવસેવા સા એજ છે ! હા જ્યારે રૂવે પામીવ્ઝથા, દુખીધા ચોધારથી, જ્યારે મરે રાગી ખતી, રૅક ઘણા ખાધાવિના; જ્યારે ઝુરે ગરિ ભલા ગરિબાઈમાં પૈસાવિના, એં દીનતી દીનતામહી સેવાતણી મીઠાશ છે. ચાહી ભલા સૌ દીનને, સા ભાઇને, પ્રેમે ગ્રહે! સા સેવના—દીન સૈવના ઉદ્દારો, સંસ્કારો, વાડો, લે પીડિતા ધણાં, રડતાં દુખે, વિલાપમાં દીન ગાળતાં. આવ્યા અહિ ઉદ્દારવા, વિકસાવવા સાર્કને, આવ્યા અહિં દેવાદય, અતિપ્રેમથી સાકાને; આવ્યા અહિં દીપ જ્ઞાનના દર્દીના વિષે પ્રકટાવવા, જન્મ્યા ઉડાડીને કકળતા ભાડું આશ્વાસવા. આવ્યા ની ભુલાવવા સ્વાદો કટુ દીન રાહી અને સેવી હુંદે છાતી પરે સા રાખવા; નિવૃત્તિ કે પ્રવૃત્તિ હા, સકામ કે નિષ્કામ હા ! હા દુખ કે સુખ હૈ ભલે સ્વમમાં સા સુખ છે. આવાસ છે પ્રભુક્તિના હૈ દીનજનના આત્મમાં, પૂજાય છે પ્રભુ મૂર્તિ સર્વે ર્કના આરાધને; સા દેશસેવા દેવ સેવા એજ છે! હા ! એજ છે ! કલ્યાણીએ સા યુગમાં દીન આત્મને ઉદ્ઘારવા. જીવન તો કલ્યાણના સન્દેશ આ પ્રેરાય દીનરકની આશિષષ્ઠી દીન હૃદય આ પૂજાય છે ! સુખીરહા! સ ંતાપ લ્યા ! પ્રભુ પ્રેમમાં પેર્યા રહે ! સઃ આત્મમાં નીજને જીવે તે પ્રેમથી ચાહ્યા કરે.
સૈા કેઇને, ઉમ ́થી; આત્મમાં,
રૅકના,
છે.
૨૪૭
ર
મ
૭
.
४
૧૦
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૪૮
બુદ્ધિપ્રભા
બ. (લેખક:-શાહ માણેકલાલ વાડીલાલ મુ. સાબરમતી.) આખું જગત તે સ્વર્ગને, મૃત્યુ અને પાતાલ સે; તે પ્રેમનાં ઝેલાં મહિં, ગુલ્તાન છે ઝુલવા સહ. સૈ રાકને સ રંક વળી સાં, જેગીને ભેગી બધા: તે પ્રેમના ઝરણું મહિં, આતુર છે ન્હાવા સલ. હા થી ઓ ના કુંભનું, અંકુશ તે અંકુશ છે; બ્રહ્માંડ સર્વ તણું ખરે, અંકુશ એકજ પ્રેમ છે. એ પ્રેમની ખાતર ખરે, તી સતી પ્રાણાહુતિ; એ પ્રેમની ખાતર ખરે, બટુકે જતા રહેલા મરી. એ પ્રેમની ખાતર પતંગ, દીવા મહિં જેને બળે; એ પ્રેમ ખાતર હાથીએ જે, જાળમાં જ દી પડે. એ પ્રેમ ખાતર જે મૃગએ, તીરને વલી ગણી; એ પ્રેમની ખાતર અલિ, અરવિંદભાં જાતા ભરી. એ પ્રેમની ખાતર ઘણાં કફની ધરી નીકળી ગયાં; એ પ્રેમની આગળ નહિં, માળિયને મોતી વધ્યાં.
प्रभुजीना पगले! (લેખક:-મી. હરી અમદાવાદ.) ચાલો, બહાલાં! પ્રભુ પગલે, દેડે, બહાલાં! પ્રભુ પગલે, ખેલ, વ્હાલાં! પ્રભુ પગલે,
પ્રભુજીના પગલે પગલે ! બેલે, બહાલાં! પ્રભુ પગલે, હસે, વહાલાં ! પ્રભુ પગલે, રડો, વહાલાં! પ્રભુ પગલે,
પ્રભુજીના પગલે પગલે ! ઉઠે, હાલાં! પ્રભુ પગલે, બેસો, વ્હાલાં! પ્રભુ પગલે, સુ, વહાલાં ! પ્રભુ પગલે,
પ્રભુજીના પગલે પગલે ! છોડે સંસાર પ્રભુ પગલે, લીએ સંન્યસ્ત પ્રભુ પગલે, કરે આમેહાર પ્રભુ પગલે,
પ્રભુજીના પગલે પગલે !
Page #21
--------------------------------------------------------------------------
________________
કાવ્યકુ જ.
૨૪૮
(લેખક:-આત્મન્ મુ. સાણંદ) કહ્યું તું માન જ્ઞાનીનું, અરે એ? આત્મના સંગી; કહ્યું હું માન સતિનું, અરે ! આત્મના રંગી. અને તે સંતને શરણે, રહીને આત્મ તારીશું; હૃદય ઈચ્છા વશી એવી, છુપાવું પણ છુપે નહિ તે. નમું વ્હાલા ગુરૂ પ્રેમે, મહા સગુણથી ભરિયા, બનું સેવક તમારો હું નથી તાર્યા વિના આરે. હૃદયની વાત સહુ જાણે, ગુરૂજી સવ મહારી તે; દયા દ્રષ્ટિ ગુરૂ આણી, ક્ષમા અપરાધ સહુ કરજો. અરે એ તત્વના સંગ, અને તત્વ આપીને; ઉગારો દુઃખ અગ્નિથી, ગુરૂજી જ્ઞાનથી મહારા. તમે તે જ્ઞાનમાં રમતા, અમે અજ્ઞાનમાં ભમતા; ઉઘાડે જ્ઞાન ચક્ષુને, બુદ્ધધિ જ્ઞાનથી મહારા.
प्रेम मुग्ध भ्रमर. લેખક:-મહેતા મગનલાલ માધવજી જેનબોર્ડીંગ–અમદાવાદ,
ભાનુ તણું ધવલ ત થકી વિકાસી, બેઠી હતી કમલીની અલિ રાહ જોતી; આ મધુપ તહિં એક નીશા ભરેલ, બેઠે જઈ કમલ ઉદરમાં છકેલ. ભેટે રમે ગમત ગોઠી કરીજ બગે, ચુંબી લઈ નીરખતો વીકસીત નયને; ધીમે ધીમે સફર પૂર્ણ કીધી રવિએ, અંતે છુ સરકી અસ્ત ગીરિની પુ. સંકોચી લીધી નીજ પાંખડીએ ત્વરાથી, જાણે નલિની અલિને નીજ હુંફ દેતી; બે છં તણું મધુર ગાન અલિ ચલાવે, ને તાળ દઈ નલિની હર્ષ થકી સુણે તે. રાત્રિ વીતી થઈ જશે ખીલતું પ્રભાત, ને સૂર્ય પૂર્ણ નભમાં કરશે પ્રકાશ; માર્તડના કિરણથી ખીલરોજ વહાલી, ત્યારે વિમુક્ત બની: જઇશ પ્રિયા કનેથી. આવા વિચાર રચા નીજ આત્મ સાથે, ભેગી રમે અમીત હર્ષથી પ્રેમ પા:
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૫
બુદ્ધિપ્રભા.
આવી ગયે. કમળ તે કુર એક હસ્તી, હા ! હા !! થયો ભ્રમર તે પરલોક વાસી. આશા રૂપી કમળ વિશ્વસરે વસે છે, ને માનવી મધુક મળે ફસે છે; છુટવા વિચાર કરતા શુભ કાર્ય સર્યો, માતંગ કાળ હતો બધી આશ તેવે. ભેળા કરી ક્ષક વૈભવને દૂરે તું, સતકાર્ય માળ મણકા ગણી રાત દી તું; કીરતાર કિર્તન મહિં પ્રભુતા ગણું તું, આરહ જે ઉદય પર્વત શૃંગ ઉંચુ.
सद्गुरु श्रीमद् बुद्धिसागरजी सूरिभ्योनमः
अष्ट प्रवचन माता.
(લેખક:-મુનિશ્રી અજીતસાગરજી-વિજાપુર) ચરમજીનરાજ શ્રીમણુ ભગવંત શ્રી મહાવીર પ્રભુજીએ ભવ્યાત્માઓના કલ્યાણ શ્રી ઉત્તરાધ્યન સૂત્રના ચઉવીસમા અધ્યયન મચ્ચે અષ્ટ પ્રવચનમાતા (સંચમની જનેતા )નું સ્વરૂપે વર્ણવ્યું છે તેનું અ યદુ કિચિત મમમયાનુસારે કથન કરવા આ લેખ લખવા પ્રવૃત્તિ કરું છું અને શરૂઆતમાં સર્વ પાઠક જનને જણાવું છું કે હસવત ગુણ ગ્રાહક બની ગુણનેજ ગ્રહણ કરશે.
હવે લેખ શરૂ કરતાં પ્રથમ શાસ્ત્રકાર મહારાજ અષ્ટ પ્રવચન માતાનાં નામ સ્થન કરે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ અષ્ટ નેમાં પ્રથમ સમિતિનું નામ તથા વ્યાખ્યા આ પ્રમાણે છે.
૧ ઈસમિતિ તેના ચાર ભેદ વિર પરમાત્માએ જણાવ્યા છે ૧ અવલંબન થકી ઈયો. ૨ કાળથકી ઈર્યા. ૩ માર્ગથકી પર્યા, ૪ યત્ન થકી ઈર્યા એવં ચતુર્ધા. તસ્મિન્નપિ અવલંબન ઈર્યાના ત્રણ ભેદ શાસ્ત્રકારે કથન કર્યા છે. જ્ઞાનાવલંબન. ૧ દશનાવલંબન. ૨ ચારિત્રાવલંબન ૩ ઇતિ. કાલથકી ઈર્યા તે જે સમયે જે કાલ વર્તતા હોય છે. માર્ગ થકી ઈર્યો તે કુપંથને ત્યાગ કરવો. યત્ન થકી ઈર્યા તેના ચાર ભેદ વર્ણવ્યા છે. તઘથા. વ્ય. ૧ ક્ષેત્ર. ૨ કાલ ૩ અને ભાવ જ એવું. હવે દ્રવ્યથકી યત્ના તે બસ તથા સ્થાવર સર્વ પ્રકારના માટે દ્રષ્ટિને સદુપયોગ કરીને ગામના ગમન કરવું. ક્ષેત્ર થકી યત્ના તે સાડા ત્રણ હાથ જમીન પ્રમાણે દષ્ટિ નાંખી ચાલવું, પરંતુ આડુંઅવળું જોતાં જોતાં ગમનાગમન કરવું નહિ. કદાપી કોઈ પદાર્થ જોવાની જરૂર પડે તે ઉભા રહીને જોવું, પણ ચાલતાં ચાલતાં નહિ, કાલ થકી યત્નાતે દિવસે ગમનાગમન કરવું તેપણ ઉપરોક્તરીત્યા. પરંતુ રાત્ર ગમન કરવું નહિ. કદાપિ રાત્રે ગામના ગમન કરવાની જરૂર પડે તે જમીન પૂજ્યા સિવાય પગ મૂકો નહિ. રાત્રિમાં–વડીનીત, લઘુનિત તથા વાયણ. પડિયરછ| વિનય વૈયાવગ્યાદિક કારણોના લીધે ગામના ગમન કરવું પડે તે ખાસ પગ તથા જમીન પૂંજ્યા સિવાય ગામના ગમન કરવું
Page #23
--------------------------------------------------------------------------
________________
અષ્ટ પ્રવચન માતા.
નહિ. બાવથકી યત્નાતે શબ્દ. ૧ રૂ૫, ૨ રસ, ૩ ગંધ, ૪ સ્પર્શ. ૫ વાણું, ૬ પુછણું, ૭ પરિપટણા, ૮ અણુપડા, ૯ ધર્મકથા, ૧૦ એ દશ બેલનું સેવન કરતાં થકાં ગમના ગમન કરવું. ઉપરા પ્રમાણે પ્રથમ ઈર્ષા સમિતિને જે ભાખ્યાભાઓ પરિપૂર્ણ ચારથી, આદરે છે તે જીવાત્માએ સંસાર સમુદ્રની પારપામી પરમ પદના અધિકારી બને છે. એમ શાસનપતિ દેવ શ્રી વર્ધમાન સ્વામીનું ફરમાન છે.
તેમજ પુનઃ શ્રી દશવૈકાલીક સૂત્રમાં શયંભવ સૂરી મહારાજ કથન કરે છે કે જયંત્ર ગાયંત્ર, કાનજણg, કર્યાનું
, બંધ૪ ૨ યત્ના પૂર્વક ગામના ગમન કરતાં થકાં તથા બેસતાં ઉઠતાં અને સૂતાં થયાં તેમજ યત્ના સહિત ખાતાં પીતાં અને બોલતાં થકાં પાપ કર્મ બંધ થતો નથી. માટે સર્વે સુખાર્થી જનોએ સદા સમિતિનો આદર કરવો. યના સંયુક્ત કાર્ય કરતાં કદાપિ જીવનધાત થાય તો પણ તેને શાસ્ત્રાકાર આરાધક કહે છે, અને ચના રહિતપણે વર્તતાં કમિત્રપિ સમયે જીવઘાત ન થાય તો પણ તે વિરોધકજ છે. એમ ખાસ ભાર દઇને જ્ઞાનીજનોએ કથન કર્યું છે. ઉદાહરણુઃ જેમકે પરમ પવિત્ર મુનિ મહારાજ સચિત્ત જળથી ભરેલી નદી ઉતરે છે ત્યારે શું અપાયેણી વિરાઘના નહિ થતી હોય ? થાય છે જ; છતાં પણ આરાધક છે એમ કહેવાનું પ્રોજન શું ? તે એજ કે યત્ના સંયુક્ત. અને યત્ના રહિત એવા અંગારમર્દકા ચાર્ય પિતાના પગતળે અંગારા કર્યા છતાં પણ તેવણને વિરોધક કહ્યા છે. માટે વીર પ્રભુના વીર બાળકોએ પ્રાન્ત કષ્ટ પણ ઈર્ષા સમિતને ત્યાગ કરે નહિ.
હવે આગળ ચાલતા દિતિય ભાષા સમિતિ અને તેના ચાર ભેદનું આખ્યાન શાસ્ત્રકારે આ પ્રમાણે કહ્યું છે. દ્રવ્યથકી ભાષા સમિતિ ૧ ક્ષેત્રથકી ભાષા સમિતિ, ૨ કાલથી ભાષાસમિતિ, ૩ અને ભાવથકી ભાષા સમિતિ, એવ ચતુર્ધા. પુનઃ દ્રવ્યથકી ભાષા સમિતિમાં અષ્ટ પ્રકારની ભાષા સર્વથા બોલવી નહિ, તાથા. કઠોરકારી, ૧ કરકસદકારી, ૨ છેદકારી, ૩ ભેદકારી, ૪ મર્મકારી, ૫ મો સાકારી, ૬ સાવઘકારી, ૭ નિશ્ચયકારી, ૮ ઈતિ. હવે ભાષા સમિતિનો ધારક જીવાત્મા ભાવ બોલે તે કેવી રીતે બોલે તેનું સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું છે જે અષ્ટપ્રકારની ભાષાનો ત્યાગ કરીને બોલે તધથા. ક્રોધકારી માનેકારી, ૨ માયાકરી. ૩ લાભકારી. ૪ રાગકારી, ૫ દેકારી, ૬ હાસ્યકારી, અને ભયકારી, ૮ એવું સર્વેમળી કુલ સોળે પ્રકારની સાવઘભાષાને ત્યાગ કરી, નિર્વધ અને શNભાષા નિરંતર જે જીવાત્મા બોલે છે તેને ભાષાસમિતિને આરાધક કહ્યા છે. ક્ષેત્રથકી ભાષાસમિતિને ધારણ કરનાર જીવાત્મા રસ્તે ચાલતાં ચાલતાં કાંઈ પણ બોલે નહિ. કાલથકી ભાષા સમિતિમાં પ્રવર્તનાર ભવ્યાત્મા એક પહેરરાત્રી ગયા પશ્ચાત મેટા અવાજથી બેલે નહિ. ભાવ થકી ભાષા સમિતિને સેવનાર પ્રાણી સોદિત ઉપયોગ પૂર્વક નિરવધ ભાષા પરિપૂર્ણ વિચાર કરીને બેલે. ઉપરોક્ત રીત્યા જે જીવાત્મા પોતાની ભાષાને સદુપયોગ કરે છે તે ચતુર્ગતિરૂપ સંસારને અંત કરવા ભાગ્યશાળી બને છે. અને વળી શાસ્ત્રકાર કથન કરે છે કે ભાષા સમિતિ સહિત ભાષણ કરનાર અહર્નિશ લે તો પણ મુનીશ્વર છે અને ભાષા સમિતિ વિના નિરંતર મૌનપણું ધારી રહે તો પણ તે મુનિ–ગુણરહીત છે. માટે અપૂર્વ મનુધ્યાવતાર પ્રાપ્ત થયે તે પિતે પિતાની ભાષાને દુરૂપયોગ ન કરતાં સદા સર્વદા સત્ય અને નિવેધ તે પણ જેમ બને તેમ સ્વ૫ બેલાય તેમ વર્તવું. પરંતુ પ્રાણઃ કષ્ટ પણ અસત્ય
Page #24
--------------------------------------------------------------------------
________________
૨પર
બુદ્ધિપ્રભા.
ભાષા ખેલી પોતાના પવિત્ર મુખને દોષિત કરવુ એ સજ્જન પુરૂષોને શોભાપાત્ર નથી. એમ નાની પ્રભુએ મુક્ત કરે કહ્યું છે. ઉદાહરણ તરીકે સત્ય ભાષા પણ વિના-વિચારે ખેલવાથી મહાન આપત્તિ આપનારી બને છે તેા પશ્ચાત અસત્યની તેા વાતજ શું? જેમ કે સર્વ સપત્તિયાએ કરી સયુક્ત મોહનપુર નામનું પ્રાચીન કાળમાં એક અતિ મનહર નગર હતું. તત્ર મહુિસેન નામે એક લક્ષ્મીપતી ધન્ય ધાન્યવરે કરી સયુક્તવાસ કરતા હતા. એક દીવસ રાત્રીના સમયમાં તે પોતે સ્વપતિ સાથે સુખશય્યામાં સંસાર સુખાતે અનુભવતા હતા.
તેવા સમયમાં અકસ્માત કેટલાક નિશાચરી એકઠા થઇ તે મીરોનનું ઘર લુંટવા માટે આવી ચઢયા. ખબર મળતાંની સાથે પતિ પત્નિ એકદમ ચમકી ઉઠ્યાં અને જીવતા અચીશું તેા લક્ષ્મી પુનઃ મેળવીશું એમ ધારી ખાનગી જગ્યામાં અન્ને અલગ અલગ છુપાઈ મેઠાં. પશ્ચાત નિશાચરા નિડરપણે તેના ઘરમાં ભરાઇ ગયા અને તેનું સર્વસ્વ હરણુ કરી જાવાની તૈયારી કરવા લાગ્યા. તે સધળું મીસેન ખાનગી રીતે જોઇ રહ્યા હતા તેથી તેના મનમાં વિચારો ઉદ્ભવવા લાગ્યા કે અરે ! આ ચંડાળા મારી સઘળી લક્ષ્મી હરણ કરી ચાલ્યા જવાની તૈયારી કરી રહ્યા છે, તેએ ચાલ્યા જાશે. પશ્ચાત સવારે હુ ખાશ શું, માટે થોડુ પણ તે મુર્કી નય તો ઠીક પરંતુ ચાર લોકોના હૃદયમાં દયા કર્યાંથી હાય કે તેની ધારણા પ્રમાણે વર્તે. તે તેા ચાલવા લાગ્યા ત્યારે મીસેનથી ખેલ્યા સિવાય રહેવાયું નહિ તેથી ખાલ્યું. કે અરે ચારી જના! તમે હારૂં સર્વસ્વ હરણ કરી ચાલ્યા જા છે, પણુ હું સવારે ખાઇશ શું. માટે થે પણ દ્રવ્ય અત્રે રાખતા નમા તે તમારો મોટો ઉપકાર. તેનાં વાક્યા શ્રવણુ કરતાની સાથે નિય ચાર જનાએ વિચાર કર્યાં જે આ ધરતી માલીક જાગ છે અને આણુ સવંત તેણે તૈયા છે માટે સવારના પ્રહરમાં તે આપણતે પકડાવશે. માટે આપણે અત્યારેજ તેને પકડી મારી નાખા એમ ખેલતાની સાથેજ એક ચચરે મીમેનને પોતાની સમશેરને સ્વાધીન કર્યા. અંત સમયમાં મીકેન પશ્ચાતાપ કરવા લાગ્યા કે હું મેસ્મે! ન હોત તે મ્હારી આ દશા થાત નહિ. અને જો હું વતા હોત તેા ગમે તેમ કરીને પણુ હું મ્હારો સંસાર ચલાવત, પરંતુ બેલવાથી આ દા થઇ માટે ખરેખર ખેલવામાં કાયદોજ નથી; એમ વિચાર કરતાં કરતાં તેના પ્રાણાએ અન્યતિમાં ગમન કર્યું. તે પોતાના પુન્યાયના બળથી મદનશૅન નામના ભૂપતિને ઘેર મદનકુમારપણે ઉત્પન્ન થયેા. પરંતુ પૂર્વસ ંસ્કારના લીધે તેણે જન્મતાની સાથેજ મૈાન અવસ્થા સ્વીકાર કર્યાં, નૃપતિ તરથી નાના પ્રકારના ઉપાયા કરવામાં આવ્યા, છતાં કુંવર જરા માત્ર પણ મેલે નહિ. કારણુ ખેલવાનાં કુળ પૂર્વભવમાં અનુભવ્યાં છે, માટે પશ્ચાત ના ઇલાજ અની રાજાએ તે કુંવરને મુંગે છે એમ જાણી પાતાના બગીચામાં એક આરામજીવન અનાવી તેની અંદર રાખ્યો. પાસમાં કેટલાક પહેરાગીરી સભાળના માટે યા જે દિવસે કુવર કંઈક પણ મેાલતે થાય તે દીવસે અને જલદી ખબર આપવી એવી ભલામણ કરી રાખ. વામાં આવ્યા હતા. પશ્ચાત એક દીવસ કુંવર મહેલના ગાખમાં એક હતા, તે અરસામાં ગોખ પાસમાં આવેલ એક પીંપળના વૃક્ષમાં એક પોપટ આવી ભાઇ ખેડેટ. તેના પાછળ એક પારધી હતા તે પોપટને ટુઢવા લાગ્યા, પરંતુ પોપટના તથા પીંપળના પત્રાના એક રંગ હોવાથી તેને તેના પત્તા લાગ્યે નહિં તે સમયમાં પેપટ જરા એથ્યા તેને રાબ્દ સાંભળતાની સાથે પારધીએ ગળેલ મારી પેપટને નીચે પાડયા. તે પડતા પોપટને દેખી રાજકુંવર જરા માત્ર ખેલ્યા કે હાં માર એલ !! ઉપરાત રાજકુંવરનું ખેાલવું સાંભળી
Page #25
--------------------------------------------------------------------------
________________
અષ્ટ પ્રવચન માતા.
એક સીપાઇએ વિચાર કર્યો કે કુંવરજીનેન ખેલતાં આવડયું; માટે રાજાજીને વધામણી સર્વેની પહેલાં હું આપું, જેથી સ્તુતે માટું ઇનામ મળે. એમ ધારીનૃપતિ પાસે આવી હકીકત જણાવી, તેથી ભૂપતિ એકદમ કુવરની મુલાકાતે આવ્યા. નાના પ્રકારે કુંવરને મેલાવવા માંડયે તથાપિ કુંવર જરા માત્ર પણ શબ્દ ઉચ્ચારતા નથી ત્યારે રાજાએ વિચાર કર્યાં જે મ્હારા કુંવર મૂંગે છે તેથી આ સિપાઇએ મ્હારી મશ્કરી કરી અને મ્ડને નાહક અત્રે ઘેડાવ્યા. તેના બદલામાં તેને શિક્ષા કરવી જોઇએ એમ વિચારી સિપાò સત્તર નેતર ભારવાનો હુકમ કર્યો. તે શિક્ષા પેલા સિપાઇને કુંવરની સન્મુખ ખડા કરી રાજાના અન્ય નોકરોએ શરૂ કરી; જેથી સીપાઇ રૂદત કરવા લાગ્યા. કારણકે પ્રાણી માત્રને સુખ પ્રિય છે; કિન્તુ દુઃખથી દુનિયાના પ્રાણી માત્ર ત્રાસ પામે છે. ઉપરોક્ત રીતે રૂદન કરતા સૌપાઈને જો પુનઃ રાજકુંવર જરા માત્ર મેલ્યે કે હાં એર ખેલ !! તેના શબ્દને શ્રવણ કરી પાસમાં બેઠેલા નૃપતિએ કહ્યું, વ્હાલા પુત્ર ! તને મેલતાં ઘણું સરસ આવડે છે, છતાં તું કેમ માનાવસ્થાનું સેવન કરે છે અને તારા મધુર શબ્દોદારા અમોને ધ્યાન કેમ આપતા નથી, તેનુ શું કારણ છે! બધું! અમારા ઉપર પ્રેમદ્રષ્ટી કરી જલદી તે જણાવ અને અમારી સાથે ખેાલ. પૂર્વથીત નૃપ વાક્યોને શ્રવણ કરી સ્મિત હાસ્યપૂર્વક કુંવર થન કરવા લાગ્યાઃ અે પીતાશ્રી ! જે માણુસા ખેલે છે તેની સ્થિતિ કેવા પ્રકારની થાય છે તે આ પાસમાં ઉભેલા સૌપાઈારા જાણી રાકો, કારણકે તે મ્હારી સેવામાં હાજર રહેતાં મઝા ઉડાવતે હતા, પણ તમારી પાસે વધામણી આપવા આવ્યા ને માલ્યા તે શિક્ષાને પાત્ર બન્યો. તેમજ નજીકના પીંપળ ઉપર એક પેપટનું પણ બન્યું છે; જો તે પોપટ એલ્યો ન હેાત તે તેનુ ભરણ થાત નહિ. તેમજ તે પેાતાની પૂર્વ વાત પણ કથન કરી કે હું નૃપતિ! જે હું પણુ મેલ્યેા ન હત તે ચાર લોકોના હાથે મારા પણ દેહાન્ત થાત નહિ. ઉપરોક્ત સર્વ કારણો છું. મ્હારા હૃદયમાં પુનઃ પુનઃ વિચારૂં છું અને ખેલવામાં કાંઈ પણ સાર નથી એમ સમજી મડ઼ે. માનાવસ્થાનેજ શ્રેષ્ટ માની ગીફાર કરી છે. ઉપરાત દ્રષ્ટાન્ત ઉપરથી સર્વે જનાના સમજવામાં આવ્યું હશે કે સાચું એલવામાં પણ નાના પ્રકારની આપત્તિયે સમાએલી છે તે પશ્ચાત્ અસત્ય ભાષણમાં તે આ ભવ અને પરભવમાં દુ:ખાનાંજ વાળા છવાય તેમાં આશ્ચર્ય શું ? તસ્માત્ દુઃખમાંથી મુક્ત થવા છનારા જીવાત્નાએ શુદ્ધ ભાવથી વીર કીત ભાષા સમિતિનું સેવન કરવું ખાસ જરૂરનુ છે—
૨૫૩
તૃતિય એષણા સમિતિ તેના ચાર ભેદ છે. તે દ્રષ્ય એષણા ૧, ક્ષેત્રએષણા ૨ કાલ એષણા ૩, ભાવ એષણા ૪, એ પ્રમાણે શાસ્રકારે કથન કર્યાં છે. તસ્મિન્નપિ દ્રવ્ય એવા તે ખેતાલીસ દોષને દૂર કરી આહાર પાણીના સ્વીકાર કરવો. પુનઃ પાંચ દેવ ટાળી તેનું સેવન કરવું. ક્ષેત્ર એષણા તે છે. કાશથી દુર વિશેષ દૂર આહાર પાણી ભાટે ગમન કરવું નહિ, તેમજ લઇ જવા પણ નહિ. કાલ એષણા તે પહેલા પહેારના લાવી રાખેલાં આહાર પાણી ચતુર્થ પહેારે વાપરવાં નહિ. ક્ષેત્રથકી ગામ નગરમાં ઉતરવું તે રસ્તામાં પરાવવું નહિ. અને જંગલમાં ઉતરવું તેા રસ્તામાં પરાવવું નહિ. કાલથકી દિવસે ઉપયાગપૂર્વક એને પરવવું. અને રાત્રે, દિવસે જોઈ રાખેલી જમીન પર પૂજીને પરઠવવું. ભાવકી બાહેર જાતાં ત્રણવાર આવસહિ તથા આવતાં નિસૃદ્ધિ તેમજ પરવતાં અણુનગુલ જસુમહા, અને પરબ્યા ખાદ ત્રણ વખત વાસિરે, વેસિને, કહી ઉપયાગપૂર્વક પરવવું, ઉપરોક્ત પંચ સમિ
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૫૪
બુદ્ધિપ્રભા
તિને આદરવાથી સંયમ ગુણની વૃદ્ધિ થાય છે. તેમજ ત્રણ ગુણિને પાળવાથી મોક્ષ મેળવી શકાય છે. તથા પ્રથમ મનોગુપ્તિ તે સારંભ ૧ સમારંભ ૨ આરંભ થકી મનને ગોપવી રાખવું. ગુણથકી નીર્જરા ગુણને અર્થે તેમજ વચન ગુપ્તિ તથા કાર્ય ગુપ્તિ પણ સમજવી. એમ અષ્ટ પ્રવચન માતાને જાણીને તેમજ પાળીને અનંત પ્રાણી સંસાર સાગરને પાર પામ્યા છે. સંખ્યાતા પાર પામે છે. અને અનંતા પાર પામશે. એમ જાણું આ અષ્ટ પ્રવચન માતા ધારશે, પાળશે, તે જીવાત્માઓ પિતપતાના આત્માનું તથા અન્ય જીવાત્મા એનું ભલું કરવા ભાગ્યશાળી બનશે. ઇતિ.
समाचार.
કાઠિયાવાડમાં જૈનશાળાની સ્થાપના. રાજકોટવાળા બારવ્રતધારી છે. જેચંદભાઈ ગોપાળજીના પ્રયાસથી ઉમરાળાવાળા શા. સોમચંદ ગીલાભાઈએ અગીયાર શહેરમાં જૈનશાળા સ્થાપી છે. તે પૈકીના “અસ” ગામે તારીખ ૨૩-૬-૧૪ ના રોજ સ્થાપેલી જૈનશાળાની ત્રમાસિક પરીક્ષાને મેલાવ તા. ૨૩–૯–૧૪ ના રોજ એકત્ર કરવામાં આવ્યો હતો. તેમાં ડુંક મુદતમાં ઘણે સારે અભ્યાસ વધેલો જોઈ મજકુર ગામના આગેવાનોએ મોટી ઉમરના પુરૂષોને અભ્યાસ કરવાને એક ધાર્મીક મીત્રમંડળ સ્થાપ્યું છે. અને મજકુર “ ખસ’ ગામની શ્રાવકાઓએ રૂા. ૨૦) મુંબઈના સ્વધર્મએ રૂા. ૧૦) ને બોટાદના ગાંધી ચત્રભુજ રતનજીએ રૂા. ૧૦) આ જૈનશાળાને મદદ મોકલેલ છે. તેમજ આ જૈનશાળાના પ્રમુખ શા. મોહનલાલ મોતીચંદ અને મેરે શા. જગજીવન ઘેલા, શેઠ મુળચંદ ઝવેરચંદ, શા. શીવલાલ નાનચંદ તથા વસાણું પુરૂષોત્તમ નાનચંદ વગેરેએ આગેવાની ભર્યો ભાગ લીધાથી ઘણું ઉત્તેજન મળ્યું છે. તેથી તેએ ધન્યવાદને પાત્ર છે.
ઉક્ત બારવ્રત ધારી જેચંદભાઇએ મહુવામાં પણ તા. ૧૦-૬-૧૪ ના રોજ જૈનશાળા સ્થાપી છે. તેની પરીક્ષાને મેળાવડો તા. ૧૪-૧૦-૧૪ ના રોજ એકત્ર થયો હતો. તેનું પ્રમુખસ્થાન મહુવા મ્યુનીસીપાલ ખાતાના સેક્રેટરી લાલજી હીરજીને આપવામાં આવ્યું હતું. પરીક્ષાનું કાર્ય શરૂ થતાં ટુંક મુદતમાં ઘણે સારો અભ્યાસ વધે તથા ધર્મનો ઉદય થયેલ જોઇ આગેવાન શ્રાવકોને ઘણેજ હર્ષ થતાં એખરડે કરી દઈ આ શાળાને મદદ કરી હતી. ત્યારબાદ અત્રેના મોદી વછરાજ ધારશી તરફથી જરમન સીલવરના વાસણો તથા આ જૈનશાળાના સેક્રેટરી ઓધવજી રામજી તરફથી પુસ્તકો અને ઉરણવાળા ચત્રભુજ ગલા તરફથી શા છગન કકલ મારફતે આવેલા રૂ. ૧૦) નાં પુસ્તકોના ઈનામ તથા રૂા, ૫ ના પતાસાં પ્રમુખના સ્વહસ્તે વહેંચવામાં આવ્યાં હતાં. મોસુફ સેક્રેટરી ઓધવજી રામજીની ખંત ને આગેવાની તથા માસ્તર ઉજમસી નાનચંદની લાગણવાળી મેહનતનું આવું ઉત્તમ પરીણામ જોવામાં આવ્યાથી સંતોષ જાહેર કરી મોસુક જેચંદભાઇ તથા સમચંદભાઈ આવા ધર્મનાં ઉઘાત અર્થે નિઃસ્વાર્થ સત્કાર્યો કરવા દીર્ધાયુષ અને નિરોગી જીંદગી ભોગવે એમઈછી પ્રમુખને ઉપકાર માની મેલાવડે વીસરજન થયો હતો. આવી રીતે દરેક સ્વધર્મી બધુએ મદદ કરી પિતાથી બનતું કરશે તે જ ધર્મનો ઉદય થશે.
Page #27
--------------------------------------------------------------------------
________________
રણકારે.
૨૫૫
रणकारो.
(લેખક:-રતનલાલ નાગરદાસ વક્તા. બોરસદ. ) રણકારો નહી એકને, ભક્તિ, જ્ઞાન, ગણાય; સત્ય પ્રેમ ને ટેકથી, વિવિધ પ્રકાર મનાય.
વતા. એક વખત આચાર્યસૂરી બુદ્ધિસાગરજીએ કહ્યું હતું કે-રણકારે એવો બજાવતાં શીખો કે જેનો અવાજ યુગના યુગ પાછળની પ્રજાને દ્રષ્ટાંતરૂપ થવાને વારસામાં મલે.
આત્મબંધુઓ ! એમ ન સમજશે કે આ રણુકારે તે થાળીને ખડખડાટ, એમ ના ધારશે કે આ રણકારે તે તપેલા કે તાંબાકુડીનો અવાજ, પણ આ રણકારે તો કોઈ જુદે જ છે, તેની મજાને બહાર તો કોઈ ઓર જ છે અને તેની ખુબીને ખ્યાલ તેથી અલકીક છે. રણકારો એક પ્રકારનો હતાજ નથી; તેના વિવિધ પ્રકાર મનાય છે. જેમાં જેની પ્રવીણતા કે સંપુર્ણતા અને તેમાં જ તેને અજબ ખુબીની લહેજત પડે છે. જેમાં જે કુશળ હોય છે તેનું દીવ્ય અને ચળકતું ઝળકતું તેજ હજારે વરસો પાછળની પ્રજાને દાખલા કે દ્રષ્ટાંતરૂપ થવા વારસામાં આવતું જાય છે.
સાચે રણકારે તો સત્યને કે એક ઉત્તમ રાજવંશી છતાં વનવગડાનાં અસહ્ય દુઃખો ભોગવતાં અને પોતાની સતી સાધ્વી દમયંતીથી વિયોગ પામતાં પણ સત્યવાદી હરીશ્ચંદ્ર તેને છેડયું નહોતું. ખરો રણકારે તે જ્ઞાનને કે જેને લીધે મહારાજ હેમચંદ્ર આચાર્ય કુમારપાળ જેવા રાજાને પ્રતિબોધી જૈન સાહિત્ય અને સંસ્કૃત વ્યાકરણમાં વધારે કરી અમરત્વ પામી ગયા.
રણકારે તે તેનું નામ કે જે દરેકના જીવનમાં નવીન જુસ્સો રેડે અને તેવાજ ટકના રણુકારાને માટે ટેકીલા ને પ્રતાપી પ્રતાપનાં ગીતે આજે પણ ગુર્જર પ્રજામાં ઘેર ઘેર ગવાય છે.
જ્ઞાનમંદિરમાં ભક્તિરસના ઘંટને રણકારે નરસિંહ મહેતા અને મીરાંબાઈને પ્રભુપદ પાત્ર બનાવી ગયો છે. ખંત અને આત્મશક્તિના રણકારાથી નેપોલીયન અને શીવાજી મહાનપુરૂના ઇતીહાસમાં છપાઈ ગયા. એ દિવ્ય રણકારો બજાવતાં શી રીતે શેખાય, તે તરફ આ૫નું લક્ષ કયારે દોરાય, આપણને તેમાં સંપૂર્ણ રસ કયારે જામે? તે પ્રથમ તે એટલુજ બસ છે કે બાળપણમાં માતાપિતાની સુસંસ્કારીક કેળવણીની ખાસ જરૂર છે. અમુક વખતે અને અમુક સ્થિતીમાં તેના વિચારો સદઢ બનવા જોઈએ.
એટલું યાદ રાખવું જોઈએ કે મહાન થવાને રણકારો બનાવવાને સારુ વિચાર પણ મહાન અને મક્કમ કરવાની ખાસ જરૂર છે. અને તેવાજ વીચારે પરિપકવ થયા પછી આપણને ગમે તે દીશામાં દેડવાને અને અડગ રણકારો બનાવાને સાહ્યરૂપ થઈ પડે છે. રરૂકારાના એ હૃદયમાં કોઈ જુદા રૂપે ફણગા ફુટે છે.
માત સેવા અને સ્વદેશ પીતીને ફણગો પણ ઓછા પ્રશંસનીય નથી. તેને બરાબર પપવામાં આવે તો આપણે માથે આવેલી જવાબદારીઓમાંની એક મહાન જવાબદારીમાંથી મુકત થતાં વાર લાગે નહિ.
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૫૬
બુદ્ધિપ્રભા.
સાથે સાથે કતવ્યપરાયણતાનો રણકાર તેની ભવિષ્યની પ્રજાને માટે હજાર વરસે સુધીના વખતને ગજાવી મુકે એ નિઃસંશય છે. પરમાત્મા પ્રત્યેનો પ્રેમનો રણકાર પણ સર્વ માનનિય છે. જેના વડે જન્મોજન્મનાં અભેદ બંધને સહેજમાં તૂટે છે તે જ પ્રેમના નાવમાં બેઠેલા મહાવીરે ભવસાગર તરી ઉતરવાને સમર્થ છે. જેના હૃદયમાં એક દિવ્ય શક્તિ સમાઈ છે તે તેવી હજારો પ્રતિભાઓને ખેંચી લાવવાને શક્તિમાન છે. તે જ પ્રભુપદ પાત્ર છે, તે જ વંદનિય અને સર્વ જગતને પૂજયનીય છે. તેને મારા પૂનઃ પુનઃ નમસ્કાર છે.
जाहेर खबरनु धींग.
(લખનાર –વકીલ વેલચંદ ઉમેદચંદ. અમદાવાદ) કલ્યાણમલ શેઠ નવાનવા શહેર જેવા અમદાવાદમાં પિતાના વતન જોધપુરથી આવેલા છે. તેઓ અમદાવાદ શહેરનાં વખાણ કરવા લાગ્યા “ અમદાવાદ શહેર કેવું ભેજનું છે ! લો શું માયાળુ ! હું તે માણેકચોકમાં ગયે કે “શેઠ, પધારો! આપને શું છે એ છે? રેશમી ધોતી જોઈએ છે? ખેસ જોઈએ છે? રેશમી કાપડ જોઈએ છે? કીનખાપ
એ છે? આપને જે જોઈએ તે ચાલે આપને સાથે આવી અપાતું” એવું કહેતા કેટલાક લોક વગર બોલાવે મારી પાસે આવવા લાગ્યા. કેવા પરગજુ ! હું તદન અજાણયે; છતાં પરદેશી માણસ બીચારે ફાંફાં મારશે તેમ ધારી વિણ ભાગ્યે પોતાની મેળે, મદદ આપવા તૈયાર થઈ ગયા. કેવા પરમાર્થ ? ” આમ તેઓ કહે છે તેટલામાં ટપાલવાળા પેપર કંકી ગયે. ને બોલ્યું. તેમાં મુખ્ય ભાગે મોટા અક્ષરે “ જાતિ ભાઇઓને અલૌકિક બક્ષીશ ” તેવા મથાળા હેઠળ લેખ માલુમ પડયે. શેઠનું ધ્યાન ખેંચાયું, અને મને તે વાંચવા વિનંતી કરી. મેં તે નીચે પ્રમાણે વચ્ચે--
વીસમી સદીમાં માનસિક વધારે બેજાને લીધે, બેસી રહેવાની ટેવને લીધે, કેટલાક લકોનાં શરીર નબળાં પડી જાય છે. ધાતુ ક્ષિણ થાય છે, યાદશક્તિ ઘટે છે. કામ કરવા ઉપર નિરસ્કાર પેદા થાય છે, ઝાડાની કબજીત થાય છે. કમરમાં દુખાવો થાય છે. આમાં પાણી નીતરે છે–આમ થાય છે, ત્યારે દરદીઓ દાકતરે પાસે જાય છે. અને દારૂથી મીશ્રીત બાટલાનાં પાણી પી શરીરને ખરાબ કરે છે, અથવા લેભાગુ વૈદો પાસે જઈ પારા કે હડતાલની બન્મ લઈ શારીરને બીલકુલ નિરમાલ કરી નાખે છે. આથી ઉદેપુર, વિકાનેર, ઇંદોર, જેપુર વગેરેના પ્રખ્યાત રાજ્યવૈદ પ્રશ્નકુમાર મીશ્ર આવા દરદની અકસીર દવાની શોધમાં ફરતા હતા. આબુગિરિરાજ વનસ્પતિ માટે પ્રખ્યાત હોવાથી પોતે ત્યાં પધાર્યા અને ત્યાં સંશોધન કરતા હતા, તેવામાં ત્યાં ફરતાં ફરતાં દૂર જંગલમાં નીકળી ગયા. આગળ ચાલતાં એક ગુફા આવી. તેમાં પોતે દાખલ થયા અને જુએ છે તે મહાન યોગીરાજ સમાધિમાં બેઠેલા છે. વૈદરાજ પણ ત્યાં બેઠા. ઘેડે સમય વ્યતિત થયા બાદ સમાધિ પૂર્ણ થતાં યોગીરાજ જાગૃત થયા. વૈદરાજે સાષ્ટાંગ નમસ્કાર કર્યો અને યોગીરાજની સેવા કરી તેમને સંતુષ્ટ કર્યા. અને આવવાનું પ્રોજન પુછતાં વૈદરાજે પોતાની હકીક્ત નિવેદન કરી.
ગીરાજ તેમના ઉપર પ્રસન્ન થઈ ચમત્કારિક ચંદ્રિકા નામની વનસ્પતિ તેમને બતાવીને કહ્યું કે આ ચીજ તેવા દર૪ માંટે અમુલ્ય છે. વૈદરાજે તે વનસ્પતિ ઓળખી લીધી.
Page #29
--------------------------------------------------------------------------
________________
જાહેર ખબરનું ધતીંગ.
૨૫૭
-
-
-
- - - -
-
-
- -
-
અને અમને જણાવ્યું કે સદરહુ ચીજ ગીરાજ પાસેથી પ્રસાદ તરીકે અમને મળેલી હોવાથી મનુષ્ય જાતિના કલ્યાણાર્થે મફત આપવા ધારીએ છીએ. આ પ્રમાણે આ વનસ્પતિ અમને મળી છે. અને તેની સાથે બીજી દવાઓ મશ્રિત કર્યાથી દવા અપૂર્વ થાય છે તેવી અમોએ ખાત્રી કરી છે. અને રાજા, મહારાજ, જડજો, વકીલ, દાક્તરો વિગેરેનાં પ્રમાણ પત્રકે અમને મળેલાં છે. અમે એ પણ સદરહુ દવા મનુષ્ય ભાખાઓના કલ્યાણાર્થે મફત આપવા યોજેલું છે. અને એક માણસ માટે એક તોલો બસ થાય છે, માટે જેમને જરૂર હોય તેમણે પિતાનું ઠેકાણું સારા હરફે અમને લખી જશુવવું. ભરતક્ષેત્ર મહાન એવધાલય, કાલબાદેવી રાડની ૫૦૦૩૬૮ મુંબઈ કલ્યાણમલ આ સાંભળી છકજ થઈ ગયા. જાતના વાયા અને તે પણ મારવાડી એટલે મફત મળે છે તેમ જ તેમનું મન લલચાયું. આવી બાબતોમાં ઘણું લેકોનું બને છે તેમ તેઓ પણ્ કહેવા લાગ્યા કે મને પણ કમતાકાત માલુમ પડે છે, કોઈ કોઈ વખત ચકરી આવે છે, અને ભૂખ બરાબર લાગતી નથી ( જમ્યા પછી રેલવેની ઝડપથી ભોજનને ઈન્સાફ મળે છે. તેથી આ દવા મેકલવા મારા માટે તમે લખો. મારા અતિથિ એટલે મારાથી ના કહેવાઈ નહીં. તેથી તે દવા મેકલવા મેં તરતજ કાર્ડ લખ્યું. ત્રીજે દીવસે પાકીટ મળ્યું; ખોલતાં, કેટલાંક કાપેલાં સર્ટીફીકેટ, દવાની યાદી અને એક કાગળ મળે. કાગળ નીચે પ્રમાણે હ.
સાહબ -
આપને પત્ર મળે. તે મુજબ દવાની યાદી આ સાથે મોકલી છે. તે પ્રમાણે દવા બજારમાંથી લાવજે. તેમાં ચમત્કારિક ચંદ્રિકા મીશ્ર કરવાની છે. તેને જો અમને મળે હતો ને તેની માગણી ઉપરા ઉપરી આવવાથી ખુટી ગયો છે. તેની અસરથી સમગ્ર પ્રજ એકી અવાજે વખાણ કરે છે. કમનસીબે તેને જુજ જો અમારી પાસે રહ્યા છે અને માગણુએ ધણજ આવે છે, તેથી અમોએ એમ ધાયું છે કે જે માણસ રૂ. ૫) ખર્ચ શકે તેને તેને લાભ આપવો. સાથેનાં સટશકેટેથી માલુમ પડશે કે તે દવા અલૌકિક છે”
આ પત્ર વાંચી અમારા મારવાડી ભાઈબંધ જરા નિરાશ તા થયા, પણ સર્ટીફીકેટ, તથા જાહેરખબર તથા પત્રમાં તેનાં વખાણ વાંચી તેઓ તેના ઉપર એટલા ફીદા થઈ ગયા હતા કે પાંચ રૂપીઆ ખર્ચવા તેઓ તૈયાર થઈ ગયા. પણ હું તો બધું ધતીંગ સમજતું હતું એટલે તેમને ભાળ્યા અને કહ્યું હું કાગળ લખું છું તેનો જવાબ આવવા દો. પછી મેં નીચે પ્રમાણે કાગળ લખ્યો.
દ્વારા સાહેબ,
આપનો પત્ર આવ્યો, દવાની યાદી આવી અને જે કે માગણું નહતી છતાં સટ્ટફિ પણ આવ્યાં. આપે જણાવેલ પ્રખ્યાત પાકુમાર વૈદ અમારા જાણવામાં નથી. મારે જોધપુરતા માત્ર મારે ત્યાં હાલ છે. તેમના જાણવામાં પણ તે નથી. પણ તેમાં કંઈ નહીં. અમારા જાણવામાં ન પણ આવે. કારણ વિધાન માણસોથી ઘણું લે માહીતગાર હોતા નથી તેવું ઘણી વખત બને છે. અને અમારા જોધપુરના માત્ર તેમને ન ઓળખતા હોય તેમાં પણ આશ્ચર્ય કંઈ નથી કારણ વિધાનની કી મત પોતાના દેશમાં થતી નથી એટલે મારા માત્ર તેમને ન ઓળખે તેમ બનવા જોગ છે. આબુરાજ ઉપર ઘણી જ આશ્ચર્યકારક વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે; એટલે આવી દવા ત્યાં થાય તેમાં પણ નવાઈ નથી.
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૫૮
બુદ્ધિપ્રભા
આપ પરમાર્થ કરી છે તે ઘણું જ ખુશીની વાત છે. અમારા માત્રને પણ આવા પરમાર્થને મદદ કરવાને ઈરાદે છે. આપની પાસે ચમત્કારિક ચંડિકાનો જ ખુટીગયાના સમાચાર સાંભળી ઘણજ દીલગીર થયા છીએ. આવું અમારા મીત્રના દેશની નજીક છે; તેથી તેમને વિચાર આ દવાની શોધ કરાવી આપને મોકલવાનો છે, પરંતુ એક દવા ઘણું નામથી ઓળખાય છે; તેથી તે નામથી વખતે ત્યાં મશહુર હશે નહીં. માટે આપ જરા નમુના તરીકે મોકલશે તો તે નમુનાથી મારા મીત્ર તેનું સંશોધન કરાવી પરમાર્થમાં ભાગ લેશે”
આ પત્ર પહોંચ્યાને છ સાત દીવસ થઈ ગયા, પણ હજી જવાબ આવ્યો નહીં. મારા મીત્ર દરેક ટપાલે રાહ જોતા પણ આશા રખાયેલ જવાબ આવ્યો નહીં. છેવટે ગઈ કાલે નાનું પાકીટ બુક પોસ્ટથી આવ્યું. તે ભારત ક્ષેત્ર મહાન ઔષધાલય તરફથી આવેલું માલુમ પડયું. તે ઉઘાડયું છે તેમાં સફેદ ભૂકી માલુમ પડી. સારા સારા વેદો પાસે તેની તપાસ કરાવવા મોકલી અને તેના પરિણામે એમ સિદ્ધ થયું કે તે કંઈજ નહીં પણ ધળી મુસળી હતી !
મામૂર-ત.
(લેખક:-શા. નાથાલાલ ચકુભાઈ–અમદાવાદ) (૧) સોબત- ત્યાં સુધી બને, ત્યાં સુધી તમારા પિતાના કરતાં વધારે સારા આદમીની (સોબત) સંગત કરવી. જે તમને નઠારા આદમીના સહવાસમાં આવવું પડે; તો યાદ રાખજો કે તમે પોતે, ઉદ્યોગ અને જાતી મહેનત કરી તેના ઉપરી બનવા ચાહે, તે કરતાં તમે તેને સુધારવાની તજવીજ કરશો, અને માયા મહેરબાની રાખશો તો તમને, તે પિતાના કરતાં વધારે માનની નજરથી જોશે.
(૨) દુનિયામાં પાંચ વસ્તુ સારી છે.
(૧) (બાદશાહી) જો તેમાં ઈન્સાફ ના હોય તે પાણી વગરનાં વાદળાં બરાબર છે. (૨) ફકીરી-જે મળે તે પર સંતોષ ન કરે તો પાણું વગરના કુવા બરાબર છે. (૩) જુવાની-જેમાં વિધા ના હોય તે દીવા વગરના ધર સમાન છે. (૪) ખુબસુરત સ્ત્રી–તેમાં શરમ ન હોય તો મીઠા વગરની રોટલી પડે છે. (૫) શ્રીમંતાઈ–જેમાં સખાવત ન હેમ તે, તે ફળ વગરના ઝાડ જેવી છે.
(૩) ચાર વસ્તુ છંદગીને ઉત્તમ રસ્તે છે. (૧) ભલી વાતચીત. (૨) સારાં કામકાજ. (૩) સારે મનસુબે. (૪) સારી સંગત. (૪) જે મનુષ્ય દુરાચરણથી બેખબર છે તે અવશ્ય દુરાચરણમાં સપડાઈ જશે. (૫) જે ચીજ પાછી ઠી, તે આગળ આવશે નહિ, એટલે આબરૂ ગયા પછી મળશે નહિ (૬) મનુષ્યને બે કાન અને એક ભ એટલા માટે છે કે હું બેલી વધારે સાંભળવું. (૭) બે માહીતગાર આદમી ઘંટીના પડ સમાન છે.
(૮) જે મનુષ્ય પોતાનું ભલું ચલાત હોય તેને પિતાના અખત્યારોને પિતાને કાબુમાં રાખવા.
Page #31
--------------------------------------------------------------------------
________________
આનંદી સ્વભાવ.
૨૫
(૮) જે વસ્તુ તમને કંટાળા રૂ૫ છે તેનાથી હમેશાં દુર રહો.
(૧૦) તેજ મનુષ્ય વધારે બુદ્ધિમાન છે, કે જે પિતાની નઠારી ટેવને હમેશાં સુધારત રહે છે.
(૧) મનુષ્યને નઠારાં ક્રમથી રેકી સારાં કામની શિખામણ દેવી એ માણસાઈ છે. ( ૧૨ ) દુઃખ અને સંકટને હમેશાં સંતોષથી ઝિલતા રહેવું.
(૧૩) ગુન્હેગારની દોસ્તીથી, નઠારાં કર્મ કરનારાઓના પક્ષથી, જુલમગારોને સહાય કરવાથી હમેશાં બચતા રહેવું.
(૧૪) અભિમાનીનું માથું હમેશાં નીચું રહે છે. (૧૫) દુનિયા અને સ્વર્ગની સર્વ ભલાઈ ફક્ત વિદ્યાથી છે; સર્વ ખરાબી મુર્ખાઈથી છે. ( ૧૧ ) જુલમગારની પાસે બેસવા કરતાં મુડદાં પાસે બેસવું વધારે સારું છે.
“માનં
વમાલ.”
(લેખક. જમનાદાસ વિઠ્ઠલ. મુ. માણસ.) મોટા વિશાળ કુળ વડે શું ! સવભાવ જેને, સારે હોય તે જ સારે. સુગંધીવાળા પુષ્પમાં શું કી ઉત્પન્ન થતા નથી ? અર્થાત્ સારા કુળમાં પણ દુષ્ટ સ્વભાવવાળા દુર્વ્યસનીઓ પણ પેદા થાય છે.”
વિવેક સાગર. મનુ બુદ્ધિ બળથી જેટલી ફત્તેહ મેળવે છે તેટલી ફત્તેહ આનંદી સ્વભાવથી પણ મેળવી શકે છે. આ વાત સત્ય હોય વા નહોય પણ મનુષ્યની જીદગીનું સુખ -સુખ અને દુઃખ વખતના રહેતા સ્વભાવ ઉપર—ધીરજ અને તેની આસપાસના તરના વિચારે ઉપર રહે છે–આધાર રાખે છે. મહાન નર પ્લેટ કહે છે કે, “બીજાઓનું સુખ શોધતાં આપણને પિતાનું સુખ મલે છે.” દરેક વ્યકિતમાં સ્વભાવનું બંધારણ હોય છે. અને તેમાં કઈ મહેતા મનના પુરૂનું એવું શ્રેષ્ઠ બંધારણ હોય છે કે ગમે તેવી ખરાબમાં ખરાબ ચીજમાં તેઓ સારૂં ધી કાઢે છે. આકાશ વાદલાંઓથી ઘેરાઈ ગમે તેવું કાળું હોય તોપણ તેઓ ગમે ત્યાંથી પ્રકાશ શોધી કાઢે છે. તેમનું કૃત્ય જે બુરું થાય તે પણ તેઓ સારાને માટે ખરાબ થયું હશે એમ વિચાર કરી પિતાના દિલમાં સંતોષવાળી આનંદી રહે છે.
મનુષ્ય વ્યક્તિમાં કંઈ પણ ગુણ હોય તો તે સ્વમેનેજ પ્રગટે છે. અન્યની ખટપટ કરવાથી કદી પણ પ્રકાશમાન થતો નથી. કસ્તુરીની વાસ અને સાકરની મીઠાસ કોઈના કહેવાથી સમજાતી નથી. આનંદી સ્વભાવ પણ એક ગુણ છે. અને તે પણ હીંગની વાસ છુપી ન રહેતાં જેમ ઉઘાડી પડી જાય છે તેમ આનદ વા હસમુખો સ્વભાવ છૂપ રહેતું નથી.
ખરેખર ! આવા સ્વભાવના મનુષ્ય ધન્યવાદને પાત્ર છેતેઓ કંઈ પણ કામ કરવા ધારે તે ખુશીથી કરી શકશે અને તેને સારૂ રૂમમાં પણું દિલગીર થશે નહિ.
ચીડ એ શબ્દનો તેઓ સદાને માટે ત્યાગ કરે છે. વ્યર્થ શાકમાં પિતાના દિલને પ્રવર્તરાવી પિતાની મનઃ શક્તિને ગુમાવતા નથી પણ બહાદુરીથી કરવા ધારેલાં કૃત્યોમાં વિજય મેળવે છે. તે ચાલતાં પણ સારું લાગે તે એકઠું કરે છે. આ સ્વભાવવાળા મન
Page #32
--------------------------------------------------------------------------
________________ - બુદ્ધિપભા. - -- -- - -- - - -- -- - - - - - - - - - બે કંઈ નબળા તેમજ વગર વિચારતા હતા નથી. કોઈ પણ વાત સહેલાઈથી સમજી જાય એ સ્વભાવ ધણું કરીને હસમુખ, વાર વધારનાર, આશાવંત અને ભરૂસાને પાત્ર હોય છે. સ્પામ અબ્રામાં પણ નીતિની રોશનીને શોધી કાઢે છે તે ડાહ્યા તેમજ લાંબી નજરવાળે મનુષ્ય કહેવાય છે; વળી તે સ્વભાવવાળો મનુષ્ય ચાલુ દુ:ખમાં આવતા દુઃખને જુવે છે તેમજ સુખમાં સુખને જીવે છે. મહાન જંજાલોમાં પણ પોતાનું સુધરવાનું જુવે છે. શોક અને વિપત્તિમાં, હિમ્મત અને જ્ઞાનથી સાથી શ્રેષ્ઠ પવહારીક ડહાપણ મેળવે છે. સ્વભાવે આનંદી રહેવું એ જન્મથીજ મળેલી ટેવ હોય છે અને તે પણ બીજા ગુણોની માફક કેળવીને ખીલાવી શકાય છે. જીવન શ્રેષ્ટ કરવું અથવા ખરાબ કરવું એ સ્વહસ્તામાં છે તે તેમાંથી ખુશાલી કે કંગાલીયાતપણે મેળવવું એ પણ આપણી સ્વજાત ઉપર આધાર છે. જીવન સર્વદા બન્ને બાજુએ દોરાયેલું રહે છે. સારૂ અને નરસું આ બને બાજુએ ( sides) સ્વઈચ્છાથી એકને ઉપયોગ થાય છે. તેને પસંદ કરતાં આપણે આપણી સમજશક્તિ આજનાવીએ છીએ. તેમાં સારી બાજુએ દોરાતાં સુખ મળે છે, અને ખરાબ બાજુએ રડતાં દુઃખના ભેદા થઈ પડીએ છીએ. ત્યારે આ ઉપરથી ચેપ્યું વિદિત થશે કે આપણે આપણી મેળે ખુશાલી અથવા કંગાલીયાતપણું મેળવીએ છીએ. ખરાબ બાજુએ દોર્યા કરતાં સારી વલણ તરફ દોરીયે તે મનને ખુશાલીમાં મસ થવાની ટેવ પાડી શકીયે છીએ. વાદળાંઓને જોઈને તેની પછવાડે છુપાઈ રહેલો સૂર્ય પ્રકાશ જેમ આપણે ભૂલો જોઇતો નથી તેમ દુ:ખ જોઇને દિલગીર નહિ થતાં તેની પાછળ રહેલા સુખને વિચાર કરે. તે પડતા દુઃખમાં કંઈ પણ ડહાપણવાળો અર્થ સમાયેલો હશે એમ ધારી આનંદી સ્વભાવે રહેવું–વર્તવું જોઈએ. આનંદી સ્વભાવ આપણું જીવન પસાર કરવાનું એક મોટું મૂલ છે તેમજ આપણી ચાલચલગત રૂપી દિવાલને એક બચાવીરૂપી કોટ છે. ઉદાર વૃત્તિ, ભલાઈ અને સદગુણે ખીલવવાને પણ તે સરસ છે. સખાવતનો સાથી છે. ધીરજને ધરનાર છે. દયાનો સાગર છે. નીતિથી મનને કાવત આપનાર દવા છે. દાક્તર મારલે કહ્યું છે કે;-“ સાથી સરસ. આનન્દી સ્વભાવ એજ કોરડીઅલ (દારૂ) દવા છે.” તેમજ સોલોમન પણ કહે છે કે “ખુશાલી ભરેલું દિલ દવાના જેવો ગુણ કરે છે.” આવા હસમુખા સ્વભાવના કેટલાક દાખલા લઈશું. મહાન પુરૂષોનાં જીવન ચરિત્ર ઉપરથી પણ આપણને જણાય છે કે જેથી વિશેષ બુદ્ધિવાળા મનુષ્યો હસમુખા અને સતાધી હોય છે. નામ, લક્ષ્મી કે સત્તાને તેઓ લોભ કરતા નથી. મહાન કવિ “કસપીયરે ? તેમજ અન્ય કવિઓના પુસ્તકોમાં પણ નિર્મલ હસમુખાપણાની હામ ઠામ ગવાઇ આપણને ભાસ થાય છે. મીલ્ટન' પણ એક પાશ્ચાત્ય કવિઓમાં શ્રેષ્ઠ પદ ભોગવે છે. દુનિયાની ઘણી જંજાલ અને વેદનાઓમાંથી તેને પસાર થવું પડેલ છે. અંધાપે તેની ઉપર અચાનક આવી પડેલ હતું. તેના મિત્રો તેને ત્યજી ગયા હતા. તેના દિવસે ધણ ખરાબ આવ્યા હતા; છતાં પણ તેણે પોતાના દિલને તેડી નહિ નાંખતાં પિતાને હસમુખો સ્વભાવ ન છોડતાં પિતાના કામમાં આનંદીપણે રહી આગળ સંચરતો હતો. “સર વિશે કેટ’ને સ્વભાવ એવો માયાળુ અને આનંદી હતો કે તેને સર્વજણ ચહાતા હતા. “સરઆઇસેકસ્યુટનનો એક વધુ દાખલે બેધ લેવા લાયક છે. અપૂર્ણ.)