Book Title: Bhakta Bharti athva Bhagwat Panchashika
Author(s): Nyayavijay
Publisher: Kantilal Nihalchand
View full book text
________________
भक्तिमहिमप्रशस्तिः ।
आधारो मम वर्तते भगवतो विश्वेशिनुस्सर्वदा
नाहं तेन भवामि विक्लव-मनाः क्लेशाक्रमानेहसि । अन्तर्वेबि हि नाधिकं स ददते दुःखस्य भक्तात्मनि
स्थातुं तत्सहनेऽथवा धृति-पलं विस्फारत्युचकैः ॥ १॥ વિશ્વેશ્વર ભગવાનને મને હમેશાં આધાર છે, તેથી દુખના આક્રમણ વખતે હું વ્યાકુલ મનવાળે બનતું નથી. હું અન્તઃકરણમાં બરાબર સંવેદું છું કે ભગવાન ભક્તજનની અન્દર દુખને વધુ ટકવા દેતા નથી, અથવા તે તેને સહન કરવાનું ધૃતિબળ તેનામાં વિફારિત કરે છે. पूर्णात्मोदयदेवतस्य परमं शुद्धोज्वलं जीवनं
स्मृत्वा तद्गुणराशितः स्वयमुपादातुं किमप्यात्मनि । म्लानि मानसिकीमपासितुमयो आध्यात्मिकी प्रेरणां નાનું લાગતું રામ રણવિસ્ત કરવામાWIssઝન |
પૂણત્મા પરમાત્માનું ભક્તિરૂપ અવલંબન ઉચિત અને ઉપયોગી છે તેને પરમશુદ્ધ, પરમજજવલ જીવન યાદ કરી તેના ગુણગણમાંથી કંઈક પિતાના જીવનમાં ઉતારવા માટે, માનસિક માહિત્યને દૂર કરવા માટે, આધ્યાત્મિક પ્રેરણા મેળવવા માટે અને પ્રથમવૃત્તિને સાધવા માટે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38