Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 10
________________ ૮. ભિાવનાનું ફળ મોક્ષ અને તેનું સુખ છે. ચિંતાનું બાર ભાવનાના નામ ફળ સંસાર અને તેનાં દુ:ખો છે. અને તેના ૯. ઉપરોક્ત કારણોસર ભાવના સંબંઘી ચિંતવન ચિંતવનના ક્રમનું તાર્કિકપણું ઉપાદેય એટલે કે ગ્રાહ્ય છે અને ચિંતા સંબંધી ચિંતવન હેય એટલે કે ત્યાજ્ય છે. (અનુરુપ) - ભાવના અને ચિંતા સંબંધી ઉપરોક્ત તફાવતને 3છુવાશર વૈવ, મવ એવમેવ | સંક્ષેપમાં નીચેના કોઠા અનુસાર દર્શાવી શકાય છે. अन्यत्त्वमशुचित्वं च, तथैवासवसंवरौ ।। निर्जरा च तथा लोको, बोधिदुर्लभधर्मता । द्वादशैता अनुप्रेक्षा, भाषितो जिनपुंगवे: ।। - ", હું 1 - = 9 છે = આ : . Re en, = ૬ 6. ( વાપર . 5 e & LIFE = 6 ભાવાર્થ : , શાહુલ, ૨, અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, ૬, અન્યત્વ, ૬, અશુચિત્વ તેવી જ રીતે 6. આસવ ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લોક. ૧૧, બોધિદુર્લભ અને રૂ. ધર્મ એ બાર અનુપ્રેક્ષાઓ જિનેન્દ્ર ભગવાન દ્વારા કહેવામાં આવી છે. ભાવના ચિંતા (પદ્મનંદીપંચવિંશતિ અધ્યાય ૬, શ્લોક ૪૩, ૪૪૪) ૧. આત્મહિત ૧. સંસાર સંબંધી લૌકિક જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપિત ઉપરોક્ત બાર સંબંઘી પારમાર્થિક વિચારણા છે. ભાવનાઓનું ચિંતવન ઘર્મધ્યાન અર્થે કર્તવ્ય છે. વિચારણા છે. તીર્થકરો દ્વારા પણ ભાવવામાં આવતી આ બાર ૨. બાર પ્રકારની છે. ર. અનેક પ્રકારની છે. ભાવનાઓ ભવ્ય જીવો માટે જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની 3. ચિત્તને સ્વાધીન 3. ચિત્તને પરાધીન બનાવનાર શુભ છે. રાખનાર અશુભ છે. | ઉત્પાદક છે. તેમાં પ્રથમ છ ભાવનાઓ મુખ્યપણે ૪. આત્માના જ્ઞાનનું કારણ ૪. આત્માના અજ્ઞાનનું વૈરાખ્યોત્પાદક છે અને ગૌણપણે તત્ત્વજ્ઞાનપરક છે. અને કારણ છે. બાકીની 9 ભાવનાઓ મુખ્યપણે તત્ત્વજ્ઞાનપરક અને પ્રત્યે નિપૂર્વકની ૫. સંસારની પરિભ્રમણનું ગૌણપણે વૈરાગ્યોત્પાદક છે. | વૈરાગ્યનું કારણ છે. કારણ છે. ૬. સંસારના અભાવના ૬. સંસારની વૃદ્ધિના જેમ સૂકી જમીનમાં બીજ વવાતું નથી. અને કારણરૂપ ઘર્મ-શુકલ કારણરૂપ આર્ત-રૌ| વાવવામાં આવે તો તે ફળતું નથી અને નિષ્ફળ નીવડે ધ્યાનનું સાઘન છે. ધ્યાનનું સાઘન છે. | છે, તેમ વૈરાગ્ય વડે ભીંજાયેલા હદય વગર તત્ત્વજ્ઞાનનો ૭. જીવની શાંતિ અને ૭, જીવની અશાંતિ અને કોઈ સિદ્ધાંત સમજી શકાતો નથી અને સમજવાનો સમાધિનું કારણ છે. ઉપાધિનું કારણ છે. પ્રયત્ન નિષ્ફળ જ નીવડે છે. તેથી સૌ પ્રથમ ૮. ફળ મોક્ષ અને તેનું સુખ ૮. ફળ સંસાર અને તેનાં વૈરાગ્યોત્પાદક છ ભાવનાઓ પછી બાકીની છ | દુ:ખો છે. ૯. ઉપરોક્ત દરેક કારણો- ૯. ઉપરોક્ત દરેક કારણો-|| તત્ત્વજ્ઞાનપરક ભાવનાઓ લેવામાં આવી છે. સર ઉપાદેય છે. સર હેય છે. જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ક્લની : બાર ભાવના

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 264