Book Title: Atmanand Prakash Pustak 045 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ જે ભવિષ્યમાં પૈસે મળશે એવી આશાથી મૂકી હોય તો તેમાં પોતે પેસી જઈને ચિત્તમાં કલેશ, જવાની વસ્તુ માટે જ જીવનને વ્યય કરીને ઉદ્વેગ તથા કષાય ઉત્પન્ન કરનાર પ્રસંગ જોવામાં મૃત્યુના સીમાડારૂપ વૃદ્ધાવસ્થાએ પહોંચીને કલાક કાઢી નાંખે છે. અથવા તે રસ્તામાં કે કદાચ ધનાદિ મેળવે તે તે બધું ય નકામું છે, વાતો કરનાર મળી જાય તે સ્વાર્થની કે સ્વાર્થકારણ કે વયથી નિર્બળ બનેલો માનવી પાંચે વગરની વાતો કરવામાં ઘણે સમય ગાળી ઇંદ્રિયની નિર્બળતાને લઈને મેળવેલા વૈષયિક નાંખે છે, તે વખતે પોતે જે કામે નિક સુખના સાધનને ઉપયોગ કરી શકતું નથી હોય તે બધું ય ભૂલી જાય છે અને ચિત્તની અને જીવન સમાપ્ત થતાં બધું મૂકીને મતની પ્રસન્નતાથી કલાકની સંખ્યામાં માનવજીવન સાથે ચાલતો થાય છે. વાપરી નાંખે છે. તે અરસા દરમ્યાન બેડું માનવી જે ધનાદિ-સંપત્તિ સાથે લઈને થવાને કે કામ બગડવાનો સંકલ્પ સરખે અવતર્યો નથી તેને સાથે લઈ જઈ શકતો નથી કરતો નથી તેમજ કલાક દેઢ કલાકનું માનવ પણ નરદેહ, માનવજીવન તથા પુન્ય આદિ જીવન વાપરીને દ્રવ્યથી તથા ભાવથી લાભ સંપત્તિ કે જેને સાથે લઈને અવતરે છે તેના મેળવ્યા છે કે નુકશાન મેળવ્યું છે તેને પણ માટે કાળજી રાખી પ્રયાસ કરે છે તેને પાછી વિચાર કરતો નથી. આવા માનવીને આત્મિક મેળવી શકે છે. એટલે કે પિતે તેવા પ્રકારનું સંપત્તિ મેળવવાને કે પુન્યાદિ સાથે લઈ જવાય પુન્ય મેળવવામાં માનવ જીવનને ઉપયોગ કરે તેવી સંપત્તિ મેળવવાને ધાર્મિક વ્યવસાયમાં કે જેનાથી ભાવમાં માનવ જીવન તથા માનવ માનવ જીવન વાપરવાને કહેવામાં આવે તે દેહ મેળવી શકે, અને તે ધનાદિ મેળવવાની તે પ્રથમ ચાખી ના જ પાડશે તેમ છતાં તથા વધારવાની તૃષ્ણાથી વિરામ પામીને બહુ જ દબાણ કરી તેને સમજાવવામાં આવે ધાર્મિક વ્યવસાયમાં જીવન વાપરે તો જ બની તો બહુ જ કંજુસાઈથી માનવ જીવન વાપરશે. શકે છે. જે માનવી માનવ જીવનની કદર કે અને તે પણ અરુચિથી તથા ઉત્સાહ વગર એક કિંમત કરી જાણતા હોય તે ભાવના માટે કલાકનું કામ પા-કલાકમાં જ પતાવી દેશે. અત્યારે તેની પાસે છે તેના કરતાંય ઉચ્ચ- અડતાલીસ મિનિટ સુધી સમભાવમાં રહેવાની કોટીનું માનવજીવન મેળવી શકે છે કે જેમાં પ્રતિજ્ઞા લઈને (સામાયિકમાં) બેઠો હશે તોયે આત્મિક સંપૂર્ણ વિકાસ સાધીને સદાને માટે વિષમ ભાવમાં જ વખત ગાળશે અને અકળાતાત્વિક સુખસંપત્તિને ભેગી બનીને જન્મ- મણુથી પોતે લીધેલી પ્રતિજ્ઞા કાળ પૂરો કરશે. જરા મરણના ભયથી મુકાઈ જાય છે, પણ માનવીને ધનાદિ સંપત્તિની મમતા વધારે અજ્ઞાની જીવ જેમ બાળક ગળ્યું ખાવાની હોય છે, કારણ કે તે એમ માને છે કે મેં લાલચથી લાડવાને માટે ગળામાંથી કિમતી ઘણા જ પરિશ્રમથી લક્ષ્મી મેળવી છે તેથી સોનાનું ઘરેણું કાઢી આપે છે તેમ પૌદ્દગલિક પોતે મેળવેલી લક્ષમીને બહુ જ કરકસરથી વૈષયિક સુખ માટે જડાસક્ત કિમતી માનવ- વાપરે છે. એક રૂપીઓ વાપરીને પાંચની અને જીવન ખુશીથી ખરચી નાંખે છે. કોઈ માનવી એથીય વધારે લાભની આશા રાખે છે અર્થાત પિતાના અગત્યના કામે ઝડપથી જઈ રહ્યો પાંચની કિંમતની વસ્તુ એક રૂપિઆમાં મેળહાય અને રસ્તામાં કઈ બે માનવીઓની મારા- વને સંતેષ માને છે અને જે અણજાણપણે મારી કે ગાળાગાળી જેવા માણસો ટોળે વળ્યા એક આનાની વસ્તુને રૂપિઓ અપાઈ ગયે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45