Book Title: Buddhiprabha 1914 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
કાવ્ય
દુખીને,
એ છે.
ચાહ્યા નથી, સેવ્યા નથી, જાણ્યા નથી પોતાસમા, દીન રૃમાં દીધાં નથી—લીધાં નથી આશ્વાસને; જીવ્યા ભલે, ખેણા બન્ને,-આરામને નીય એશમાં, પણ દુખીની સેવા વિના આયુષ્યની મીાશ કર્યો ? જાણા કુરાન, સ્મૃતિભલે જેવા ચહે તે સ જીવા, ભૂપ્રેમીએ સેવક પરમાર્થમાં સ્વા‰જ જીવે; દીન પાપવા, દાન સેવવા, અધારને ઉર્જાસવા, ફલાણીએ સા યુગમાં નીજ આત્મને હોમાવતા. પરમાર્થમાં આનન્દ લે, કર્તવ્યમાં મંડયા રહે, જન સેવમાં સત્સંગનો ઉત્સવ લહે સૈા પ્રીતિયે; દીન સેવના ખતે ફરી તાર્યો કદિ કા દેશસેવા-દેવસેવા સા એજ છે ! હા જ્યારે રૂવે પામીવ્ઝથા, દુખીધા ચોધારથી, જ્યારે મરે રાગી ખતી, રૅક ઘણા ખાધાવિના; જ્યારે ઝુરે ગરિ ભલા ગરિબાઈમાં પૈસાવિના, એં દીનતી દીનતામહી સેવાતણી મીઠાશ છે. ચાહી ભલા સૌ દીનને, સા ભાઇને, પ્રેમે ગ્રહે! સા સેવના—દીન સૈવના ઉદ્દારો, સંસ્કારો, વાડો, લે પીડિતા ધણાં, રડતાં દુખે, વિલાપમાં દીન ગાળતાં. આવ્યા અહિ ઉદ્દારવા, વિકસાવવા સાર્કને, આવ્યા અહિં દેવાદય, અતિપ્રેમથી સાકાને; આવ્યા અહિં દીપ જ્ઞાનના દર્દીના વિષે પ્રકટાવવા, જન્મ્યા ઉડાડીને કકળતા ભાડું આશ્વાસવા. આવ્યા ની ભુલાવવા સ્વાદો કટુ દીન રાહી અને સેવી હુંદે છાતી પરે સા રાખવા; નિવૃત્તિ કે પ્રવૃત્તિ હા, સકામ કે નિષ્કામ હા ! હા દુખ કે સુખ હૈ ભલે સ્વમમાં સા સુખ છે. આવાસ છે પ્રભુક્તિના હૈ દીનજનના આત્મમાં, પૂજાય છે પ્રભુ મૂર્તિ સર્વે ર્કના આરાધને; સા દેશસેવા દેવ સેવા એજ છે! હા ! એજ છે ! કલ્યાણીએ સા યુગમાં દીન આત્મને ઉદ્ઘારવા. જીવન તો કલ્યાણના સન્દેશ આ પ્રેરાય દીનરકની આશિષષ્ઠી દીન હૃદય આ પૂજાય છે ! સુખીરહા! સ ંતાપ લ્યા ! પ્રભુ પ્રેમમાં પેર્યા રહે ! સઃ આત્મમાં નીજને જીવે તે પ્રેમથી ચાહ્યા કરે.
સૈા કેઇને, ઉમ ́થી; આત્મમાં,
રૅકના,
છે.
૨૪૭
ર
મ
૭
.
४
૧૦

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32