________________
૨૪૪૧ ના વર્ષે શ્રીમહાવીરના ચરણે.
२४४१ मा वर्षे श्रीमहावीरना चरणे.
( લેખકઃ—કેશવલાલ નાગજી–સાણું } ગયાં ચાલી વર્ષે બહુજ દુષ્ટ નિર્વાણ દિનથી, અને એ ભૂસાણા સ્મર્ણપટથી સર્વ વિભવે; સમુદ્યેાષા તારા ભરતભૂમિ આક્રાંત કરીને, વિજેતા એકાંત, વિરમી દૂર ક્યામે લીન થયા. ગંતા સૂર્યની વિમલઘુતિ આગ્ય ભરતી, અશક્તા આજે તે થઇ સમય-શસ્ત્રત મની; બધાં સુસ્તિત્ત્વ, પ્રતિકૂલ ન અન્માન્ય કદીએ, ખતી, સર્વોત્કૃષ્ટાત્ક્રમણ્ કરનારા વિપથ લે. કરાડા જંતાના ૫૬ મીતલાઘાત કરતી,
છુ આવે તેન ગંભીર ભણકારા હૃશ્યમાં; હવે તેા ધાન્ય મૃચ્છકલસમ ભૂ અલ્પજ દિસે, જમાનાના કાર્યા ઘડી ઘડી રૂપાંતરમય અને.
ધનાઢાની ગઈ લક્ષ્મી, ખલાઢયાનુ ગયું ખેલ; ભેદ્દાઓનુ ગયું જ્ઞાન, શ્રાતાએાની ગઈ શ્રુતિ
હતા જ્ઞાનીના સમૂહ અવનિમાં વિચરતા, પ્રમેાધી બીજાને સુપથ તુજ સાસનતા; બતાવેલું માની સરલયે ભદ્રિકજને, મૂકી આચારમાં અદ્વિતિ શિવામી થઈ જતા. અધના અજ્ઞાની કપટસ્વરૂપે કાવિદ ખતે, ન હૈ શાસ્ત્રાના અમિત ઉદરે જેહ નિયંસે; સ્વય' અધારે જનસમૂહના અંગ સધળ, સદશાના ભાગી ભૂમિપર રહ્યા કાઇ વિરલા. ગૃહી એકદ્દાઓના શ્રૃતિવિષયને શ્રાવક મને ટીકાકા મધ્યી સસન્નિષ્ણુયપર; ન જુએ પોતાનુ હિતઅહિત, છેડે નહિ ઘું; કરે આલે ચિતે નિજમતતણું પાષક
સૌ,
મધું.
હતા સીધા માર્ગ સર્લ તવ વાદ્ગત અધા, સ્વીકારી સા હવે વ્યવહારાતિવિષે મિશ્ર કરતા; ક્રિયાઝ્માની જાળા જુદી જુદી વધી પાછલ થા, નિમિત્તે ધારીને વિવિધ અપવાદી ચરિતના.
2
૨૩૧