Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા. ( ) તે જુહાર લીધે નહિ, તેણે વિચાર્યું મન; શ્રાપ દીધે તે રાયને, ક્રોધથી કશો વચન. તે રાજા ગે રાજકી, છે નર ચતુર સુજાણ; &ાર મારે લેતા નથી, એડે અભિમાન એ બાવરે સરખા થઈ રહ્યો જાપ દીશાએ કરે; મારા જુહાર મિથ્યા કર્યો, માટે એને દઉ કર કોઇ મારે રહેતા નથી, આજ જણાયું એનું પાપ શારે જુગાર માન્યો નહિ, એવડું શું અભિમાન, તમ નારીને વિજેમ થશે, એમ કહ્યું તે વાર. પણ ખમર રાયને નથી, જે કાણેક - દીધે શ્રાપ ત્યાંથી આગળ ચાલીયા સહી, આજે પોતે તે નગર મળે આવ્યો સહી, સામે આવ્યો પ્રધાન; વાજતે ગાજતે રાયજી, ગયા મંદીરમાં રાજન. ચેપાઈ-અપસરાએ દીવે શ્રાપ, તે પોતે જ નહિ વાત: ગર્ભવતી તે નારી જેઠ, રાજા જેને પાપો નેહ ક્ષત્રીલેકમાં એ ધર્મ, તે રાયને સંભળાવું મર્મ; ગર્ભવાળી નારી થાય જયારે સ્વામી તેને પુછે ત્યારે જેનું મન નારીને થાય, તેના સ્વામીને કહેવી હાય માટે એમ પુછે રાજન, કહે સ્ત્રી તમ શેનું મન જે મારા મનની પુરે હામ; તે હું કહું કરો તે કામ; લેહીએ કરીને વાવ ભરાવ. તેમાં તે મુજને નવરાવ. વસ્ત્ર વીના તેમાં ઝીલું સહી, એવી મારે મન ઇચ્છા થઈ; તે રાજા સાંભળી વિસ્મ થયો, મનમાં પસ્તાઈને રહ્યા. જે માઠું થયું નારીનું મન, તે કાંઈ થાશે મેટું વિઘન: તે રાજાથી ના કેમ થાય, ના કહે છે તેનું શીર જાય, જે કાંઈ ઈશ્વરને બનાવ, એક વાડીમાં ગાડાવી વાવ; પછી રાએ મન વિચાર્યું, હવે રૂધીર ક્યાંથી શરું. એમાં પાણી ભરવું સહી, પછી બધું વિચાર્યું તહીં. પાણી માંહી નંખાવો પતંગ, ત્યારે થયો રૂધિય સરખે રંગ. તે રાણીને દેખાડયું કષ્ટ રાજા મનમાં પામ્યા કરું, રાણીને કહે તત્પર થાઓ, સખીઓ તેડી વાડીમાં જાઓ. જેમ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 98