________________
૨૪૨
બુદ્ધિપ્રભા
હાડમારી ખમવા છતાં તેની લાલનપાલન કરી બરદાસ ઉડાવે છે. તે વખતે માબાપ સમજે છે કે, ઘણાં સતાનેા મેટાં થયા પછી માબાપને દુઃખી કરે છે, ક્ષણે ક્ષણે માબાપને વી તેજ દેખે છે, ભરણપોષણ કરતા નથી, તેમજ ઘણાં ચાકરી કરવાને બદલે અનેક ઉપાધિમાં નાખી હેરાન હેરાન કરે છે. ધણા પુત્રી એવા વ્યભિચારી–દુરાચારી થાય છે કે, તે કેદમાં જઈ વા ખીજી રીતે માતાપિતાની આત્મન, ધનના નેપ્રતિષ્ઠાના કાંકરા કરે છે, અને આ સતાન વખતે તેમાંનું પણ એકાદ હોય, એ વિગેરે ઘણું સમજે છે. છતાં તે અવગુણા તરક નિહ ખેતાં પૂર્ણ પ્રેમ, પૂર્ણ શ્રમ, અને પૂર્ણ ઉંમગથી લાલનપાલન કરી પેાતાની ફરજ કેવળ નિઃસ્વાર્થે તથા કેવળ પરમાર્થે બજાવે છે. જન્મથી પાંચ વરસ સુધીની ઉપાધિ સર્વ કરતાં વધુ છે, અને તેટલી મુદતની જે ખજવવાની માતાપિતા એને ધણી વિષમ અને કાણુ છે. આવા નિઃસ્વાર્થાષાને લીધે તેમને ઉપર અવર્ણનિય, અનુપમ અને અમાપ છે. તેથી તેએ સર્વ ઠેકાણે, સર્વે કામમાં, સર્વે સોગમાં અને સર્વે સ્થિતિમાં પરમ પૂજ્ય છે, હવે આપણે છ સાત વરસની ઉમ્મર બાળકની થયા પછીની સ્થિતિ પર આવીએ તો તે વખતે માતાપિતા એજ આપણા ખરા મહેતાજી અથવા માસ્તર છે. જુએ કે સ્કુલતા મહેતાજી તે એક વરસમાં ત્રણ માસ એ વેકેશનના, પર દિવસ રવિવારના, ૨૬ દિવસ અડધા બુધવારના, ચાળીશથી પચાશ દિવસ તહેવારવા એમ આઠ માસ જતાં માત્ર ચાર માસન સ્કૂલ ચલાવે છે તેમાં પણ માંદગી, વાહ, કારજ વિગેરે અવસર, ગૃહ પ્રસંગ, પરગામ બન યાદિના આલ્બમાં એ પંદર દિવસ બાદ ગણતાં સાડાત્રણૢ માસ નક્કી રહે છે. હવે આ સાડાત્રણુ માસમાં જ માત્ર પાંચ કે છ કલાક ભણાવવું, તેથી ખા વર્ષમાં માત્ર વીશથી બાવીસ દિવસ અખંડ ( ચાવીશ કલાકના દિવસ ગણતાં) મહેતાજીના સંસર્ગમાં આળક રડે છે. તે વીશ બાવીશ દિવસમાં કલાર્ક ક્લાકે વિચિત્ર વિચારો ખાસીયત શિક્ષક આવે તે પણુ પગારદાર, સ્વાથી, ઉપરની ટાપટીપવાળા, ભય ત્રાસના જોરવાળે હોય તે તે બાળકના ભવિષ્યની, વ્યવહારતી અને જદગીની તમામ ચિંતા માથે રાખનારે નજ હેય તે પછી બાળકનું વર્તન કેવું અધાય તે વિચારવા જેવું છે. જેની પાસે માળકાનાં મન ગવાય, જેને આળક ભગા યા ન ભણે, સુધરી યા બગડે તેની સાથે કંઇ લેવા દેવા ન ડ્રાય, કદાચ હાય ! પરિક્ષામાં કૈમ વધુ પાસ થાય તેને માટે યંત્રની માફ અમુક પુસ્તક ગેાખાવવામાંજ સાર્થક માનતા હાય, જે પોતે પણ ક્રોધી, વ્યસની, દરાચારી હાય, ત્યાં સ્કૂલમાંની બાળકની હાજરી અને ભણતર સ્મેક કારસ રૂપ, એક વેઠ જેવું હ્રદય તેમાં શું નવાઇ ? માત્ર વીશ આવીશ દિવસ કામ કરીને એક વર્ષને પગાર લેનાર વેટીઆ માતા ક્યાં? અને અખંડ પશ્ચિમથી ચવીરો ચોવીશ કલાક કામ લેનાર તે દેનાર, અખ પ્રસગમાંજ રહેનાર, પેાતાના વતથી અધિક ગણીને ખરૂં તત્ત્વ સોંપૂર્ણપણે આપનાર, પરમ પૂજ્ય સતૅનશાળી આપણાં માતપિતાએ કાં? વળી માબાપ જુઓ સ્કૂલ ચાલે કે ન ચાલે, સ્કુલમાં વેકેશન હા, તહેવાર હા કે ગમે તે છૂટી હા, તાપણુ પોતાના બાળકને માટે બાંધેલી ઘરરૂપી નિશાળ સદા સર્વદા ખુલ્લી રાખે છે. તેવી આપણા પ્રત્યે ઉપકાર દૃષ્ટિ રાખીને વ્યવહારનું અને અન્ય શિક્ષણ્ યાગ્ય રીતે હુમેાં આપ્યાજ કરે છે, તે માતાપિતાના ઉપકાર આપણાથી ભુલાયન શી રીતે ? તે વિચારવાનું છે.
વાંચક ! બાળક માંદું હાય, વિવાહ, કારાદિક અવસર હોય તાપણુ માબાપે ખોલેલી પ્રષી વમાં લીક ગેરહાજર રહેતું નથી. તેમજ માબાપતે પણ ખરા શિક્ષક તરીકેની