Book Title: Atmanand Prakash Pustak 045 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બત્રીસ-બત્રીશીઓ. દાંતાભાસની, ને વેધમ્મ દષ્ટાંતાભાસની બીના થયેલા ઘણાં ન જૈનેતર સમર્થ વિદ્વાનોએ જણાવી છે. ૨૬ માં લેકમાં દૂષણનું અને દૂષ- પણ પિતાની ગ્રંથરચનામાં ન્યાયાવતારાદિના ણાભાસનું સ્વરૂપ જણાવી ૨૭ મા લેકમાં વિચારોની બહુમાનપૂર્વક સંકલન કરવામાં પારમાર્થિક પ્રત્યક્ષની ઓળખાણ આપી છે. પોતાના ગ્રંથોનું ગૌરવ માન્યું છે. એટલું જ ૨૮મા લેફમાં પ્રમાણુનું ફલ જણાવી ર૯મામાં નહિ પણ ન્યાયાચાયે તો જનતક પરિભાષા, પ્રમાણ અને નયની વિષયને અંગે વિચારણું જ્ઞાનાર્ણવ, બત્તીસાબત્તીસી, જ્ઞાનબિંદુ, ઉપદેશ કરી ૩૦ મા લેકમાં નય અને સ્યાદ્વાદ વચ્ચે રહસ્ય, ધર્મ-પરીક્ષાદિમાં સાક્ષીપાકરૂપે તે તે સંબંધ તથા બંનેનું અંતર જણાવ્યું છે. વચને મૂકી તે સર્વનું છાવધતા પ્રમાણમાં એકત્રીશમા લેકમાં જીવનું વાસ્તવિક સ્વરૂપ વિવેચન પણ કર્યું છે. આવા આવા વિવેચનજણાવી, ૩ર મા લેકમાં ઉપસંહાર કરતાં વાળા સાક્ષીપાઠ-ન્યાયાચાર્યના હાલ લભ્ય દિવાકરજી જણાવે છે કે આ પ્રમાણદિની વ્ય- ગ્રંથામાં પણ જે જે મળતા હોય, તેને સંગ્રહ વસ્થા અનાદિ અનંત સ્વરૂપ છે. દરેક વ્યવહાર કરી બુદ્ધિપૂર્વક તેની વિશિષ્ટ સંકલન કરાય કરનાર જીવોને સામાન્ય રૂપે તે જાણમાં જ તે હું માનું છું કે-દિવાકરજીના ગ્રંથો (કેટલીક હોય છે, છતાં પણ વિશેષ સ્વરૂપને જિજ્ઞાસુને બત્રીશીઓ વગેરે ) જે હજુ સુધી વિવેચન માટે જણાવી છે. અહીં પ્રમાણુની ચર્ચા શરૂ કરી વિનાના (રહિત) પણ જણાય છે, તે વિવેચન પરાર્થોનુમાનનું સવિસ્તર વર્ણન કરી સ્યાદ્વાદ સહિત બનાવી શકાય. સમ્મતિ પ્રકરણની ગાથાશૈલીથી પક્ષ-સાધ્ય હેતુ-દાંત-હેવાભાસાદિના ઓને અંગે પણ આવી જ બીના સમજી જરૂર લક્ષણાદિ જણાવી નયવાદ અને સ્યાદ્વાદ વચ્ચેનું ધ્યાનમાં રાખવા જેવી છે. અહીં પ્રમાણાદિ અંતર વિસ્તારથી સમજાવ્યું છે. એમ ટૂંકામાં પદાર્થોની વ્યાખ્યા વગેરેનું નિરૂપણ નિર્દોષ ન્યાયાવતારને અંગે કહી શકાય. ન્યાયાવતાર- દઢ પદ્ધતિએ કર્યું છે, તેથી વ્યાખ્યાકારોએ એ નામ જ જણાવે છે કે-દિવાકરજી મહારાજે ન્યાયાવતારની વ્યાખ્યાઓમાં અર્થભેદ લગાર ન્યાય શાસ્ત્રને અભ્યાસ કરવાની ઈચ્છાવાળાને પણ કર્યો નથી; માત્ર શબ્દોની જ ફેરફારી કરી લયમાં રાખીને જ આ બત્રીશી રચી છે છે. જ્યારે ન્યાયપ્રવેશાદિ બૌદ્ધ ગ્રંથોમાં ૧ માટે તેને શબ્દાર્થ આ રીતે કરવો. વિદ્યાથી પ્રત્યક્ષપ્રમાણ અને ૨ અનુમાન પ્રમાણે આ એને ન્યાયમાં અવતાર-પ્રવેશ કરાવનાર જે રીતે બે ભેદ પ્રમાણુના દેખાય છે. ત્યારે અહીં ગ્રંથ તે ન્યાયાવતાર કહેવાય. આની ભાષા ૧ પ્રત્યક્ષ પ્રમાણ, ૨ પરોક્ષ પ્રમાણે. આ રીતે નિશ્ચયે પ્રસાદપૂર્ણ છે, આમાં વિચારોની ભેદ જણાવી પક્ષના ૧ અનુમાન, ૨ આગમ સ્પષ્ટતા તરવરે છે, જણાવેલા લક્ષણે નિષ્ઠક બે ભેદે જણાવ્યા છે. એટલે અહીં પરોક્ષના છે, જેનતર્ક પરિભાષાના પ્રચારક સાધનોમાં ભેદ તરીકે, અને પ્રમાણના પ્રતિભેદ (પ્રભેદ) આદિમ-સાધન આ ન્યાયાવતાર જરૂર કહી તરીકે અનુમાન પ્રમાણ જણાવ્યું. બૌદ્ધો એને શકાય, તેથી આપણે પૂજ્ય દિવાકરજી જનતક પ્રમાણુના મુખ્ય ભેદ તરીકે સ્વીકારે છે. શ્રી પ્રણાલિકાના પ્રસ્થાપક હતા, એમ માનીએ વાદિદેવસૂરિ મહારાજે પ્રમાણુનયતત્તાલોકાલતેમાં તલભાર પણ અતિશયોક્તિ છે જ નહિ. કારમાં પક્ષના ૧ સ્મરણ ૨ પ્રત્યભિજ્ઞાન, ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજાદિના ૩ તર્ક, ૪ અનુમાન, ૫ આગમ આ પાંચ ભેદ ગ્રંથનું સૂમ નિરીક્ષણ કરતાં પરિણામે એ જણાવ્યા છે, તે સંક્ષેપે અહીં જણાવેલ બે નિર્ણય થાય છે. દિવાકરજીના પછીના સમયમાં ભેદને જ વિસ્તાર છે એમ સમજવું. (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45