SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ માતા પિતાની ભક્તિ, माता पितानी भक्ति. * (લેખકઃ—શાહ દલસુખભાઈ ગિરધરલાલ માણેકપુર) || ન માતુ: વતંત્રસમ્ અવગુણુ એકે નવ ગણ્યા, પ્રીતે પાળ્યાં લા; માત પિતાને પાળવાં, પછી તેમાં રો પડે, * # *** * 謝 ખરા દિલની ખાંતથી, પ્રીતે માત પિતાય; કર ચાકરી આકરી, ભવમાં કૈમ ભૂલાય. 眠 * * * માબાપની સુક્ષ્મા એ બ્રહ્મચારીના બનને એક ભાગ ત્રો નેએ, ઘરનાં તે મા અને બાપના આનંદ તથા ાયનું કારણુ હાવા બેઇએ; અને તેણે તે આપેલા શરીર થકી તેમની સેવા કરવી ોઇએ. ( હિન્દ–આઇડિઅસ, ) * ૨૩૮ ܀ 收 વિવેકી વાચકવૃન્દ્રે ! આપણને ઉત્પન્ન કરી, પોતે ઘણા પ્રકારનાં કષ્ણ સહન કરીને સુખી જીંદગીમાં મૂકનાર આપણાં પૂષ માતપિતાએજ છે. માતપિતા પોતાની ખાણીવસ્થાથી તે વૃદ્ધાવસ્થા પર્યંત પોતાના પુત્ર પર જેવા નિમેળ પ્રેમી સ્નેહબાવ રાખે છે, તેવા ખીન કાઇના અંશ માત્ર પણ તેા નથી; તેથી તેઓની સેવા-ભક્તિ કરી તેમને સુખી કરવાને આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ તેણે તેમના અનુષ્ય આભારતે બદલો કાઇ કાળે વળવાને સમર્થ છેજ નહિ અને થ્રી પણ નહિ. માતાપિતાના જે હૃદયને પ્રેમઅંકુર કુદરતે ખીજા કાને સમર્પ્સ નથી, આપણે જ્યાી તેના ઉદરે જન્મ ધારણ ફર્યાં ત્યારથીજ આપણુ માટે તે ઘણી નતનાં દુ:ખો સહન કરતાં આવ્યાં છે, અને જીંદગી સુધી પોતાના બાળકોની લાગણી માટે સહન કરીજ ફરે છે. તેમાંથી તેઓ કાઇ કાળે મુક્ત થતાં નથી, તેથી તેને બદલે વાળવાને માટે આપણે હંમેશાં તન, મન અને ધનથી ખરા અંતઃકરણથી તેએની ભક્તિ કરી પૂજ્ય ભાવે માનની લાગણીથી વર્તવું જોઇએ, આપણને જેઓએ ઉત્પન્ન કર્યા; ઉત્પન્ન કર્યા પછી ઉછેરવામાં દુર્ગંધાદિકના દુઃખા પ્રેમની લાગણીને લઈ સહન કર્યા, બીનેથી સુકે સુવાડી પોતે ભીનામાં સુતાં, બાળકના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થયાં. ઉમ્મર વધતાં વિદ્યાભ્યાસ કરાવવાને પુરતી મહેનત લઈ આગળ જતાં પોતે ઘણાં ફો સહન કરીને પ્રાપ્ત કરેલી મિલકત આપણા સુખને માટે વગર આનાકાનીએ પ્રેમથી સાંપી તે માતાપિતાએ પ્રત્યે આપણો સ્વાર્થ સધાઈ ગયા એટલે તિરસ્કારની નજરે જોવું અને તેમની લાગણી દુ:ખાય તેવું વર્તન રાખવું તે કેટલું બધું ધિક્કારપાત્ર અને અજ્ઞાનતાને નમુનેા છે, તે સુન વાંચી જ ખ્યાલ કરી શકશે? તેમ આપણા પર કરેલા ઉપકારને બદલે આ ભવમાં તે શું પરન્તુ . બીજા ભવામાં પણ પૂર્ણ થઈ શકે તેમ નથી. આપણુને સુખ આપવાને માટે જેણે પેાતાનાં સઘળાં સુખેનો ત્યાગ કર્યો છે તે વે તેવે પરોપકાર કહેવામજ નહિ, આપણો ખરૂં સુખ આપનાર તેજ છે; તેને ભારે આડમ્સ 24 *
SR No.522068
Book TitleBuddhiprabha 1914 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size705 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy