Book Title: Bhakta Bharti athva Bhagwat Panchashika
Author(s): Nyayavijay
Publisher: Kantilal Nihalchand

View full book text
Previous | Next

Page 11
________________ त्वदालम्बः श्रेयस्करपथसमासादनबल स्तदाऽऽदानाभावादियदवधि दुःख स्थितिरभूत् । परं श्रित्वाऽद्य त्वां ब्रुव इदमनल्पोल्लसनतोऽ धिदेवो देवानामिह शरणमेकस्त्वमसि मे ।। ३ ।। તારું આલંબન કલ્યાણકારી માર્ગ મેળવી આપવામાં સમર્થ શકિત ધરાવે છે. તેને અભાવે [તે આલંબન ન લેવાના કારણે) જ આજ સુધી હું દુખિ રહ્યો છું. પણ પ્રભુ ! આજ તારે આશરે ગ્રહણ કરીને મને કહેતાં બહુ ઉલ્લાસ થાય છે કે દેવાધિદેવ તું એક જ આ સંસારમાં મને શરણુ છે. तमोभूताशानं व्यनशदसुख-क्लेशजननं __ यथार्थश्रेयोऽध्वप्रकटनमथोपाजनि मम-। यदद्य त्वं प्राप्तो बहुसुकृतयोगेन मयकाs घिदेवो देवानामिह शरणमेकस्त्वमसि मे ॥४॥ હે ભગવન! અજ્ઞાન-તિમિર, જે દુખ અને દુ ની જડ છે તે મારું આજે દૂર થયું અને મને શ્રેયેભત માગ ભાન થયું, કે આજે તું મને મારા બહુ પુણયયોગે મળ્યો. બસ, દેવાધિદેવ તું એક જ આ સંસારમાં મને શરણ છે. कषायास्तृड्रागप्रभृतय इहानन्तभवतोऽ सुखानां दातारो, नहि सुखमृते तत्महणनम् । तदुच्छेदो न स्यात् तव समवलम्बेन च विनाsघिदेवो देवानामिह शरणमेकस्त्वमसि मे ॥५॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38