Book Title: Bhakta Bharti athva Bhagwat Panchashika
Author(s): Nyayavijay
Publisher: Kantilal Nihalchand

View full book text
Previous | Next

Page 37
________________ – બીજો ગ્રન્થ - સુબાધવાણુપ્રકાશ [શ્રી ન્યાયવિજયજી ગ્રન્થસંગ્રહ]. મનહર વાણીમાં મીઠા જ્ઞાનરસ વહેવડાવતું આ પુસ્તક છે. સરલ, મૃ, પ્રાસાદિક સંસ્કૃત વાણીમાં સરળ ગુજરાતી અને સુન્દર અંગ્રેજી અનુવાદે સાથે આ મહાન ગ્રન્થ પવિત્ર જ્ઞાનસંપત્તિને ભંડાર છે. કેવળ ગુજરાતી જાણનારા પણ ધર્મપ્રભાવક અને કલ્યાણસાધનપ્રકાશક એવા આ ઉત્તમ ગ્રંથને સંપૂર્ણ લાભ લઈ શકે છે. આમાં તમને ભગવાન મહાવીર દેવની મહાન જીવનવિભૂતિનાં દર્શન થશે અને એ મહાન પ્રભુના અનેકાનદર્શનની વિશાળતાને પરિચય થશે. ભગવદ્ભક્તિ અને ઇશ્વરપ્રાર્થનાને સ્વાદુ રસ આ ગ્રંથમાં તમે પશે. . જીવનપાના સુગમ અને રોચક ઉપદેશે તમે આમાં સાંભળશે. આમા તમને જીવનને હિતાવહ તથા અમૃતરૂ૫ પ્રેરણાનાં પાન મળશે. આશ્વાસન તથા પ્રોત્સાહનના શદે, વિવાથી જીવનના પાઠે, આત્મક૯યાણનાં ( આમાં તમે વાંચવાના. સિહચાનાં નવપદનાં બુદિગમ વિવેચન તમે આમાં જેશે. છેલ્લે આ ગ્રંથમાં અધ્યાત્મ વિષયની રસભરી ઉપદેશધારમાં તમે ઊતરવાના, જે તમારા ચિત ઉપર સાતિક શાન્તિ અને એજસ્ પાથરી આત્માની કલ્યાણયાત્રા માટે તમને જમાડી Qર એકવાર આ પુસ્તકનું અવલોકન કરો! રેવલ કાન સાઈઝ છ જેટલાં પૃઇનું અને શ્રી રવિશંકર રાવળની કસાયેલી પીછીથી આલેખેલ ભાવવાહ સુબોધક ચિત્રવાળા જેકેટ સાથે અને ભગવાન શ્રી પાર્શ્વનાથન કલાસના છબી સાથે. મૂલ્ય. ૧૦) પારજ કી (માફ). આ બને પુરતા સાથે આ અમૂલ્ય પુસ્તિક ભેટ મળશે. લ – શ્રી મયદ્રાણાય. જન જા છે. પીપળાને રોર, પાટણ (ઉગુજરાત ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38