________________
પૂર્ણતા સુઘી જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય જે કાર્યકારી છે. આ હોવાથી તે સંસાર પ્રત્યેની આસક્તિ સંસારનું બંઘન જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય જ આત્મહિત માટેની યોગ્યતા કે વઘારનારો હોય છે. તેથી જ્ઞાનપૂર્વકના વૈરાગ્ય માટે પાત્રતા બને છે. તેના કારણે જ આત્માર્થીપણું, સમ્યત્વ, અનિત્યાદિ બાર બાબતોની સાચી સમજણ જ કાર્યકારી મુનિદશા વગેરે હોય છે, આભાના મોક્ષમાર્ગનો રક્ષક છે. અનિત્યાદિ બાર બાબતોની સાચી સમજણ બાર અને ભોમિયો આવો જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય જ હોય છે. ભાવનાનાં યથાર્થ અભ્યાસથી જ આવે છે. આ બાર તેથી આત્મહિત માટે આ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની
ભાવનાનાં યથાર્થ અભ્યાસપૂર્વકના ચિંતવનથી જ આવશ્યક્તા અનિવાર્ય છે. આવા જ્ઞાનપૂર્વકના
સંસાર પ્રત્યેનો વાસ્તવિક અને કાયમી વૈરાગ્ય ઉત્પન્ન વૈરાગ્યની જનની બાર પ્રકારની ભાવના છે.
થાય છે, જેને જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય કહે છે. જ્ઞાનપૂર્વકની વૈરાગ્ય માટે આ સિવાય અન્ય કોઈ
ઉપાય નથી. તેથી બાર ભાવના જ જ્ઞાનપૂર્વકના બાર ભાવના એ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનની છે. વૈરાયની જાળી કઈ રીતે ?
જગતમાં વૈરાગ્યને ઉત્પન્ન કરાવનારી બાબતો ઘણી ક્લની એટલે કે માતા. માતા જેમ બાળકને હોય છે. ડગલે ને પગલે વૈરાગ્યના કારણભૂત પ્રસંગોનો જન્મ આપે છે, તેનું પાલનપોષણ કરે છે. તેમ પનારો પડે છે. પણ તેમાં કોઈ જ્ઞાન એટલે કે બાર ભાવના પણ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યને ઉત્પન્ન વસુસ્વરૂપની સાચી સમજણ સંકળાયેલી હોતી નથી. કરી તેનું રક્ષણ અને વૃદ્ધિ કરે છે. તેથી બાર વરdu
વસ્વરૂપની સાચી સમજણ કરાવનારા જ્ઞાનપૂર્વકના
વૈરાગ્યની ઉત્પાદક આ બાર ભાવના જ છે. ભાવનાને જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની
જે તે ભાવનાના વર્ણન સમયે તે કઈ રીતે ક્લની માનવામાં આવે છે.
તત્વજ્ઞાનની એટલે કે વસ્તુના પ્રયોજનબૂિત આ જીવને સંસાર પ્રત્યેની આસક્તિ
સ્વરૂપની સમજણ આપનાર છે ? અને કઈ અનાદિથી છે. સંસાર પ્રત્યેની આસકિતના
રીત વૈરાગ્યનું કારણ છે? તેની ચર્ચા કરવામાં અભાવને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય કહે છે.
આવશે. તેથી તેની ચર્ચા અહીં કરવામાં સંસાર પ્રત્યેની આસક્તિનું એક માત્ર
આવતી નથી. ફારણ અનિત્યાદિ બાર ભાવના સંબંધી
જ્ઞાનસંહિતાના વૈશય તરફ જીવનને વાળતી અને ઉત્પન્ન બાર બાબતોની અણસમજણ છે અને
થયેલા વૈરાગ્ટયને ટકાવીને વધારતી બાર ભાવનાઓનું ક્રમશઃ તેની સાચી સમજણથી જ સંસાર પ્રત્યેનો સાચો વૈરાગ્ય વર્ણન કરવામાં આવશે. તે અગાઉ બારભાવનાના અભ્યાસનું સામાન્ય હોય છે. પારમાર્થિક મોક્ષમાર્ગ કે તત્ત્વજ્ઞાન સંબંધી ફળ જણાવવામાં આવે છે. વસ્તુસ્વરૂપની સઘળી સમજણ આ અનિત્યાદી બાર | બાબતોમાં સમાવેશ પામે છે. વળી આ અનિત્યાદિ
બાણ લાવવાના અભ્યાસનું બાર બાબતોનું સાચી સમજણપૂર્વકનું ચિંતવન જ અનુપ્રેક્ષા કે ભાવના કહેવાય છે કે જે સંસાર પ્રત્યેના જ્ઞાનપૂર્વકના વૈરાગ્યનું કારણ હોય છે. આ અનિત્યાદિ
(આર્યા)
किं प्रलपितेन बहूना, ये सिद्धा नरवरा गते काले । બાર પારમાર્થિક બાબતો સિવાયની બાકીની સાંસારિક બાબતોનું ચિંતવન સંસાર સંબંધી ચિંતાનો જ પ્રકાર
सेत्स्यन्ति येडपि भविकाः, तज्जानीहि तस्य माहात्म्यम् || ૧૪
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના