Book Title: Atmanand Prakash Pustak 045 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531530/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તક ૪૫ મું. સંવત ૨૦૦૪. આમ અંક પ-૬ સં', પર માગશરપાષ : જાનેવારી. E - – રહી છે કે શ્રી છે બામાનંદ ભાવના, ( ) . વાર્ષિક લવાજમ રૂ. ૩-૦-૦ પાસ્ટેજ સહિત. પ્રકાશક+ : શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર : UCUCULLCL PL ELICUCLCLCUCL ITUTIRTUATURTLET For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ને એ સુ ચ ના. ૮ ૧ અમારા માનવતા પેટન સાહેબને અને લાઈફ મેમ્બરોને શ્રેણીબધ સુદર ગ્રથાના ભેટ તરીકેનો લાભ. ગયા માસ સુધીમાં શ્રી સંઘપતિ ચરિત્ર, રૂા. ૬ાા શ્રી મહાવીર યુગની મહા દેવીએ રૂા. ૩ાા ( કુલ દવા રૂપીઆના ગ્ર"થે ભેટ અપાઈ ગયેલ છે. હવે પોષ માસમાં શ્રી વસુદેવ હિંદડી રૂા. ૧૨ાા તથા શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર રૂા. ૭ા વીશ રૂપી આની કીંમતના બે ગ્રંથા ધારા પ્રમાણે ભેટ મળશે. ત્યારબાદ શ્રી દમય'તી ચરિત્ર અને શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર એ બે ગ્રા, ત્યારબાદ શ્રી કથા રત્નકોષ મ થ મ ભાગ અને શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર ઉપરોકત આ બે ગ્રંથ પ્રેસમાં છપાઈ રહેલ છે અને બીજા ગ્રથા ચાજનામાં છે, પ્રકટ થતાં તરતજ ઉપરોકત શ્રેણીબંધ સુંદર સચિત્ર ચરિત્રા ઘણીજ ભારે કિંમતના ભેટ આપવામાં આવશે, શ્રી આત્માન પ્રકાશ માસિકમાં બેટના ગ્રથા માટેની જાહેર ખબર દ્વારા જે જે વખતે જે જે લાઈક્રૂ મેમ્બર માટે સૂચના કરી હોય તેની હદની અંદર રહીને તે તે પ્રમાણે ઉપરોકત ગ્રંથ ભેટ આપવામાં આવશે.. આવા સુંદર ગ્રંથમાં આવેલા તીર્થકર ભગવાન, સત્ત્વશાળો મહાન નરેશ, સતી શિરોમણીના ચરિત્રો સાથે તcવજ્ઞાનના સરલ, સાદા, સમજવા જેવા, વિષયે વાંચી અનેક ભવ્યમાએ આત્મકલ્યાણ સાધી શકે છે. અને આર્થિક દૃષ્ટિએ પણ આ સભા જે લાભ ઢોઈ સંસ્થાએ આપેલ નથી, માપી શકતું નથી. અને પ્રકારના લાભ મેળવવા દર માસે અને ક્રમે ક્રમે (જૈન બંધુઓ) નવા પેટ્રન સા હું અને લાઇફ મેમ્બરે થયા છે અને થાય છે. સ્થિતિ સંપન્ન જૈન બંધુઓને ખાસ પેન પદ સ્વીકારવા અને છેવટે રૂા. ૧૦૧] આપી સત્વ લાઈફ મેમ્બરે થવા નમ્ર સુચના છે. સેક્રેટરીએ. શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, roman શ્રી કૃbણકુમારસિંહજી પ્રો. પ્રેસ-ભાવનગર ના For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. • પ્રકાશકઃ–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર • પુસ્તક ૪૫ મું વીર સં. ૨૪૭૪. વિક્રમ સં. ર૦જ. માર્ગશીર્ષ—પષ :: તા. ર૦ જાન્યુઆરી ૧૯૪૮ :: અંક ૫-૬ વિમલગિરિ શ્રી આદિનાથ સ્તવન (બંસરી બજતી નહિ-એ રાગ.) વિમલગિરિ આદિ પ્રભુના દર્શને મનડું ઝૂલે, જ્ઞાન રવિ અમૃત પ્રભાથી, ઊરતણાં કમળ ખેલે વિમ. ૧ દિવ્ય સમવસરણ વિષે, માલકે દેશના, બંસરી સુરગણતણી, ગુણ વધે ઉપદેશના. વિમ૨ ચોવીસ અતિશયવંત પ્રભુજી, પાંત્રીસવાણી ગુણગતિ, યોજન સુધી પશુ પક્ષી સમજે, જલનિધિ સમ ગાજતી. વિમળ ૩ સુર નર પશુ પંખી, ગાન્ધર્વ કિન્નર સૌ સુણે, પિતાની ભાષામાં જ પ્રભુની, વાણીને સોએ ગણે. વિમ. ૪ નવ હેમ કમલે પદ ધરી, વિચરે પ્રભુ અવની વિષે, જ્યાં જ્યાં પડે પદએશુચિ,ધન ધાન્ય સુખ સઘળું વસે વિમ૦ ૫ દિવ્ય કેવળજ્ઞાની પ્રભુજી, બધથી જન તારીયા, તીર્થ અષ્ટાપદ વિષે, નિર્વાણ જિનવર પામીયા. વિમળ ૬ દેવેન્દ્ર ગિરિની અજિતરને, શિવ ધરી પ્રભુ પૂજતા, હેમેન્દ્ર વિમલાચલતણી, હૈયે સ્તવે શુચિ દિવ્યતા. વિમ૦ ૭. મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir BURNISHSISHTSજ્ઞાનગીતા શતક.SHSHRERSHISHIR Rા (ગતાંક પૂ૪ ૪૧ થી ચાલુ) SR સમ્યક સુદષ્ટિ મળે, કવિ કલ્પતરુ ફળે; કાવ્ય કામધેનુ ખીલે, આતમાર્થી બાંધતા. | સમ્યફ સુદૃષ્ટિ ખીલે, પ્રકાશ આત્માથી ઝીલે; પંથી જેમ ચીલે ચીલે, મુકિત પંથ સાધતાં. રવિને ઉદય થાય, અંધકાર દૂર જાય; કમળ વિકસી જાય, પ્રસન્નતા આપતાં. પક પ્રગટે સમ્યક્ રવિ, યાચના કરે છે કવિ; પામીને પ્રકાશ ભવી, ભવઅંત કરતાં. ૪૫ થી પરભાવ મારે નહિં, માન્યા વિના આરે નહિ; માને તે તારો નહિં, મૂઢતાને ત્યાગજે. 9 સ્વભાવ તે ન્યારો નહિં, માન્યા વિના આરો નહિ; તારો તે તો તારો સહિ, સમ્યક્ આરાધજે. બાળક બગલમાંય, શેધવાને બહાર જાય; તેમ તું આતમરાય, તારામાંથી ખળજે. gi સ્વતંત્રતા સુખદાય, પરતંત્ર દુઃખદાય; સ્વરાજ્ય લેવાને ભાય, આત્મ જંગ ખેલજે. ૪૬ ga રાગ ત્યાં ત્યાગ નથી, ત્યાગ ત્યાં તો રાગ નથી; રાગ વિના બંધ નથી, રાગ તેથી ત્યાગજે. ઉદયની પરંપરા, જ્ઞાની કરે નિરજરા; કારણ ન રાગ જરા, ગૂઢ તત્વ રહેજે. તો Us અજ્ઞાનીને થાય બંધ કારણ રાગ સંબંધ, સંવરથી પ્રતિબંધ, સમભાવ ધારજે. હણ Sણ ક્રિયા કરે એક દેય, જ્ઞાનીને ન બંધ હોય; અજ્ઞાનને બંધ હય, સમ્યક્ વિચારજે. ૪૭ પS પશે સમકિતી જ્ઞાનવાન, તેનાં કરો ગુણગાન; વળી કરો બહુમાન, સમકિત પામવા. સી જેને થાણ જેવો સંગ, તેને લાગે તેવો રંગ; તેથી સે સતસંગ, સમકિત પામવા. શૈ SR પારસનો સંગ થાય, લેહનું સુવર્ણ થાય, સમજે આ સત્ય ન્યાય, સમકિત પામવા. Sી જેહ જેનું ધ્યાન ધરે, તેહ તેવું પ્રાપ્ત કરે; ન્યાય વિચારી અંતરે, સમકિત પામવા. ૪૮ BR હણ સાધક હુંસાધ્ય છું હું, સિદ્ધ હું આરાધ્ય છું હું; જેમ કેકીલા ટુ હુ હું, તુંહી તુંહી જપવા. પક સમય સમ્યગૃષ્ટિ, જ્ઞાન ઘન મેઘવૃષ્ટિ, પલ્લવિત આત્મસૃષ્ટિ, તુંહી તુંહી જપવા. પત્ર NR મેઘ ગાજે ગગનમાં, મોર નાચે મગનમાં; તેમ ધ્યાન લગનમાં, તુંહી તુંહી જપવા. Rી શુદ્ધ બુદ્ધ ચિદરૂપ, નિશ્ચયમાં તદ્દરૂપ; પ્રાપ્ત કરવા સ્વરૂપ, તુંહી–તુંહી જપવા. ૪૯ પર અવતાર કામકાજ, સંસારમાં રહી રાજ; આતમનો ધરી સાજ, વિવેકથી વસીએ. આ વિવેકની પ્રજ્ઞાધાર, એવી છે ચમકદાર; પ્રહ જો સમજદાર, કર્મમાં ન ફસીએ. Bn bધ માન માયા લેભ, મોહ મહેલનાં મોભ; જીવને પમાડે ક્ષોભ, તેથી દૂર ખસીએ. શરે રસ લુબ્ધ પંચેન્દ્રિય, આંખ નાક કન્દ્રિય; ત્વચા વાચા રસેન્દ્રિય, તેને તપે કરીએ. ૫૦ સી SR પાપકારી કર્મ વાર, અનાસક્ત ભાવ ધાર; સંસાર જાણી અસાર, નિરમોહી થઈએ. પણ મન-વચ-કાય યોગ, વધારે સંસાર રોગ; આતમામાં ઉપયોગ, રાખી સદા રહીએ. અહિંસાનું શસ્ત્ર ધરી, કષાયો જય કરી; ઈન્દ્રિયોને વશ કરી, વિરતિને ભજીએ. જો સત્યને પ્રકાશ થાય, લૂંટારાઓ નાસી જાય; નિરભયતા છવાય, ભવ ભય ટાળીએ. ૫૧ | અસ્તેયને અસ્ત થાય, શિયળ નહિં લુંટાય; પરિગ્રહ ભાગી જાય, આત્મસત્તા સ્થાપતાં. UR કૃષ્ણપક્ષ કાળી રાત, ઉદય થતાં પ્રભાત; નાસી જાય ભલી ભાત, અનાહત સુણતાં. જીતવી પ્રથમ જાત, યોગ વશ કરી ભ્રાત; પછી અનુભવ વાત, આતમાર્થી જાણતાં. આતમાં છે માટે દેવ, તેની તમે કરો સેવ; તેડી વિભાવિક ટેવ, સ્વભાવમાં મહાપુતાં. પર છે અમરચંદ માવજી શાહ, For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I ‘સાથે શું લઈ જશે?” II લેખક–આચાર્યશ્રી વિજ્યકસૂરસૂરિજી મહારાજ ઉપર આકાશ અને નીચે પાણી માત્ર બધીય પાંચે ઇઢિયે અને લાંબું જીવન, આ બધીય દિશામાં દેખાઈ રહ્યું હોય એવા ભરદરિયે વસ્તુઓ સાથે લઈને આત્મા માનવસ્વરૂપે વહાણુમાં બેઠેલો મુસાફર બધુંય સ્થિર જુએ અવતરે છે અને ધન-સંપત્તિ-બાગબંગલા છે; પણ જ્યારે છેટેથી દરિયા કિનારે દેખાય આદિ વસ્તુઓ તેમજ સ્ત્રીપુત્રાદિ કુટુંબ પરિ છે ત્યારે તેને બધુંય અસ્થિર દેખાય છે, વહાણું વારના સંબંધો અવતર્યા પછી મેળવે છે. આ તથા કિનારા પરની વસ્તુઓ ઘણું જ ઝડપથી પ્રમાણે બંને પ્રકારની વસ્તુઓ માનવી મૂકીને ચાલતી જણાય છે. તેવી જ રીતે દેહરૂપી વહા- જાય છે. છતાં તે માનવ દેહે અવતર્યા પછી શુમાં બેઠેલ મુસાફર આત્મા માનવજીવનના મેળવેલી વસ્તુઓને પ્રધાનતા આપીને તેના મધ્ય દરિયે બધુંય સ્થિર જુએ છે પણ તેને માટે મોતની સાથે જતી વખતે શેક કરે છે, જ્યારે તને કિનારે દેખાવા માંડે છે ત્યારે દુખી થાય છે, પણ પાછલા ભવમાંથી સાથે બધુંય અસ્થિર જણાય છે. અને જ્ઞાની પુરુષે- લાવેલી વસ્તુઓ મૂકી જવા માટે જરાય શોક એ કહેલી એક વાત તો સાચી સમજાય છે કે કરતા નથી. અર્થાત્ આત્માન્નતિ માટે મળેલાં સંગી વસ્તુઓને વિગ અવશ્ય થાય છે માનવજીવન આદિ ઉત્તમ સાધને મૂકી જવા માટે બધુંય મૂકીને જવાનું છે. ધન-સંપત્તિ- માટે કંઈપણ દુખી થતું નથી. અને જે માનવી બાગ-બંગલા-કુટુંબ પરિવાર આદિ કે જેને માનવજીવન તથા દેહ છોડતાં દુઃખ મનાવે છે જમ્યા પછી જીવનની શરૂઆતથી સંગ તે વિષયાસક્ત જીવ વિષયની લાલસાવાળો થયેલ છે તેમાંનું કશું ય સાથે જવાનું નથી. હેવાથી વિલાસનું સાધન માનીને જ તે દેહાસામાન્ય બુદ્ધિના માનવી માત્ર આટલું જ સમજી દિને વિયેગ થતી વખતે મુંઝાય છે પણ આમ શકે છે અને તે પણ છેવટની ઘડીયે, પરંતુ વિકાસનું સાધન માનીને તેના અભાવે વિકાસથી એમ તે કેઈક જ માનવી જાણતા હશે કે વંચિત રહેવાની સમજણથી શોક કરતા નથી. પાછલા ભવમાંથી જે કાંઈ સાથે લઈને અવતર્યો આવા જીવો વિલાસ માટે જ જીવવું પસંદ છું તેને પણ અજ્ઞાનતાથી અહિંયા જ મૂકીને કરે છે પણ વિકાસ માટે નહિં અને તેથી કરીજાઉં છું. માનવી બુદ્ધિપૂર્વક વિચાર કરે તે ને જ કેટલાક માનવી વિલાસનાં સાધન ન મળસાચી રીતે સમજી શકે છે પણ બુદ્ધિની નિબ- વાથી ખુશીથી મરતા-આપઘાત કરતાં દષ્ટિગોચર ળતાને લઈને જ્ઞાની પુરુષના વચને સાંભળવા થાય છે. છતાં પણ તાત્વિક વસ્તુ સમજી શકતા નથી. અજ્ઞાની માનવી જીવનને ઘણી જ કાળજી માનવીને મૂકી જવાની વસ્તુઓ બે પ્રકારની પૂર્વક જાળવે છે તે તેમને મળેલા વૈષયિક હોય છે. એક તો પાછલા જન્મમાંથી સાથે સુખ ભોગવવાની લાલસાથી અથવા તે વૈષયિક લાલે જેવી કે નરેદેહ-માનવજીવન–અખંડ સુખના સાધનો મેળવવાની ઇચ્છાથી જ સાચવે For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ છે અને આવતા મોતને રોકવા પિતાનાથી (આત્માને) ન ઓળખનાર આસક્તિ ભાવથી બનતું બધું કરી છૂટે છે તેયે આયુષ્યકમ ભલે તેને વળગી રહે પરંતુ છેવટની ઘડીએ તે જોગવવારૂપ માનવ જીવન સમાપ્ત થાય છે તે છૂટી જ જવાનું છે. તેને સાથે લઈ જવાને એટલે મેત આવીને ઊભું રહે છે અને દ્રવ્ય કે રાખવાને મહેનત કરવી નકામી છે કારણ કે તથા ભાવથી કંગાળ બનેલા માનવીના આત્માને તે રહી શકતું નથી તેમજ સાથે પણ જઈ અસહૃા દુઃખના દરિયામાં હડસેલી મૂકે છે. જ્ઞાની શક્યું નથી. તે ચે જડાસક્ત છે તેને જતું આત્માઓ તે જન્માંતરમાંથી સાથે લાવેલાં અટકાવવાને માનવ જીવનની કિંમતી ક્ષણો નરદેહ તથા માનવ જીવન આદિ સંપત્તિથી વગર સંકેચે છૂટથી વાપરે છે અને આત્માના ઉત્તમ પ્રકારને વ્યવસાય કરીને સમ્યગજ્ઞાન- અયની પણ પરવા રાખતા નથી, છતાં ધનદર્શન-ચારિત્ર-સમભાવ આદિ સાચી સંપત્તિની સંપત્તિ, બાગ-બંગલા આદિ રહેતાં નથી. વૃદ્ધિ કરેલી હોવાથી જન્મ-મરણ માટે હર્ષ પુન્ય ક્ષય થતાંની સાથે જ બધી વસ્તુઓનું શોક કરતા નથી, કારણ કે તેઓ સમજે છે કે સ્વામીપણું છૂટી જાય છે. અને તે વસ્તુઓ જીવીશું તો આત્મિક સંપત્તિને વધારીશું અને નાશ પામી જાય છે અથવા તે તેને બીજા મૃત્યુ આવશે તે સત્કાર્યો કરીને સાચી સંપત્તિ સ્વામી થાય છે. જેથી માનવી તેની મમતાથી સારી રીતે મેળવી છે એટલે તેની સાથે જતાં મુકાઈ જવાથી છૂટે થાય છે. છૂટું થવું કાંઈ પણ હરક્ત આવે તેમ નથી. અર્થાત આ એટલે પરાધીનતામાંથી મુકાવું કે જે એક જીવનમાં દુષ્કૃત્યને આદર કરીને કેઈને દુઃખી પ્રકારે સુખશાંતિનું કારણ છે પણ મેહઘેલે કરી અપરાધી બન્યા નથી એટલે ભાવી જીવન- માનવી સુખ-શાંતિના બદલે દુઃખ તથા અશાંતિ માં સજા ભેગવવા દુર્ગતિને સીમાડે ભાળ મનાવે છે, કારણ કે પિતે પૌગલિક સુખ તથા પડશે નહિં, માટે જીવીશું તેયે શ્રેય છે અને વિલાસથી વિરામ પામ્યું નથી અને વિકાસી મરીશું તો ય જ છે. આવા વિચારવાળા જ્ઞાની સુખથી તદ્દન અજાણ છે એટલે કે તેને પુરુષો વૈષયિક સુખના સાધનો મેળવવાના કષ્ટથી ગયેલી વસ્તુની મમતા રહેતી નથી પણ વિલામુક્ત હોય છે. પૌગલિક સુખના સાધન તેમને સમાં મેજશેખની વસ્તુ વગર અડચણ પડમળો યા ન મળો તેના માટે હર્ષ-શોક કરતા વાથી પિતે ગયેલી વસ્તુને શોક કરે છે, દુઃખ નથી. તેમને પુન્ય બળથી મળેલી પૌગલિક મનાવે છે અને પાછો વિલાસનાં સાધન મેળસંપત્તિને પ્રધાનતા આપી ઘણુ રાજી થતા નથી થવાને શેષ જીવન વાપરી નાંખીને માનવ જીવતેમજ તેને સાચવવા કે વધારવા જન્માંતરમાંથી મને કંગાળ બની જાય છે જેથી તે માનવ સાથે લાવેલા માનવ જીવનને વેડફી નાંખતા જીવનને દરિદ્રી અનંતકાળ સુધી સુખને નથી અને છેવટે પૌગલિક સંપત્તિ મૂકીને પડછાયા પણ ભાળી શકતું નથી. જતાં જરાય શોક કરતા નથી. જે વસ્તુઓ મૂકી જવાની છે તેને મેળવનરદેહ તથા માનવજીવન મેળવ્યા પછી વાની તૃષ્ણાથી સાથે લઈ જવાની વસ્તુઓને ધન-સંપત્તિ આદિ જે કાંઈ મેળવ્યું હોય તેને મેળવીને વધારવાને બદલે સાથે લાવેલ છે આત્મશ્રેય સાધવા છોડવાની જરૂરત છે કારણ તેને વેડફી નાંખનારમાં ડહાપણનો અંશ પણ કે તે મેહ મમતાને ઉત્તેજન આપવાવાળું હોતા નથી છતાં માનવી પુન્યની સહાયતાથી હાવાથી આત્મવિકાસનું બાધક છે છતાં પોતાને ધન-સંપત્તિ મેળવીને પિતાને ડાહ્યો માને છે For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાથે શું લઈ જશે ? અને બહુ જ ડહાપણનું કામ કર્યું છે એમ કર્મની નિર્જરા સ્વરૂપ તાત્વિક ધમ ધનબીજાના મઢેથી પિતાની પ્રશંસા સાંભળીને સંપત્તિના ત્યાગથી જેટલો સારો અને સાચો ફેલાય છે તેમજ જેઓ સાથે લઈ જવાની થઈ શકે છે તેટલો ભેગથી થઈ શક્તો નથી. વસ્તુને સાચવીને વધારવા મૂકી જવાની વસ્તુની ધન ખરચીને ધર્મ કરનારા ધન-સંપત્તિના ઉપેક્ષા કરે છે તેમને બુદ્ધિ વગરના માને છે. ભેગી હોય છે અને જડાત્મક વસ્તુઓને આવા માનવી ભવાભિનંદી-ગમે તેવો ભવ ભેગ પ્રાયઃ કર્મની નિર્જરારૂપ તાત્વિક ધર્મ મ હોય તેમાં જ આનંદ માનનારા-હાવાથી કરવામાં અંતરાયભૂત હોય છે એટલે તેઓ તેમને જેટલા ધનાદિ સંપત્તિ ઉપર પ્રેમ હોય આત્મિક ગુણ પ્રકટ કરવારૂપી વિકાસ સાધી છે તેટલે પ્રભુ ઉપર હોતો નથી. અને કાંઈક શકતા નથી પણ પુન્ય કાર્યમાં ધનાદિનો પ્રેમ હોય છે તે પણ ફક્ત ધનાદિ મળે છે સદ્દવ્યય કરવાથી પુન્ય ઉપાર્જન કરી શકે છે. એવી શ્રદ્ધાથી જ હોય છે અને એટલા માટે જ અને ધન સંપત્તિના ત્યાગી માનવ જીવનને તેમને પ્રભુના સાચા વચન ઉપર શ્રદ્ધા હતી સદ્વ્યય કરીને આત્મવિકાસ સાધી શકે છે. નથી તેમજ ધનાદિ મેળવતાં નરક-તિર્યંચની અને જે તાત્વિક બંધની નિર્બળતાથી પુદમાઠી ગતિમાં લઈ જનારી પાપ પ્રવૃત્તિયોને ગલાનંદીપણું હોય તો પણ ધનવ્યય કરીને ઉત્સાહપૂર્વક આદર કરતો હોવાથી નરક- પુન્ય ઉપાર્જન કરનાર કરતાં અસંખ્યગણું તિર્યંચમાં અસદા દુખો ભેગવવાં પડે છે તેની પુન્ય ઉપાર્જન કરી શકે છે. પુન્યની નબળાઈપણ પ્રાય: શ્રદ્ધા હતી નથી. આવા જીવોને ને લઈને કદાચ માનવીને ધન તે ન મળે પુન્યના અભાવે અથવા તો પુન્ય ક્ષય થઈ પરંતુ જીવન તે માનવી માત્રને મળેલું હોય જવાથી પૌગલિક સુખનાં સાધન ન મળ્યાં છે એટલે માનવી માત્ર ધર્મ કરવાને માટે હોય કે મળીને ચાલ્યાં ગયાં હોય તો તેઓ સ્વતંત્ર જ હોય છે. તેમને જડાત્મક ધનાદિ ઘણા જ ઉગ તથા ચિંતાવાળા રહે છે અને વસ્તુઓની અપેક્ષા રાખવી પડતી નથી. મળેલી પિતાને અત્યંત દુખી માને છે, તેમજ બીજાની ધન સંપત્તિ આદિ જડાત્મક વસ્તુઓને સર્વથા ધન-સંપત્તિ તથા તેમને ધાર્યા પ્રમાણે વૈષયિક ત્યાગ કરીને જ માનવીઓએ સંપૂર્ણ આત્મસુખ ભોગવતા જોઈને પોતે ઘણું જ સૂરે છે વિકાસ મેળવ્યા છે અને મહાપુરુષ તરીકે અને માનવ જીવનને નકામું માનીને તેનાથી ઓળખાય છે. છૂટી જવાને ઇચ્છે છે પણ ઉત્તમ માનવ જીવનને વિપરીત સમજણવાળા કેટલાક માનવી બધીય આત્મશ્રેય માટે વાપરવાની ઈચ્છા રાખતા નથી. બાબતમાં ધનને પ્રધાનતા આપીને તેને મેળ માનવજીવન, માનવદેહ તથા પુન્યાનુબંધી વવા પિતાનું ત્રીશ-પાંત્રીસ વર્ષ સુધીનું માનવ પુન્ય આદિ મેળવવાને ધન-સંપત્તિની ખાસ જીવન વાપરી નાંખે છે છતાં જે તેમને કેવળ જરૂરત રહેતી નથી તે સિવાય પણ માનવી ચાલુ જીવનમાં જ ઉપયોગી અને મૂકી જવા પિતાના માનવજીવનદ્વારા આત્મસંપત્તિ તથા જેવી ત૭ ધનાદિ વસ્તુ ન મળે તો પછી ભાવિ જીવનમાં આત્મપભોગી વસ્તુઓ મેળવી તેમણે પોતાનું શેષ જીવન સાથે લઈ જવાય શકે છે. જેઓ એમ માનતા હોય કે ધન વગર તેવી વસ્તુ અથવા તો આત્મિક સંપત્તિ મેળધર્મ થઈ શકતો નથી તેઓ મોટી ભૂલ વવા વાપરવું જોઇયે. નહિં તો બંને ભામાં કરે છે કારણ કે પુન્ય કર્મ સ્વરૂપ ધર્મ કે ઉપયોગી સંપત્તિથી કંગાળ જ રહેવાના અને For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ જે ભવિષ્યમાં પૈસે મળશે એવી આશાથી મૂકી હોય તો તેમાં પોતે પેસી જઈને ચિત્તમાં કલેશ, જવાની વસ્તુ માટે જ જીવનને વ્યય કરીને ઉદ્વેગ તથા કષાય ઉત્પન્ન કરનાર પ્રસંગ જોવામાં મૃત્યુના સીમાડારૂપ વૃદ્ધાવસ્થાએ પહોંચીને કલાક કાઢી નાંખે છે. અથવા તે રસ્તામાં કે કદાચ ધનાદિ મેળવે તે તે બધું ય નકામું છે, વાતો કરનાર મળી જાય તે સ્વાર્થની કે સ્વાર્થકારણ કે વયથી નિર્બળ બનેલો માનવી પાંચે વગરની વાતો કરવામાં ઘણે સમય ગાળી ઇંદ્રિયની નિર્બળતાને લઈને મેળવેલા વૈષયિક નાંખે છે, તે વખતે પોતે જે કામે નિક સુખના સાધનને ઉપયોગ કરી શકતું નથી હોય તે બધું ય ભૂલી જાય છે અને ચિત્તની અને જીવન સમાપ્ત થતાં બધું મૂકીને મતની પ્રસન્નતાથી કલાકની સંખ્યામાં માનવજીવન સાથે ચાલતો થાય છે. વાપરી નાંખે છે. તે અરસા દરમ્યાન બેડું માનવી જે ધનાદિ-સંપત્તિ સાથે લઈને થવાને કે કામ બગડવાનો સંકલ્પ સરખે અવતર્યો નથી તેને સાથે લઈ જઈ શકતો નથી કરતો નથી તેમજ કલાક દેઢ કલાકનું માનવ પણ નરદેહ, માનવજીવન તથા પુન્ય આદિ જીવન વાપરીને દ્રવ્યથી તથા ભાવથી લાભ સંપત્તિ કે જેને સાથે લઈને અવતરે છે તેના મેળવ્યા છે કે નુકશાન મેળવ્યું છે તેને પણ માટે કાળજી રાખી પ્રયાસ કરે છે તેને પાછી વિચાર કરતો નથી. આવા માનવીને આત્મિક મેળવી શકે છે. એટલે કે પિતે તેવા પ્રકારનું સંપત્તિ મેળવવાને કે પુન્યાદિ સાથે લઈ જવાય પુન્ય મેળવવામાં માનવ જીવનને ઉપયોગ કરે તેવી સંપત્તિ મેળવવાને ધાર્મિક વ્યવસાયમાં કે જેનાથી ભાવમાં માનવ જીવન તથા માનવ માનવ જીવન વાપરવાને કહેવામાં આવે તે દેહ મેળવી શકે, અને તે ધનાદિ મેળવવાની તે પ્રથમ ચાખી ના જ પાડશે તેમ છતાં તથા વધારવાની તૃષ્ણાથી વિરામ પામીને બહુ જ દબાણ કરી તેને સમજાવવામાં આવે ધાર્મિક વ્યવસાયમાં જીવન વાપરે તો જ બની તો બહુ જ કંજુસાઈથી માનવ જીવન વાપરશે. શકે છે. જે માનવી માનવ જીવનની કદર કે અને તે પણ અરુચિથી તથા ઉત્સાહ વગર એક કિંમત કરી જાણતા હોય તે ભાવના માટે કલાકનું કામ પા-કલાકમાં જ પતાવી દેશે. અત્યારે તેની પાસે છે તેના કરતાંય ઉચ્ચ- અડતાલીસ મિનિટ સુધી સમભાવમાં રહેવાની કોટીનું માનવજીવન મેળવી શકે છે કે જેમાં પ્રતિજ્ઞા લઈને (સામાયિકમાં) બેઠો હશે તોયે આત્મિક સંપૂર્ણ વિકાસ સાધીને સદાને માટે વિષમ ભાવમાં જ વખત ગાળશે અને અકળાતાત્વિક સુખસંપત્તિને ભેગી બનીને જન્મ- મણુથી પોતે લીધેલી પ્રતિજ્ઞા કાળ પૂરો કરશે. જરા મરણના ભયથી મુકાઈ જાય છે, પણ માનવીને ધનાદિ સંપત્તિની મમતા વધારે અજ્ઞાની જીવ જેમ બાળક ગળ્યું ખાવાની હોય છે, કારણ કે તે એમ માને છે કે મેં લાલચથી લાડવાને માટે ગળામાંથી કિમતી ઘણા જ પરિશ્રમથી લક્ષ્મી મેળવી છે તેથી સોનાનું ઘરેણું કાઢી આપે છે તેમ પૌદ્દગલિક પોતે મેળવેલી લક્ષમીને બહુ જ કરકસરથી વૈષયિક સુખ માટે જડાસક્ત કિમતી માનવ- વાપરે છે. એક રૂપીઓ વાપરીને પાંચની અને જીવન ખુશીથી ખરચી નાંખે છે. કોઈ માનવી એથીય વધારે લાભની આશા રાખે છે અર્થાત પિતાના અગત્યના કામે ઝડપથી જઈ રહ્યો પાંચની કિંમતની વસ્તુ એક રૂપિઆમાં મેળહાય અને રસ્તામાં કઈ બે માનવીઓની મારા- વને સંતેષ માને છે અને જે અણજાણપણે મારી કે ગાળાગાળી જેવા માણસો ટોળે વળ્યા એક આનાની વસ્તુને રૂપિઓ અપાઈ ગયે For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોય તે પિતે ઠગા છે એમ માનીને ઘણજ ધન-સંપત્તિ મેળવવામાં તેટલું કષ્ટ વેઠવું પશ્ચાત્તાપ તથા ઉોગ કરે છે, કારણ કે તેને પડતું નથી કે જેટલું કષ્ટ માનવજીવન આદિ મહામહેનતે મેળવેલી લક્ષ્મીને વધારીને કિંમતી સામગ્રી મેળવવામાં સહન કરવું પડે છે. અનંતી વસ્તુઓ સંઘરવાનો લોભ હોય છે તેથી તે પુન્યની રાશિ હોય તે જ માનવજીવન-નરદેહ શ્રમથી મેળવેલી લક્ષ્મીને સાચવીને તેને વધા- આદિ સામગ્રી પ્રાપ્ત થાય છે. અને તે રાશિ રવામાં જ ડહાપણ સમજે છે. આવી જ રીતે એકત્રિત કરવામાં ઘણું જ કષ્ટાનુષ્ઠાન કરવાં પડે પુદ્દગલાનંદી જડાસક્ત માનવી અત્યંત કષ્ટ છે અને ધન તે સામાન્ય પુન્ય હોય તોયે વેઠી ઉપાર્જન કરેલા પુન્યના પ્રભાવથી મેળવેલા અલ્પ પ્રયાસે અથવા તે પ્રયાસ વગર પણ માનવજીવનને વેષયિક વ્યાપારમાં વાપરતાં લાભ મળી શકે છે. માટે જ ધન મેળવવા કરતાં હાનિને જરાય વિચાર કરતો નથી. પાંચે માનવજીવન મેળવવામાં ઘણું જ કષ્ટ સહન ઇદ્રિના વૈષયિક આનંદની લાલસાથી માનવ- કરાતું હોવાથી ધન કરતાં જીવન ઘણું જ જીવનના કલાકોના કલાકો વાપરીને પિતે ખયું કિંમતી છે. અને માનવજીવનથી સંપૂર્ણ આત્મછે કે મેળવ્યું છે તેને વિચાર કરીને જરાય વિકાસ સાધી શકાતું હોવાથી તે અમૂલ્ય છે. શેક કરતું નથી. અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ અને ધનથી ઘણામાં ઘણું તે પૌગલિક સુખનાં આત્મવિકાસ (કેવળજ્ઞાન) મેળવી શકાય છે સાધન મેળવી આપે તેવું પુન્ય બંધાતું હોવાથી તેવા કિંમતી માનવજીવનને વિષયપષક વયવ- તે તુચ્છ છે છતાં સંસારી જીવ જ્યાં સુધી સાયમાં વાપરતાં ખૂબ જ ઉદારતા રાખવી અને મુક્તિ મેળવે ત્યાં સુધી પુન્યની ઘણુ જ જરૂરત વિષયશાષક-આત્મવિકાસ વ્યવસાયમાં કંજુસાઈ છે. કે જેથી માનવજીવન તથા માનવદેહ આદિ બતાવવી તે તદ્દન અજ્ઞાનતા જ સૂચવે છે. સામગ્રી પણ પાછી મેળવી શકે. તૃષ્ણ તૃષ્ણાતણું તાંડવ અહા ! જગમાં બધે દેખાય છે, લાભ વધતાં લેભ વધતો તૃપ્તિ નહીં કે થાય છે; દુનિયામહીં આ પ્રાણીઓ મૃગજળથી ભરમાય છે, તૃષ્ણાતણે ખાડે કદી ના કાંઈથી પૂરાય છે. અગ્નિમહીં વ્રત રેડીને અગ્નિ ઓલવી ના શકો, એવી રીતે ભેગેથકી તૃપ્તિ નહીં પામી શકે માગ સાચો ત્યાગમાં તૃણાતણું, દેખાય છે, સંતોષમાં છે સુખ સાચું' સૂત્ર સત્ય જણાય છે. અનંતરાય જાદવજી શાહ, For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 10000UUUUUUUNE 100TERUUUURAIS AUSSONS honourer tree bananasarah આ, શ્રી.સિદ્ધસેન દિવાકરસૂરિના ઉપલબ્ધ ગ્રંથાના ટૂંક પરિચય ( દ્વાત્રિંશદ્વાત્રિંશિકા—મત્રીશ બત્રીશી ) *STITUUTUUUTOS Acharya Shri Kailassagarsuri Gyanmandir લે-આચાર્ય શ્રી વિજયપદ્મસૂરિજી મહારાજ ( ગાંક પૃષ્ઠ ૭૫ થી શરૂ) ૨૨. ન્યાયાવતાર-આ ગ્રંથ ખત્રીશ Àાકપ્રમાણુ હાવાથી મંત્રીશદ્વાત્રિ'શિકાઓમાં પણ ગણાય છે, માટે હાલ મુદ્રિત અને મળી શકે એવી ૨૧ ખત્રીશીમાં આ ગ્રંથને ગણતાં ખાવીશ બત્રીશીએ દિવાકરજી મહારાજની કૃતિ તરીકે મનાય છે. અત્યાર સુધીના તમામ જૈન ન્યાય ગ્રંથ સમુદાયમાં ન્યાય પદ્ધતિને ટૂંકમાં સ્પષ્ટ જાય તેવા છે, તેા પછી પ્રમાણનું લક્ષણ જણાવવાનું શું કારણ ? આ પ્રશ્નના જવાખ ત્રીજા લેાકમાં જણાવ્યે! છે. ચેાથા àાકમાં પ્રત્યક્ષ પ્રમાણુનું અને પરાક્ષ પ્રમાણનું લક્ષણ જણાવી, પાંચમા àાકમાં અનુમાનનું લક્ષણુ જણાવ્યુ છે. છઠ્ઠા લેાકમાં વિજ્ઞાનવાદી બૌદ્ધના વિચારનુ ખંડન કરી સાતમા લેાકમાં પ્રમાણુની સિદ્ધિના સમજાવનાર-પહેલા નંબરના અપૂ` તર્ક ગ્રંથકારણ તરીકે એ વસ્તુની સિદ્ધિ જણાવી છે. એટલે પ્રમાણથી પ્રમેયના મેધ, અને પ્રમેયથી પ્રમાણુના સ્વરૂપની નિષ્પત્તિ થાય છે. આઠમા લેાકમાં શબ્દ પ્રમાણનું લક્ષણ, નવમા ક્ષ્ાકમાં શાસ્રનું લક્ષણ, દશમા લેાકમાં પરા પ્રમા ણુનું લક્ષણ જણાવી, ૧૧ મા લેાકમાં અનુમાનની પેઠે પ્રત્યક્ષમાં પણ પરા પણાની ઘટના કરી, ૧૨ મા લેાકમાં પરા પ્રત્યક્ષ પ્રમાણનુ સ્વરૂપ જણાવ્યું છે. ૧૭ મા શ્લેાકમાં પરાર્થાનુ આ શ્રી ન્યાયાવતાર છે. અહીં ઓછા શબ્દોમાં વધારે રહસ્ય જણાવેલુ હાવાથી આને સૂત્ર તરીકે ખુશીથી કહી શકાય. આ ખત્રીશી કદમાં નાની છતાં અનેક વિશિષ્ટ વિચારોથી ભરેલી છે. એમ સિદ્ધકૃિત ટીકાના વાંચનથી નિષ્ટ ક જણાય છે. આના એકેક Àાકાદિને આધારે ઘણા મહર્ષિઓએ વિશાલ ગ્રંથા મનાવ્યા છે, માટે આને જૈન ન્યાયની પ્રગતિનું મૂળ સ્થાન કહી શકાય. આના દરેક લેાક જેટલા સ્પષ્ટાનીમાન અપેક્ષા રાખે તેનાથી વધારે સ્પષ્ટા ની અપેક્ષા ૨૦-૩૦ મા લેાકમાં રહેલી છે, એમ તેની રચના વગેરે જોતાં માલૂમ પડે છે. દિવાકરજી મહારાજે અહીં મુખ્ય અભિધેય તરીકે પ્રમાણના સ્વરૂપને જ લક્ષ્યમાં રાખીને પડેલા શ્લેાકમાં પ્રમાણનું લક્ષણુ–સ્વરૂપ અને ભેદો જણાવી, બીજા લેાકમાં જણાવે છે કે-કેાઇને એવા પ્રશ્ન થાય કે-પ્રમાણુ અને તેને અનુસરતા વ્યવહાર, તા દરેક માણસને પેાતાના અનુભવના વિષય પ્રમાણુનું સ્વરૂપ જણાવી, ૧૪-૧૫-૧૬ મા લેાકમાં પક્ષનુ સ્વરૂપ વગેરે જણાવી, ૧૭ મા લેાકમાં હતુના પ્રયાગ કરવાની પદ્ધતિ એ રીતે જણાવી છે. ૧૮ મા અને ૧૯ મા લેાકમાં સાધભ્ય દષ્ટાંત અને વૈધમ્ય દૃષ્ટાંતની બીના જણાવી ૨૦ માàાકમાં દષ્ટાંતની બાબતમાં તૈયાયિકના વિચાર વગે૨ે જણાવી, ૨૧ મા શ્લાકનાં પક્ષાભાસની બીના જણાવી છે. ૨૨ મા શ્ર્લાકમાં હેત્વાભાસનું સ્વરૂપ જણાવી, ૨૩ મા લેાકમાં હેત્વાભાસના ભેદો, નામ, વ્યાખ્યાદિ જ હાય છે. એટલે એ બ ંને વાનાં દરેકને સમજણાવી ૨૪ મા ૨૫ મા શ્લાકમાં સાધ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બત્રીસ-બત્રીશીઓ. દાંતાભાસની, ને વેધમ્મ દષ્ટાંતાભાસની બીના થયેલા ઘણાં ન જૈનેતર સમર્થ વિદ્વાનોએ જણાવી છે. ૨૬ માં લેકમાં દૂષણનું અને દૂષ- પણ પિતાની ગ્રંથરચનામાં ન્યાયાવતારાદિના ણાભાસનું સ્વરૂપ જણાવી ૨૭ મા લેકમાં વિચારોની બહુમાનપૂર્વક સંકલન કરવામાં પારમાર્થિક પ્રત્યક્ષની ઓળખાણ આપી છે. પોતાના ગ્રંથોનું ગૌરવ માન્યું છે. એટલું જ ૨૮મા લેફમાં પ્રમાણુનું ફલ જણાવી ર૯મામાં નહિ પણ ન્યાયાચાયે તો જનતક પરિભાષા, પ્રમાણ અને નયની વિષયને અંગે વિચારણું જ્ઞાનાર્ણવ, બત્તીસાબત્તીસી, જ્ઞાનબિંદુ, ઉપદેશ કરી ૩૦ મા લેકમાં નય અને સ્યાદ્વાદ વચ્ચે રહસ્ય, ધર્મ-પરીક્ષાદિમાં સાક્ષીપાકરૂપે તે તે સંબંધ તથા બંનેનું અંતર જણાવ્યું છે. વચને મૂકી તે સર્વનું છાવધતા પ્રમાણમાં એકત્રીશમા લેકમાં જીવનું વાસ્તવિક સ્વરૂપ વિવેચન પણ કર્યું છે. આવા આવા વિવેચનજણાવી, ૩ર મા લેકમાં ઉપસંહાર કરતાં વાળા સાક્ષીપાઠ-ન્યાયાચાર્યના હાલ લભ્ય દિવાકરજી જણાવે છે કે આ પ્રમાણદિની વ્ય- ગ્રંથામાં પણ જે જે મળતા હોય, તેને સંગ્રહ વસ્થા અનાદિ અનંત સ્વરૂપ છે. દરેક વ્યવહાર કરી બુદ્ધિપૂર્વક તેની વિશિષ્ટ સંકલન કરાય કરનાર જીવોને સામાન્ય રૂપે તે જાણમાં જ તે હું માનું છું કે-દિવાકરજીના ગ્રંથો (કેટલીક હોય છે, છતાં પણ વિશેષ સ્વરૂપને જિજ્ઞાસુને બત્રીશીઓ વગેરે ) જે હજુ સુધી વિવેચન માટે જણાવી છે. અહીં પ્રમાણુની ચર્ચા શરૂ કરી વિનાના (રહિત) પણ જણાય છે, તે વિવેચન પરાર્થોનુમાનનું સવિસ્તર વર્ણન કરી સ્યાદ્વાદ સહિત બનાવી શકાય. સમ્મતિ પ્રકરણની ગાથાશૈલીથી પક્ષ-સાધ્ય હેતુ-દાંત-હેવાભાસાદિના ઓને અંગે પણ આવી જ બીના સમજી જરૂર લક્ષણાદિ જણાવી નયવાદ અને સ્યાદ્વાદ વચ્ચેનું ધ્યાનમાં રાખવા જેવી છે. અહીં પ્રમાણાદિ અંતર વિસ્તારથી સમજાવ્યું છે. એમ ટૂંકામાં પદાર્થોની વ્યાખ્યા વગેરેનું નિરૂપણ નિર્દોષ ન્યાયાવતારને અંગે કહી શકાય. ન્યાયાવતાર- દઢ પદ્ધતિએ કર્યું છે, તેથી વ્યાખ્યાકારોએ એ નામ જ જણાવે છે કે-દિવાકરજી મહારાજે ન્યાયાવતારની વ્યાખ્યાઓમાં અર્થભેદ લગાર ન્યાય શાસ્ત્રને અભ્યાસ કરવાની ઈચ્છાવાળાને પણ કર્યો નથી; માત્ર શબ્દોની જ ફેરફારી કરી લયમાં રાખીને જ આ બત્રીશી રચી છે છે. જ્યારે ન્યાયપ્રવેશાદિ બૌદ્ધ ગ્રંથોમાં ૧ માટે તેને શબ્દાર્થ આ રીતે કરવો. વિદ્યાથી પ્રત્યક્ષપ્રમાણ અને ૨ અનુમાન પ્રમાણે આ એને ન્યાયમાં અવતાર-પ્રવેશ કરાવનાર જે રીતે બે ભેદ પ્રમાણુના દેખાય છે. ત્યારે અહીં ગ્રંથ તે ન્યાયાવતાર કહેવાય. આની ભાષા ૧ પ્રત્યક્ષ પ્રમાણ, ૨ પરોક્ષ પ્રમાણે. આ રીતે નિશ્ચયે પ્રસાદપૂર્ણ છે, આમાં વિચારોની ભેદ જણાવી પક્ષના ૧ અનુમાન, ૨ આગમ સ્પષ્ટતા તરવરે છે, જણાવેલા લક્ષણે નિષ્ઠક બે ભેદે જણાવ્યા છે. એટલે અહીં પરોક્ષના છે, જેનતર્ક પરિભાષાના પ્રચારક સાધનોમાં ભેદ તરીકે, અને પ્રમાણના પ્રતિભેદ (પ્રભેદ) આદિમ-સાધન આ ન્યાયાવતાર જરૂર કહી તરીકે અનુમાન પ્રમાણ જણાવ્યું. બૌદ્ધો એને શકાય, તેથી આપણે પૂજ્ય દિવાકરજી જનતક પ્રમાણુના મુખ્ય ભેદ તરીકે સ્વીકારે છે. શ્રી પ્રણાલિકાના પ્રસ્થાપક હતા, એમ માનીએ વાદિદેવસૂરિ મહારાજે પ્રમાણુનયતત્તાલોકાલતેમાં તલભાર પણ અતિશયોક્તિ છે જ નહિ. કારમાં પક્ષના ૧ સ્મરણ ૨ પ્રત્યભિજ્ઞાન, ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજાદિના ૩ તર્ક, ૪ અનુમાન, ૫ આગમ આ પાંચ ભેદ ગ્રંથનું સૂમ નિરીક્ષણ કરતાં પરિણામે એ જણાવ્યા છે, તે સંક્ષેપે અહીં જણાવેલ બે નિર્ણય થાય છે. દિવાકરજીના પછીના સમયમાં ભેદને જ વિસ્તાર છે એમ સમજવું. (ચાલુ) For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન્યાયરનાવલિ. એ (ગતાંક પૃ. ૫૭ થી શરૂ.) લેખક–મુનિ મહારાજશ્રી ધુરન્ધરવિજયજી. (૧૦). બીજા જે જડ અને મૂર્ણ આત્માઓ છે તે અક્ષિપાત્ર થાય છે ? દેહના બીજા અવયની જેમ ગમે તેટલા કર્મ અલિપ-એટલે આંખરૂપી વાસણ. દેડમાં દળ વળગે તો પણ ઉદ્વિગ્ન થતા નથી. તેને અનેક અવયે છે તેમાં આંખ એ સૌથી વધારે છે દૂર કરવા કાંઈ પણ ઉદ્યમ કરતા નથી. અનાદિ સચેતન અવયવ છે. આંખને હિસાબે બીજા પરિણતિથી કરતા હોય તે કર્યા જ કરે છે. અવયે જડ છે. રજનો કણ પણ આંખમાં ન આ તે કમ રજથી થતાં દુખનું પણ વાસ્તવિક પડે તો આંખ ઉજિત થઈ જાય છે. આંખને ભાન એ આત્માઓને હોતું નથી. ખબર પડે છે. તે તેને ખેંચ્યા કરે છે. બીજા ગભાળ્યમાં ઉપર પ્રમાણે આ ન્યાય અવયવ ઉપર ગમે તેટલા રજકણ પડે તે ઉપયોગ કરતાં કહ્યું છેપણ તેને જાણ થતી નથી. જાણ થાય છે તો gવમિમના સ્ત્રોતો વિકતં શનિતે તેને તેવી પીડા કરતા નથી કે જેથી તેને તમે પ્રતિષ્ઠામવા નથતિ / ? દૂર કરવા તુરત જ યત્ન કરાય. આંખમાં એમ અસિપત્રવીut fહ વિદ્યાનિતિ થોwતતુંચાલતું નથી. તેમાં પડેલો એક કણ પણ દક્ષિપગે થતા પર સુવ્રથતિ, ન વાપુ આત્માને બેચેન બનાવી દે છે. જ્યાં સુધી તેને પાત્રાવ વેવમતાન સુવાક્ષિyત્રવાહi - દૂર કરવામાં ન આવે ત્યાં સુધી બીજું સૂઝતું જિનમેવ શિશ્નતિ, નેતાં પ્રતિપત્તાત્ | નથી. તે રજ દૂર થાય ત્યારે જ શાન્તિ વળે છે. ગસત્રની મણિપ્રભા નામની વૃત્તિમાં, આ વાસ્તવિક હકીકત છે. ન્યાયભાષ્ય ઉપરની વાચસ્પતિમિશ્રવિરચિત - આ ન્યાયનો ઉપયોગ આધ્યાત્મિક વિચા- તાત્પર્ય ટીકામાં, માધ્યમિક વૃત્તિમાં, યોગરણામાં વિશેષ કરવામાં આવે છે. બે પ્રકારના વાતિક વગેરે ગ્રન્થમાં પ્રસંગે પ્રસંગે આ આત્માઓ છે. તેમાં કેટલાક મૂખ-જડ–અજ્ઞાની ન્યાયનો ઉપયોગ કરે છે. છે અને બીજા સમજુ-જ્ઞાન-વિદ્વાન છે. જે આત્માને અક્ષિપાત્ર સમો બનાવીને કર્મ જ્ઞાની છે તે અક્ષિપાત્ર સમા છે. તેમના આમાં ઉપર ચૅટેલ સહજ પણ કર્મ રજની તેમને રજેને દૂર કરવા સતત યત્નશીલ બનવું એ જ ખબર પડે છે. તે તેમને ખેંચ્યા કરે છે. તેને ન્યાયનું વાસ્તવિક રહસ્ય છે. આ ન્યાયની દૂર કરવા તેઓ સતત સયત્ન રહે છે. જ્યાં ખરેખરી સમજ પણ એજ છે. સુધી તે દૂર ન થાય ત્યાંસુધી તેમને ચેન પડતું પત્રકાર , જૂથનાવવાં વાત છે નથી. તે દૂર કર્યા પછી જ નિરાંત વળે છે. વર્મપૂરીમાય, ઘનિત વિમરું II For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir LELGLEYSLF USLSLSLSLSLSLSLSLSUSUS SUSUS ધર્મ કૌશલ્ય. એ ) BRERSISTER નિશ્ચ-Unchangeable: ગવાતાં હોય ત્યાં કાલે મરશિયાં લેવાય, આજે ગુજરા લક્ષ્મી ચળ છે, જીવતર ચળ છે અને લેવાતા હોય ત્યાં કાલે હો વળાતાં દેખાય, આજે જીવન માં જુવાની પણ ચડી છે. જયનાદ બોલાતા હોય ત્યાં કાલે પ્રાણપોક મૂકાય ! આવા અસ્થિર સંસારમાં માત્ર આવું જીવતર છે. એક ઘડીને ભરોસે નથી, જે સાંકળ ધર્મ જ નિશ્ચળ છે. વાસીને રાત્રે સૂતા તે સાંકળ સવારે પિતે ઉઘાડશે કે બારણાં ખેડવવાં પડશે એટલે પણ ભરોસો નથી અને ચારે બાજુએ જોઈએ તે એકદમ આવી પડેલી વ્યાધિ, અકસ્માત, તાવ, ક્ષય, હૃદયબંધ અને લક્ષ્મી ચાલી જતી જવાય છે, આજે જેના ઘરમાં પ્રથમ જેના ઘરમાં ટાઈફાઈડ, ન્યુમોનિયા અને અનેક જર છવાતથી છપન પર ભેરી વાગતી હોય ત્યાં થોડા વખત પછી ભરેલાં આ વાતાવરણમાં કયારે હુકમ-તેડાં આવશે માગ ઊતા દેખાય છે. જેને ત્યાં આજે હારે તેની કાંખ ખબર નથી. જાણવાનો સાધન નથી અને લાખોનાં મરણાં થતાં હોય ત્યાં વરસ પછી કેઈના નિર્ણયના મુદા નથી. આવું જીવતર છે. જોડાને પગરવ દેખાતો નથી, જ્યાં આશીર્વાદ દેવા અને જુવાનીનો લટકે તો ચાર દહાડાને આજે અનેક તલપાપડ થતાં હોય છે ત્યાં શ્રેષ્ઠ િછે. જુવાનીને ચટકે ગયો કે પગ ઢીલા પડે, માથે વખત પછી ખબર પૂછવા પણ કાઈ આવતું નથી, તાલ પડે. આંખનાં નૂર જવા માંડે અને લાકડીને જેને લોકે ગાંગજીભાઈ શેઠ કહીને બોલાવતા હતા કે ચાલવાનું થાય, ત્યારે ઘરમાં અને ગામમાં હાડતેને હવે ગાંગલ કહીને બોલાવે છે. આ સર્વે હાડ થવાનું બને. જુવાનીનો સમય તે વાત કરતો લક્ષ્મી દેવીની માયા છે. એ હોય છે ત્યારે ચાલ્યા જાય છે. ત્યારે આવા ચલાચલ સંસારમાં હજાર જાતના તેફાન કરાવે છે, માણસને ગાંડી કાંઈ સ્થિર ખરું કે બધે અસ્થિરતા અને દોડાદેડ બનાવી મૂકે છે, એની આંખમાંથી શરમ ઉપાડી જ છે. નિત્યામત્ર જેવી દેહડી જાય, ટકે આપમકે છે. એને ખુશામતખોર બનાવી દે છે અને એની નાર સગાં જાય, પિતાનાં માનેલાં સ્નેહીએ જાય, જીવન પરની દષ્ટિ આખી ફેરવી નાખે છે. દુનિયા ત્યારે પણ લટક સલામ કરનાર ધર્મ ઊભું રહે છે. જાણે એની મોરલી પર નાચતી હય, સંસાર જાણે એ પાસ આવે છે. એ સાથે આવે છે, એ ટેકો એને તાબેદાર હોય, વિદ્વાને અને પંડિતે જાણે આપે છે અને એ સાચું સગપણ અને ખરા સ્નેહ એની ચિઠ્ઠીના ચાકર હોય, એ એનામાં નાદ આવી દાખવે છે; દાખવે છે એટલું જ નહિ પણ એ બરાજાય છે. એ એનામાં હુંકાર આવી જાય છે પણ બર પડખે ઊભી રહે છે અને સર્વ સંયોગોમાં વસ વગરને થતાં એ ૫શુ બની જાય છે. લક્ષ્મીને એ પ્રાણીને આધારભૂત થાય છે. જે દેહને ઊંચા ગોળ મટોળ દડા જેવા લોઢાના તબક પર અસ્થિર ખેરાકથી, મૂલ્યવાન દવાથી, સ્નાનવિલેપનથી અને ઊભી રહેતી ક૫વામાં આવે છે. એ કયાં જશે, અનેક સુરમ્ય રચનાઓથી પાપેલ હોય તે દેહ એનો પગ તળેને દડે કઈ બાજુ સરકશે એ કાંઈ પાર થઈ જાય છે, એને અડનારને સ્નાન કરવું કહેવાય નહિ. પણ એ સ્થિર રહી શકતી નથી, પડે છે. સગાં દૂર થઈ જાય છે ત્યારે ખર આધાર આડીઅવળી તગડાયા કરે છે. અને ચલકચલાણુની ધમન થાય છે. એ જવાનું થાય ત્યાં સાથે આવે પેઠે આજે અહીં હોય તો થોડા વખત પછી લે છે. એ અડીકડીને વખતે પડખે ઊભા રહે છે અને ( બીજે) ઘેર ભાણું માંડે છે. ખરેખર લક્ષ્મી એ અણીને વખતે નેક રાખે છે. આ પ્રમાણે ચળ છે અને અત્યારના કાળા બજારના દિવસોમાં હકીકત હોવાથી પિતાનું હિત ઈચ્છનાર માણસે કઇકને લાખોપતિ થતાં અને ધૂળમાં રગદોળાઈ જતાં ધમને એના સાચા અર્થ માં ઓળખવો, ધમને એનાં નજરે જોઈએ છીએ. અંગ પ્રત્યંગમાં સમજવો, ધર્મને પિતાને ચાલુ અરે લક્ષ્મી તે શું ? પણ ખૂદ જીવતર પણ અને આગામી હિતચિંતક તરીકે સ્વીકારવા અને એવું જ આસ્થર છે. કાર્યક્રમ વરસનાં ગોઠવાય એને સાચી રીતે સમજી એનામય જીવન બનાવી અને પાંચમે દહાડે અંદરનો એક મુદ્દામ દાણો દેવું. અનિશ્વળ ધર્મ કલ્પવૃક્ષની જેમ વાંછિતને ખસી જાય અને આખી બાજી ઉપાડી લેવી પડે આપનાર છે, સદૈવ રક્ષણ કરનાર છે, હમેશને માટે અને માણસ ધનતપનત થઈ જાય. આજે ગીત હિતાવહ છે. ગાળા ૪મીયા મારું જીવિતવનY/ રાવ જ સારે, ધર્મ swો દિનિશા ભ. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ શ્રી આત્માનંદ પ્રકાશ (૪૮) પાસે અનંત કાળ રહેશે અને પોતે લક્ષ્મીપતિ eith Oy-Topsyturvyism: તરીકે અનંત કાળ પયત વાપરશે. પૈસા કમાતી કે લાખો જાતના ઉપાયો કરીને જેમ તેમ કરીને સં ધરતી વખતે માણસ માને છે કે પોતે કદી મર વાને નથી કે ઘરડો થવાનો નથી. પૈસે પિતાનો છે, વૈભવ મેળવે, સંસારના અભ્યાસથી એ સ્થાયી છે અને પોતે તેને કદી છેવાનો નથી કે પૈસે સ્થાચી છે એવી એના ઉપર હૃદયની તેને કદી છોડવાને નથી. એ ધારણ પર એ પિતાની ધારણ કરે, ત્યારપછી અકસ્માત ક્રૂર સૃષ્ટિ માંડે છે અને આગળ ઝુકાવતો જાય છે. હથેવાળો શત્રુ કે રેગ કે ભય કે આવી અંદરની ખોટી ધારણાને તાબે થઈ એ ઘડપણ અથવા મરણ એ સર્વની કોઈ કોઈ વાર જિંદગીની અસ્થિરતાની વાત કરે તેની અંદર પણ એનો દંભ હોય છે. એ માનતે ઉપર ધૂળ નાખે!! હોય છે કે બીજા ભલે મરે, કે દિવાળાં કાઢે, પિતાને માણસ અનેક ઉપાયે પૈસા મેળવેઃ કાઈ જાત- અમરપટ્ટો સાચે છે. પણ તેની સામેના ઘણા મહેનત, કઈ સાચાં ખાટાં કરીને, કઈ ઊંધાચત્તાં વિકરાળ તો એની આ ધારણાને ધૂળ ભેગી સમજાવીને, કાઈ કાળાં બજારો કરીને, કેાઈ ઉજાગરા કરે છે. માંદા પડે અને પથારીવશ થાય કે રામ વેઠીને કોઈ અક્કડ શેઠીઆની નોકરી ઉAવીને, કઈ લો થઈ જાય. ચોર ચેરી જાય કે દેણદારે ખૂટી ફાંટાદાર મેનેજરનાં મેણાં ટોણાં ખમીને પૈસા મેળવે. જાય, પિતે ઘરડા થઈ જાય કે કાળને સપાટો આવી પૈસા મેળવવા માટે મહાઆરંભ મહાપરિગ્રહ કરે, લાગે એટલે બાંધેલા ભ્રમે તૂટી જાય છે અને પિતે અનેક જીવોનો નાશ થાય તેવા મોટા કારખાનાં હાથ ઘસતા રસ્તે પડી જાય છે. એના ધનની ચલાવે, લાખો માછલી કપાઈ જાય તેવા ભાછલીના સ્થિરતાનાં વાદળ વીખરાઈ જાય છે અને કાં તો ધંધા કરે અને કોઈ કાઈ તે ખૂન કરવા માટેના ધન પલાયન કરી જાય છે અથવા એને છોડીને પૈસા પરથી તેના ઉપર ધનવાન બને. કેટલાક સીધે પિતાને રસ્તો પકડવો પડે છે. વાંદરાને પકડવા વેપાર કરી ધન મેળવે કેટલાક લાંચ રૂશ્વત લઈ માટે નાના હેવાળી ગાગરમાં બોર ભર્યા હોય અને ઘરનાં ઘર કરે અને કઈક તે જાઠાં બોલી, ખાટાં એમાં મુઠ નાખી બરને પકડનાર વાંદરો એમ માને ખાતાં બનાવી, બનાવટી દસ્તાવેજો કરી. ખોટી સાક્ષી છે કે એને ગાગરે પકડી રાખ્યા છે, પણ મદારી કાકાનો પૂરી–ગમે તેમ કરી ધનવાન થવા પ્રયત્ન કરે અને એક કરડે વાગે કે હાથ છૂટી જાય છે. ગાગર નીચે માલદાર થાય. કોઈ સાચે વેપાર કરીને ધન મેળવે, પડે છે ત્યારે મોડું મોડું એને ભાન થાય છે કે ગાગરે કઈ સીધે રસ્તે ધનના ઢગલા કરે, કેઈ ઈન્કમટેક્ષ એને નહોતે પકડ્યો, પણ પોતે ગાગરને પકડી રાખી બચાવી માલદાર બને, કોઈ જાહેર જનતાની ગરજતો હતી. સાંસારિક સવઅધ્યા, આકાંક્ષાઓ, રહે લાભ લઈ માગ્યા દામ લે-આવી અનેક રીતે માણસ અને રંગો આવા પ્રકારના હોય છે. સ્થાયી નથી પૈસા મેળવે, અનેક રીતમાંથી પિતાને ફાવે તે રીતને એને એ સ્થાયી મનાવે છે, અસ્થિરને સ્થિર મનાવે છે, સાચે સારો કે ખોટો ઉપયોગ કરી ધનપતિ થાય. ૫રભાવને સ્વભાવ મનાવે છે અને ખોટી માન્યતા અને નવાણુને ધકકે ચઢ્યા એટલે પછી પિસા પર રચાયેલી કલિપત સૃષ્ટિમાં પ્રાણી હવાતી વધારવાને મેહુ લાગે, પછી ધન મળતું જાય મારે છે, આખી માન્યતાનો પાયો જ ખોટ છે તેમ લાભ વધતો જાય. હજારે નિરાંત માનનારને અને ન કરવા એગ્ય સ્થાને કરેલ પ્રેમ અને જરૂર લાખ મળે તે પણ ધરપત ન થાય અને કરોડવાળા દર્ગ દે છે, તેમ એને ખાટા પાયા પર રચાયેલી છપન કરોડના કોડ સેવે. આમ ધનવાન થતાં આગળ માન્યતાને કારણે થયેલ રાગ દગ દે છે. ધર્મકુશળ વધતા જાય અને સાથે માને કે પોતે જ ધનવાન માણસ આવા અધ્યાયમાં ન ફસાય, આવા ઉપરથયો છે અને હવે તે ગમે તે રસ્તે પૈસે પોતાની ચોટીયા ખ્યાલથી લેવાઈ ન જાય. (મૌક્તિક) उपायानां लक्षैः कथमपि समासाद्य विभवं, भवाभ्यासात्तत्र ध्रुवमिति निबध्नाति हृदयम् । अथाकस्मादस्मिन् विकिरति रजः क्रूरहृदयो, रिपुर्वो रोगो वा भयमुत जरा मृत्युरथवा ॥ શત સુધારસ-કરુણાભાવના, For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ મીમાંસા / સં. મુ. પુણ્યવિજયજી (સંવિજ્ઞપાક્ષિક) ( ગતાંક પૃષ્ઠ ૭૭ થી શરૂ.) અપુનબંધકાદિ છવની દૃષ્ટિ પરલેકપ્રધાન વિધિભંગજનિત દુઃખ અને તથાવિધ સંસારભીતિ હેઇ પરલેકહિત સાધક અનુષાનું માત્ર શાસ્ત્ર નહિ હેવાના કારણે એમનું અનુષ્ઠાન અપ્રધાન પ્રદર્શક હાઇ શાસ્ત્ર પ્રત્યે જ તે જીવ આદર બહુમાન. અર્થમાં તુચ્છરૂપ અર્થમાં દ્રવ્યરૂપે સમજવું. માત્ર વંત તથા ભક્તિવંત હોય છે. એથી જ અનુષ્ઠાન- અનુષ્ઠાન પવિત્ર હેઈ સાંસારિક ભગફલક સમજવું. સેવનમાં શાઅલક્ષી હોય છે, એટલે એનામાં લોકો જે ભગફલ ભાવમાં સંસાર અને દુઃખવર્ધક હોય છે. ત્તર ધર્મની પ્રાપ્તિની અને ભાવાણાના પાલનની પણ શુભ અનુષ્ઠાનની સવિષયતાના પ્રતાપે જ અભવ્યોને યેગ્યતા પ્રાપ્ત થતી જાય છે. અનંતશઃ ઐયકામાં ઉત્પાદ શાસ્ત્રમાં શ્રવણગોચર એ અપુનબંધક છવ મિથ્યાત્વની અતિ મંદ થાય છે. અભવી ભવાભિનંદીને સુખની પ્રાપ્તિમાં તાના પ્રભાવે અસદ્દગ્રહથી રહિત બની ગયેલો હોય છે. મુકિત અષ જ મુખ્ય કારણ છે; પરંતુ અભવ્ય તથા ભગવતકથિત અનુષ્ઠાનોમાં દત્તચિત્ત અને ઉપ કરેલું શુભાનુકાન મુક્તિ અષરૂપે હેાયે છતે સદ્દભુત યુક્ત બની ગયો હોય છે. માત્ર એને સમ્યગદર્શન ( સાચી) મુક્તિરૂપ નથી; કિન્તુ તેની મુકિત સ્વર્ગથી નહિ હોવાના કારણે વિશિષ્ટ બોધ નથી, આમ છતાં અલિ.ન્નપણે પરિમિત હોય છે; એથી જ તેનું અનુશકયતાનુસાર એ જીવ અર્થને પલેચક હોય છે. છાન સદનુજાનરાગ પ્રાજક નથી. અતઃ અભની સૂત્ર અર્થ અને ભગવંત પ્રત્યે આદરશીલ હોય છે, કદાપિ પણ મુક્તિ હોતી નથી, જ્યારે ભવ્ય ચરમાગતાનુગતિકથી પર હોય છે અને સાચા ગુણોને વર્તી જીવનું મુક્તિ અષત્વે સભૂત મુક્તિરૂપે હાઈ રાગી હોય છે. “અપાર સંસારસાગરમાં અનેક સદનુષ્ઠાન રાખજક હોય છે અર્થાત અ ને દુઃખાને સહવાવાળા એવા મને મહાપુરયે દુર્લભતમ ફલના વિષયમાં ઠેષ હેતે નથી, જ્યારે ભવ્ય ચરમાપ્રભુદર્શન પ્રાપ્ત થયું છે' આ પ્રકારે અપૂર્વ પ્રમોદ- વર્તીને કલ અને ફળના સાધન પ્રત્યે દ્વેષ નથી હોતે. વાળો હોય છે, અને વિધિનું પૂરું પાલન નહિ થવા એ રીતે મુક્તિ અદ્દેષ નામકરણ એક હોવા છતાં છતાં તેને રસિક છે, વિધિપૂર્વક અનકાનના પાલક બંનેમાં તફાવત જાણુ. પ્રત્યે બહુમાની હોય છે, અને વિધિભંગને અતીવ યદ્યપિ જેમ પ્રજ્ઞાપક સદ્દગુર્નાદિકના યોગમાં ભીરુ હોય છે; સાથે જ કમના નિજનથી મદભાવે પ્રજ્ઞાય અપુનબંધકાદિને અસહત્યાગ પરંપરાએ પાપક્રિયાકારક છતાં તીવ્ર ભાવે અકર્તા હોય છે રત્નત્રયીને હેતુ બને છે, માટે અપુનબંધકાદિનું અને તત્વને પરમ થવું હોય છે; દેવગુર્નાદિને અનુષ્ઠાન કારણરૂપ દ્રવ્યાનુષ્ઠાન કહેવાય છે, તેમ યથાસમાધિ સેવક અને પૂજક હોય છે; તથા ધર્મને સમૃબંધકાદિને પણ અસહ્યલ અપવર્તનશીલ છે; અત્યંત રાગી હોય છે. અતિ એવ એનું અનુષ્ઠાન અમ- તે એ પણ રત્નત્રયીનું કારણ બની તે જેના ધાન અર્થમાં દ્રવ્યરૂપે ગણાતું નથી, કિન્ત ભાવાજ્ઞાના શુભાનુષ્ઠાનને ભાવાત્તાના કારણરૂપ કેમ ન બનાવે ? કારણુરૂપે પ્રધાન અર્થમાં દ્રવ્યરૂપે ગણાય છે. આ પ્રશ્નનું સમાધાન તે છે કે-અપુનબંધકાદિને - જ્યારે સમૃદબંધકને પણુ ગુર્નાદિના વેગે અસદ્- ભાવાડાની પ્રાપ્તિમાં અ૮૫કાળનું અંતર છે; તેથી ગ્રહથી નિવૃત્ત થવા છતાં દત્તચિત્ત અને ઉપયુકત તેમનું અનુષ્ઠાન કારણુરૂપ માની શકાય છે, જ્યારે નહિ હોવાના કારણે ભાવાત્તાની યોગ્યતાવાળા ગણી સકુબંધકાદિને ભાવાત્તાની પ્રાપ્તિમાં અધિક અંતર છે; શકાતા નથી. સાથે જ તેવા ને વાસ્તવ અર્થની તેથી તેમના અનુષ્ઠાનને ભાવાણાના કારણરૂપ માની પર્યાચના, વાસ્તવ્ય ગુણાનુરાગ, પૂર્વમાં અપ્રાપ્ત શકાય નહિ પરંતુ અપ્રધાન જ માનવું જોઈએ. એવા પણ અપૂર્વ તત્તની પ્રાપ્તિથી જનિત પ્રમદ, (ચાલુ ) For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 000@@@decem0000000 છે શ્રીમાન ચશોવિજયજી, જિ 292 Caneedw@@@@@@d (લેખક–ડ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ.) અધ્યાત્મવેત્તા અને ગરહસ્યવિદ્દતરીકે. કયાં અઘટમાનપણું છે, તે પણ મધ્યસ્થ ભાવે અધ્યાત્મ અને ગ વિષયમાં તે શ્રીમાન બતાવ્યું છે. અનેકાનેક શાસ્ત્રોને દેહનરૂપ આ યશોવિજયજીએ અદ્દભુત પ્રગતિ સાધી હતી, નવનીત તેમણે આપણા ઉપયોગને માટે તૈયાર ને તેની ઉત્તમ પ્રસાદી તેમણે આપણને કર્યું છે, તેને આત્મહિતકારી ઉપગ કરી શ્રી અધ્યાત્મસાર, અધ્યાત્મઉપનિષ૬, આપણે પિતાને ઉપકાર કરે તે આપણું બત્રીશ બત્રીશી આદિ અનેક મહાગ્રંથો દ્વારા કામ છે, ને ભાગ્યશાળી હોય તે જ તેમ કરી આપી છે. તે તેમના દીર્ઘકાલીન શાસ્ત્ર અભ્યા- શકે છે. સનું, ગુરુગમદ્વારા પ્રાપ્ત સંપ્રદાય જ્ઞાનનું, ને ચગદષ્ટિસઝાય એ ગુજરાતી ભાષામાં પિતાના અનુભવોગનું પરિપકવ ફળ છે, એમ ચા, દ, સમુચ્ચયને અદ્ભુત સારભૂત અનુતેમના પિતાના જ વચન પરથી પ્રતીત થાય વાદ છે. તે એટલા બધા પરમામૃત માધુર્યરસથી છે. કારણકે તેઓશ્રી ત્યાં કહે છે કે – ભરપૂર છે કે તેને રસાસ્વાદ લેતાં આપણે દિવ્ય “જ્ઞાાારિત સજ્જ કરાવાશ ધીમત્તાન અને દની અનુભવ કરીએ છીએ. હનુમાયોના ઘામાં જામf pવે ” આ યોગાદિ વિષયક ગ્રંથમાં શ્રીમાન અધ્યાત્મ વિષય સંબધી આ ગ્રંથરત્નને એ આ યશે વિજયજીની એક ઉત્તમ વિશિષ્ટતા ને અંદુ ભુત નીડરતા આપણું ધ્યાન ખેંચે છે. પ્રતિપછેલ્લામાં છેલ્લો શબ્દ છે, most up-to-date ક્ષીને-પ્રતિસ્પર્ધીને પણ માનપૂર્વક–આદરપૂર્વક છે, અધ્યાત્મ સંબંધી સર્વ વિષયોને તે જાણે સંબંધ, તે શ્રીમાન હરિભદ્રસૂરિજીની પરમ મહાકાષ છે–ખજાનો છે. તેમાં પ્રત્યેક વિષય ઉદાર મહાનુભાવતા તેમણે બરાબર અપનાવી એટલે બધો સુસ્પષ્ટ ને હૃદયંગમ રોચક રીતે વર્ણવેલ છે, કે તે વાંચતાં-વિચારતાં જિજ્ઞાસુની છે. આચાર્યચૂડામણિ શ્રી હરિભદ્રસૂરિજીએ અન્ય દશનીઓને માટે પણ “તથા ચાહ મહાજિજ્ઞાસાને વૃદ્ધિ પમાડી પરિતેષ ઉપજાવે છે. આ મતિ:-ઇત્યાદિ ઉદાર શબ્દોને પ્રવેશ કર્યો આ તેમના ચિરંજીવ કીર્તિસ્તંભ સમા છે. તે વર્તમાનકાલના વકીલો જેમ સામે અધ્યાત્મ-ગ વિષયક ગ્રંથમાં તેમણે તે વિષય પક્ષના વકીલને “ my learned friend,” કેવળ જૈન દષ્ટિએ જ અત્યંત સૂક્ષ્મ રીતે ચર્ચા મહારા વિદ્વાન મિત્ર (મનમાં કદાચ મૂર્ખ છે, એટલું જ નહિં પણ પાતંજલ યેગ માનતાં છતાં) એમ કહીને સંબોધે છે, તેની આદિ અન્ય દર્શનીઓના રોગને અવતાર પણ જેમ ઉપચાર માત્ર નથી, પણ સાચા હૃદયકેટલી સરલતાથી જેન વેગમાં કરી શકાય છે પૂર્વકના છે. અને એ જ એમની મહાતે પ્રમાણપૂર્વક સાબિત કરી બતાવ્યું છે. સાથે ભાવતા પ્રસિદ્ધ કરે છે તેમ શ્રી. યશોવિજયસાથે તે અન્ય દશનીય યાગમાં શું ત્રુટિ છે- જીએ પણ પ્રવચનસારની ગાથા ટાંકી For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમાન યશોવિજયજી ૧૦૩ શ્રીમાન કુંદકુંદાચાર્યજી અંગે મહર્ષિ અર્થ થાય છે. અર્થાત સ્ત્રી-પુત્રાદિ જેમ ધનિક શબ્દને પ્રગ કર્યો છે. રૂઢિચુસ્ત મતાગ્રહીઓ લેકેને સંસાર છે તેમ અધ્યાત્મ વિનાનું તો આ શબ્દોથી “અબ્રહ્મણ્ય! અબ્રહ્મણ્ય!” શાસ્ત્ર વિદ્વાનેને સંસાર છે. અન્ય શાસ્ત્ર પોકારી ઊઠે. પણ આ નીડર ગુણગ્રાહી મહા- જાણનાર તો ક્લેશ જ જાણે છે, ને રસ તો ત્માએ તેને બેધડક પ્રયોગ કરી, તે પ્રયોગ અધ્યાત્મશાસ્ત્રવેત્તા જ અનુભવે છે. ચંદનને કેમ કર્યો, તેનું પોતે જ સમર્થન કર્યું છે કે- ભાર ગધેડો ઉપાડે છે, પણ ભેગ તે કઈ “ર ચૈતન્ જાથા/ર્વિવાન મર્થિત્યા- ભાગ્યશાળી જ પામે છે, માટે અધ્યાત્મને મિથા જ નિવઘમિતિ મૂર્વાધા રાનીદ્યા અભ્યાસ કરો! અભ્યાસ કરે ! सत्यार्थकथनगुणेन व्यासादीनामपि हरिभद्रा- . જાપૈતામિદાનાવિતિ દgવા” અર્થાત્ આ “धनिनां पुत्रदारादि यथा संसारवृद्धये । ગાથાના કર્તાના દિગબરપણાને લીધે મહર્ષિ. તથા પાંડિત્યાણાનાં શાસ્ત્રથારમતિના પણાનું નામ નિર્દોષ નથી એમ મૂઢ બુદ્ધિથી વેર થી ઘેરાજરાહ્મવિશ સમારમરાવિદ્ ! શંકવા યોગ્ય નથી; કારણ કે સત્ય અર્થ કથ- મીશ્નોજમાનોત વદતિ ઘi at:” નના ગુણવડે કરીને વ્યાસાદિને પણ શ્રી જેના પરનો મોહનો અધિકાર ચાલ્યા ગયે હરિભદ્રાચાર્યજીએ તથા પ્રકારે અભિધાન દીધું છે, એવાઓની આત્માને અધિકૃત કરી જે શુદ્ધ છે, એમ જાણવું.” આ એક જ પ્રસંગ ઉપરથી ક્રિયા પ્રવર્તે છે, તેને જિનેશ્વરે અધ્યાત્મ કહ્યું તેમની કેટલી બધી હદયવિશાળતા ને કેવી છે. નિજ સ્વરૂપને જે ક્રિયા સાધે છે તે નીડરતા છે તે પ્રતીત થાય છે. અધ્યાત્મ છે. આવી અધ્યાત્મ ક્રિયા વિનાનીઆ મહાત્માના અધ્યાત્માદિ સંબંધી આત્મ પરિણતિ વિનાની જે ક્રિયા-બાહ્ય ક્રિયાવચને કેલ્કીર્ણ – કશાળી રૂપીઆ જેવા છે. કાયકલેશ માત્ર ક્રિયા છે, તે તે શરીરના ચલણ સીક્કા છે. તે એટલા બધા પ્રમાણભૂત મેલ જેવી છે. આત્મા અજ્ઞાનીઓ ક્રોડો વર્ષ ગણાય છે. તેના વક્તવ્યો સંક્ષેપમાં આ પર્વત ઉપવાસાદિ તપ કરતા જે કર્મ ક્ષય સાર છે – નથી કરી શક્તા, તે આત્મજ્ઞાની એક ક્ષણ માત્રમાં ક્ષય કરી નાંખે છે માટે આત્મજ્ઞાનમાં “ગામ વૃત્તાવતિના:, યત્ન કરો ! આત્મજ્ઞાનમાં યત્ન કરે ! આત્માपरप्रवृत्तौ बधिरांधमूकः ।" ને જાણ્યો તે બધુંય જાણ્યું, તે ન જાણ્યો તો. આત્મપ્રવૃત્તિમાં અતિ જાગરૂક થવું અને બધું ય જાણ્યું ન જાણ્યું છે એમ નિશ્ચય જાણો પરપ્રવૃત્તિમાં હેરા, આંધળા અને મંગા થવું. માટે આત્મજ્ઞાન પામી શુદ્ધ આત્માનું ધ્યાન ધરે! ધ્યાન ધરે ! ને આત્માનુભવ સુખને અહો મુમુક્ષુઓ ! ભગવાન જિનેશ્વરનો અનુભવ કરે !! માર્ગ અધ્યાત્મ પરિણતિમય છે, તેને બાહ્ય , દષ્ટિથી ન અવલોક, પણ અંતરાત્મ દષ્ટિથી જમોદાધિકાજામામાનવિય રા . અવલોકે. પુત્ર, સ્ત્રી આદિ જેમ ધનિકોને પ્રવર્તત થા ગુદા તવધ્યામં ગુના સંસાર વૃદ્ધિ અર્થ થાય છે તેમ પાંડિત્યના અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તનુમલ તેલે; અભિમાનીઓને અધ્યાત્મવર્જિત શાસ્ત્ર સંસાર મમકારાદિક એગથી, એમ જ્ઞાની બોલે. ) For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ શ્રી આત્માનંદ પ્રકાશ “જિહાંલગે આતમ દ્રવ્યનું લક્ષણ નવિ જાણું, સમ્યગૃષ્ટિ પામી વિષય વિકારમાંથી તહલગે ગુણઠાણું ભલું, કિમ આવે તાણું” ઇદ્રિને પ્રત્યાહત કરે-પાછી ખેંચી લે, પર આ અધ્યાત્મ સર્વ ને વિષે અંત. ભાવમાંથી આત્માને વ્યાવૃત્ત કરો-પાછો વાળે, બૂત છે-જેમ સામાયિક સર્વ ચારિત્રમાં છે અને આત્મભાવમાં તેને ધારી રાખે એ જ તેમ ચોગ એટલે મોક્ષની સાથે યોજે તે ધમ ધમ છે, એવી ધર્મરૂપ આત્મધારણાને ધારણ વ્યાપાર, અર્થાત મેક્ષસાધન પ્રવૃત્તિ તે જ કરી, અને શુદ્ધ આત્માનું ધ્યાન ધરે, અને ચાગ છે. બાકી બીજા બાહ્ય વેગ સંબંધી આત્મસ્વભાવમાં લીનતારૂપ આત્મસમાધિ પામો. ભ્રાંતિ દૂર કરો. તે અધ્યાત્મ યોગની પ્રસિદ્ધિને આમ અષ્ટાંગ ચગની સિદ્ધિ કરી શુદ્ધ અર્થે આત્મપરિણતિમય યમનિયમાદિ અષ્ટાંગ આત્મસ્વભાવને આવિર્ભત કરવાને-પ્રગટ કર ગની સાધના કરે, ગની મિત્રાદિ આઠ વાને પુરુષાર્થ કરો! પુરુષાર્થ કરો! આ જે દષ્ટિમાં પ્રાપ્ત થવા ગ્ય આત્મગુણોનો આવિ કહ્યો તે જ રોગને સાર છે, વેગનું સર્વસ્વ ર્ભાવ કરે, ખેદ-ઉદ્વેગ-ક્ષેપ આદિ આઠ ચિત્ત- છે, ને તેમાં પાતંજલાદિ અન્ય સર્વ ગનો દેને દૂર કરે અને અદ્વેષ-જિજ્ઞાસા-શ્રવણ- સુગમતાથી અવતાર થાય છે. મેક્ષસાધક ગશુશ્રુષા-બોધ-મીમાંસા-પ્રતિપત્તિ ને પ્રવૃત્તિ માર્ગમાં સર્વ દર્શન–પ્રવાહો અભેદ એકતાને એ આઠ ગુણે આત્મામાં પ્રગટે એ આત્મ- પામે છે માટે મત-દર્શનને સર્વ આગ્રહ પુરુષાર્થ કરે. આત્માને અહિંસામય, સત્યમય, ફગાવી દઈ, અધ્યાત્મ-ગની નિરંતર વૃદ્ધિ અસ્તેયમય, બ્રહ્મચર્યમય અને સમસ્ત પરભાવ કરે! વૃદ્ધિ કરો! મિથ્યા વિક૯૫-૯૫ છોડી વિભાવનો અગ્રાહક એ નિષ્પરિગ્રહમય બનાવો. ઘો. સઘળું પરવશ છે તે દુઃખરૂપ છે ને નિજ આત્માને શુચિ,સંતેષી, તમય,પ્રભુભક્તિપરા- વશ છે તે સુખરૂપ છે, એ દષ્ટિએ આત્મગુણ યણને સ્વાધ્યાયલીન કરો.પરભાવનું આસન-બેઠક પ્રગટે છે, આ પરમ મંગલ સૂત્રને હદયને વિષે છેડી આત્મભાવમાં આસન જમા–બેઠક . સદા કોતરી રાખો – બાહ્ય ભાવને રેચ દઈ-જુલાબ દઈ ૨ચક પ્રાણા- “સઘળું પરવશ તે દુઃખલક્ષણ, યામ કરો, અંત૨ ભાવનું પૂરણ કરી પૂરક નિજવશ તે સુખ લહિયે; પ્રાણાયામ કરો, અને અંતરાત્મ ભાવને સ્થિર એ દુષ્ટ આતમગુણ પ્રગટે, કરી કુંભક પ્રાણાયામ કરો. સંકટ પડયે ધર્મ કહે સુખ તે કણ કહિયે. અર્થે પ્રાણ છેડવા પડે તે છોડે, પણ પ્રાણ અર્થે ધર્મ ન છોડે. અને આવી સિદ્ધિ કરી અલગ એવા “ધર્મ અર્થ કહાં પ્રાણને છેડે પણ નહિ ધસી. પરમ યોગને પામ:પ્રાણ અથે સંકટ પડે, જુઓ એ દષ્ટિનો મર્મ, “ક્ષીણ દેવ સર્વ મહામુનિ, મનમેહન જિનજી! મીઠી તાહરી વાણી સર્વ લબ્ધિ ફલ ભેગીજી; “એ ગુણ વિરતણે ન વિસારું, પર ઉપગાર કરીને શિવ તે, સંભારું દિનરાત રે, પામે યોગ અગી છે. પશુ ટાળી સુર રૂપ કરે જે, | સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધ લય, સમક્તિને અવદાત રે.” પૂરણ સર્વ સમીતાજી, For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | સુવાક્યામૃત. સંયોજક-વ્યા. તીર્થ મુનિ પૂર્ણાનન્દવિજય (કુમારશ્રમણ) -તિથિઓને સત્કાર પુણ્યશાલીઓને ત્યાં હોય છે ! ટૂ-કાર જેવા માનવીનું જીવવું એ જીવવું નથી ! -છમાં પણ ધૈર્યવાન વીરતાને છોડતો નથી ! ત-પાવેલા સેનાની જેમ વિધ્રોમાંથી પસાર થત -રના ભારની જેમ કષાય બાહુલ્ય જીવને શાસ્ત્ર માનવી એ જ સાચો માનવી છે ! પરિશ્રમ નિરર્થક છે ! ઇ-કને પકડારની જેમ મૂલ વાત જો સમજાઈ જાય જ-ગનમાં ઊડતાં પક્ષીઓ પણ ઈન્દ્રિયવશ પંચત્વને તે વૈર-વિરોધ ઘણા ઓછા થઈ જાય ! પામે છે! રા, દાન, અને દમન એની પ્રાપ્તિ અત્યન્ત -રડી સ્ત્રીની સાથે પણ એકાન્ત સેવવી યોગ્ય નથી. દુર્લભ છે ! ૪-ડતી વખતે પાછલની અવસ્થાનો ખ્યાલ લાવ! ઘ-ર્મના ફલને ચાહનારો માનવી, ધર્મના કાર્યો -કાયની વિરાધના મુનિને માટે નરક નિગોદની જ કરશે ! ચાવી છે ! ર-પુંસક સંજ્ઞાતવાલું મન રોગીઓના યોગને T-માન, જરા અને જેરૂ, એ ત્રણ વસ્તુ માણસને ખંડિત કરે છે ! આગળ વધવા નથી દેતી ! g-રોપકાર માટે તે પુરુષોની લમી જ કામે –ણુકાર કરતી સ્ત્રી મુનિઓને પણ ડોલાવી મારે છે ! -દીના વખતે (ખાસ રોગ સિવાય) વધારે સમય -કીર તો તે છે કે જે ફકરની ફાકી કરી નાખે ! લગાડવે, એટલે જાણી જોઇને દુર્ગુણોને નેત- -લાકારથી પિતાની સ્ત્રીને સેવનાર પણ વ્યભિવા જેવું છે ! ચારી જ છે ! - મશ્કરી પણ અસત્યની માતા જ છે ! મ-લી રીતે કરેલી સેવાનું ફલ અવશ્ય મલશે! ૩-ગલા (ખમીશ)થી શરીર નથી શોભતું ! પણ શીલ અને સદાચારથી શરીર શેભે છે ! –રવું અને જીવવું એ ઉદરંભરીને સમાન જ છે ! સવ અરથ ને સુખ તેથી, અનંત ગુણ નિરાહા, આઠમી દષ્ટિ સાર સમાધિ. “શુદ્ધ ભાવ ને શની કિરિયા, બહુમાં અંતરે કે જી; જલહલતે સૂરજ ને ખજુઓ, તામ તેજમાં તેને . ” વધારે શું કહીએ?—આ વેગ ભાવના ગુણરત્નોવડે, આ ગચિન્તામણિના પસાથે લેકે નિજ નિજ ઈચ્છાને પૂરજો! “લોક પૂરજ નિજ નિજ ઇચ્છા, યોગ ભાવ ગુણરયણેજી, શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક યશને વયણે છે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ શ્રી આત્માનંદ પ્રકાશ વર્તમાન સમાચાર પંજાબ વર્તમાન સમાચાર તિથિ અંગે માગશર વદિ ૬ નાં રોજ દાદાસાહેબ આચાર્ય મહારાજશ્રી વિજયવલ્લભસુરીશ્વરજી જિનાલયમાં સવારે પંચપરમેઠીની પૂજા ભણાવી જયંતિ મહારાજ સપરિવાર કા, વદિ ૫ ના રોજ વિહાર અંગે યોગ્ય પ્રવચન શ્રીયુત વલ્લભદાસભાઈ ત્રિભુવનકરી જંડીયાલા પધાર્યા, જ્યાં સુધે અભિનંદન પત્ર દાસ ગાંધીએ કહ્યું હતું. રાત્રિના આંગીરચના અર્પણ કર્યું. પાકીસ્તાનમાંથી બરબાદ થઈ આવેલા કરાવવામાં આવેલ. જયંતિ ઉજવવા તળાજા જવાનો આપણા ભાઈઓને પાછા કયાં આબાદ કરવાસ્થિર ઠરાવ છે, પરંતુ મોંધવારી તેમજ કેટલાક કારણોસર કરવા આ બાબતની વિચારણા કરવા અને સર્વેને આ વર્ષે તળાજા જવાનું બંધ રાખવામાં આવ્યું હતું. અમૃતસર અનુકૂળ હોવાથી ત્યાં શ્રી સંધના આગેવાનોની, વિનંતિથી આચાર્ય મહારાજ અમૃતસર સ્વીકાર-સમાલોચના ફરી પધાર્યા છે. શુદ ૪ સંક્રાંતિ હેવાથી શ્રી સંઘ ૧ શ્રી મહાવીર જૈન વિદ્યાલય બત્રીશમે સમુદાયને માંગલિક તેત્ર આચાર્ય મહારાજે સંભ વાર્ષિક રિપોર્ટ–આ સંસ્થા બત્રીશ વર્ષથી મુંબઈમાં લાવ્યું અને આવતા કલ્યાણકોની સમજ પાડી હતી. સ્થાપન થયેલ છે. તેનાં ખંતીલા કાર્યવાહકે અને અહિં બિકાનેર પધારવા માટે ત્યાંના ગૃહસ્થો શેઠ શ્રીમંત જૈન બંધુઓના સહકારથી સંસ્થા સારી લક્ષ્મીચંદજી, પ્રસન્નચંદ્રજી, રામરતનજી વગેરે વિનંતિ ફાલીપુલી છે. મુંબઈ ઉપરાંત અમદાવાદ અને પુનામાં કરવા આવ્યા છે. હવે પછી અત્રેથી વિહાર કરી વિદ્યાલયની શાખાઓ ખેલવામાં આવી છે જૈન પદીછરા ગયા ત્યાંથી ચક્કસ સ્થળે વિહાર કરેરી, કેસમાં કેલવણીની આ સારામાં સારી સંસ્થા છે નેટ-આચાર્ય મહારાજને વિનંતિ છે કે-હવે અને દરેક પ્રકારની સહાયને યોગ્ય છે. અમે સંગુજરાત-કાઠિયાવાડ પધારે તે વર્તમાન કાળ અને સ્થાની વિશેષ પ્રગતિ ઇચ્છીએ છીએ. તેઓશ્રીની વૃદ્ધાવસ્થાને અંગે યોગ્ય છે. સર્વે અનુકૂળ ૨ શ્રાદ્ધધર્મદીપિકા શ્રી સંજક તથા લેખક સંયોગો અહિં છે. અહિંના સર્વ સંધે તેમ પૂ. પં. મહારાજશ્રી પ્રવીણવિજયજી ગણિવર. નવઇચ્છે છે-વિનંતિ કરે છે. સારીવાળા શેઠ ચુનીલાલ નગીનદાસ તરફથી તેમનાં સ્થાનિક સમાચાર પૂજ્ય પિતાશ્રી શેઠ નગીનદાસ જીવણના સમરણાર્થે શ્રી જેન આત્માનંદ સભા, ભાવનગર તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પુસ્તક વાંચવા યોગ્ય પૂજ્ય મહાત્મા શ્રી મૂળચંદજી મહારાજની સ્વર્ગવાસ અને મનન કરવા યોગ્ય છે. જ-મરાજાને દૂત જ્યાં સુધી તમારા મસ્તકને ન ઘ-ટકાય જો લખ્યા નથી તો સાધુવેષ પહેર વળગી જાય ત્યાં સુધી ધર્મધ્યાન કરી લેવું જોઈએ. વાથી શું ? -ખડતી સ્ત્રીઓ કોઈને પણ વિશ્વાસ નથી ઉત્પન્ન ૩-ભાગ્યશાળી છે તે બીજાને ભાગ્યશાળી બનાકરાવી શકતી ! - વવા લક્ષ્ય આપજે ! ૪-જા એજ અકાર્યને બચાવે છે ! દુ-લીમળીને રહેતાં માનવીઓનું દુઃખ સમયે પિતાની વમન કરેલી વસ્તુ તરફ જોવું એ મુખનું કામ છે! મેલે નષ્ટ થઈ જાય છે ! રા-કિતનો સદુપયોગ કરવામાં જ બહાદુરી છે ! - For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સ્વીકાર–સમાલાચના. www.kobatirth.org 4. ૩ વીર ધર્માંની વાતો:-લેખક “ જયભિખ્ખુ ગૂજરગ્રંથ રત્નકાર્યાલય અમદાવાદ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કિંમત અઢી રૂપી છે. સારી ભાવવાહી વાર્તાઓના સગ્રહ છે. "" ૪ પારમાર્થિ ક લેખ સંગ્રહ-લેખક અને સ ંગ્રાહક મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, પ્રકાશક શેઠ શ્રી જીવણલાલ અખજભાઇ, જૈન જ્ઞાનમ`દિર, વઢવાણુ શહેર તરફથી શાદ્ધ રતીલાલ જીવણલાલ. જેમાં ધર્મ'ને લગતા મનનીય લેખેા છે. ૫ દાનેશ્વરી રાજકુમાર લલીતાંગ;-લેખક એમ. એમ. વિ. ( ભેડા ) કિ', દશ આના. આ પુસ્તકમાં લલિતાંગ કુમારનું ચરિત્ર નાટક રૂપે તેમજ સ્તવને અને શ્રી વીરવિજય’કૃત સ્નાત્રપૂજા વગેરે છે. ૬ સર્વાંનુચિત સિદ્ધાંતસાર-લેખક રતિલાલ ફૂલચંદ મ્હેતા શ્રી વિજયધર્માંસૂરિ જૈન ગ્ર ંથમાળા પુષ્પ ૬૦ કિંમત એ રૂપીઆ, જેમાં જૈનધમ ના સિદ્ધાંતાનુ વણ’ન કરવામાં આવ્યું છે તેમજ જિનેશ્વર ભગવાનનાં રતવના પણ આપવામાં આવ્યા છે. છ ગ્રામ સુધારણા સમિતિ, સમઢિઆળા અહેવાલ ઇટ્ટોસ’સ્થાના સ્થાપક શ્રીયુત્ વીરચંદ પાનાચંદ રાહુ છે. જેઓ જૈન કામમાં સુપ્રસિદ્ધ છે. તેઓએ તન મન ધનથી આ સંસ્થાને વિકસાવી છે. સાચું સ્વરાજ ગામડામાંથી જ શરૂ થાય છે. હિન્દમાં સાત લાખ ગામડાં છે અને તે દરેકને ઉદ્ધાર આવશ્યક છે. સાચા અને ખંતીલા કાય વાહક! કેવું સુંદર કાર્યો કરી શકે છે તે દર્શાવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ ૮. સુગંધી પુષ્પા:-પ્રકાશક સસ્તું વાંચન કાર્યોલય, ભાવનગર. સ્વ. શેઠશ્રી જેસીંગભાઇ ઉજમશીભાઈ અમદાવાદવાળાના જીવનપરિચય આપવામાં આવ્યેા છે. વિવિધ વાર્તાઓના સારે। સંગ્રહ છે. જહાંગીર મીલવાળા શેઠશ્રી શાંતિલાલ મોંગળદાસ તરફથી ભેટ મળેલ છે. ૯. શ્રી ગિરનારજી તીર્થંહારક કમિટી તરફથી આરમાં રિપોર્ટ:- પ્રકાશક દેશી તેમચંદ લાલચંદ તથા પારેખ નરાત્તમદાસ ડાવાલાલ હુકમચંદ, શ્રી ગિરનારજી ઉપર ચાલતા જર્ણોદ્વારના અહેવાલ છે. ૧૦. શ્રી આત્માનંદ જૈન સ્તવનાવલીઃ ન્યાયાંભાનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ વિરચિત સ્તવનેાના સંગ્રહ છે. શ્રી લબ્ધિસુરીશ્વર જૈન ગ્રંથમાળા નં. ૧૮ ૧૧ વિરાધ પરિહારઃ—લેખક દિ જૈન પ્ર સુંદરલાલ પ્રકાશક દિ॰ જૈન તારાચંદ બજાજ. મૂલ્ય સ્વાધ્યાય. ૧૨ દુક મતસે મૂતિ'મંડનઃ-લેખક અને પ્રકાશક દિ જૈન • સુંદરલાલ॰ મૂલ્ય સદુપયેાગ. For Private And Personal Use Only ૧૩ શ્રી વિજય લાવણ્યસૂરીશ્વર ગુણગાનઃપ્રકાશક સલેાત અમૃતલાલ રતિલાલ, ભાવનગર, જેમાં ૨૦૦૩ ની સાલમાં ભાવનગરમાં શ્રી વિજય લાવણ્યસૂરીશ્વરનું ભવ્ય ચાતુર્માસ થયું તેનું વન આપવામાં આવ્યું છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ શ્રી આત્માનંદ પ્રકાશ. - “સંસ્કૃતિ” માસિક જાન્યુઆરી ૧૯૪૮ ના અંકમાં પ્રકટ થયેલ “વસુદેવ હિંડી” માટે અભિપ્રાય. વસુદેવ હિંડી એ જૈન સાહિત્યના આગમ સિવાયના કૃષ્ણના પિતા વસુદેવે સે વરસ પરિભ્રમણ કથાસાહિત્યમાં જૂનામાં જૂનો ગ્રંથ છે. વિક્રમના સાતમા કર્યું તેની કથા “વસુદેવહિંડો ' માં આપવામાં આવી સૈકાનીપૂર્વે એની રચના થયેલી છે અને આપણું છે. અત્યારે એના ૨૮ સંભક (વિભાગ) મળે છે. દેશના પ્રાચીન લેકકથાઓના સંગ્રહમાં એ ઘણું જેમાં ૧૯ મે અને ૨૦ મો સંભક ખૂટે છે અને અગત્યનું સ્થાન ભોગવે છે. પ્રાચીન હિંદની લેક છેલ્લે અપૂર્ણ છે. લંભકનો અર્થ સ્ત્રમ્ ઉપસ્થી કથાઓને સૌથી મહત્વને સંગ્રહ તે ગુણભૂત પ્રાપ્તિ એવો કરવામાં આવ્યા છે. વસુદેવને ૨૯ બહત્કથા” છે. એની રચના પૈસાચી ભાષામાં પત્નીઓની પ્રાપ્તિ થયાનું આ લંકામાં વર્ણન છે. થયેલી. એ ગ્રંથ અત્યારે મળતું નથી. પણ સંસ્કૃ- પાછળના એક લેખક આચાર્ય ધમસેનગણ મહારે તમાં એનાં “કથાસરિત્સાગર' અને “ બૃહત્કથા- સો વરસનાં પરિભ્રમણમાં વસુદેવને સો પત્નીઓની મંજરી” નામે બે કાશ્મીરા રૂપાંતરે અને “બહત્ય- પ્રાપ્તિ થાય એ રીતે આ નવા ૭૧ લંભક ઉમેર્યા થાલૅકસંગ્રહ’ નામે નેપાલી રૂપાંતર મળે છે. છે અને એ ૭૧ લંભકને મૂળ ગ્રંથના ૧૮ મા નેપાલી રૂપાંતર સાથે “વસુદેવ' હિંડી” ને સમગ્ર સંભના સંદર્ભ સાથે જોડી મધ્યમ ખંડની રચના રજુઆતમાં તેમજ ઝીણી વિગતેમાં પણ, ઘણું કરી છે. આ મધ્યમ ખંડ સિવાયના મૂળ ગ્રંથ (પૂર્વ સામ્ય છે. એટલે “વસુદેવહિંડી ” માં પણ ગુણા- ખંડ) ને . અધ્યાપક સાંડેસરાએ શ્રધેય અનુવાદ ઢથના સંગ્રહની કથાઓને જૈનધર્મને અનુકૂળ રીતે આવે છે અને ગુજરાતી વાચકો માટે હિંદની પ્રાકૃત ભાષામાં મૂકવાનો પ્રયત્ન થયો છે એ જોઈ જૂની લેકકથાઓને આસ્વાદ લેવાનું શકય કરી. શકાય છે. આધુનિક વિદ્વાનોને “બૃહત્કથા” નું આપ્યું છે. ગધેયતાલંભકમાંની કથાએ “અરેબિયન નેપાલી રૂપાંતર બહુ પ્રશંસાપાત્ર લાગ્યું છે. જર્મન નાઈટ્રસ' માંની સિંદબાદ ખલાસીની વાર્તા ઉપર વિદ્વાન આલ્સડેફે દર્શાવ્યું છે તેમ “વસુદેવ- અસર નીપજાવેલી ગણાય છે. એ ઉપરથી આ હિંડી ” અને “ બ્રહકથાકસંગ્રહ ” માં ગુણાઢયની કથામંથની અગત્યનું સૂચન મળશે. બૃહકથાનું સજીવ અને કાવ્યચમત્કૃતિવાળું પ્રતિબિંબ મૂળ પ્રાકૃત મંથની વાચના અને ભાષાની જોઈ શકાય છે. આ રીતે પ્રાકૃત ભાષાને આ ગ્રંથ મુશ્કેલીઓને કારણે ગુજરાતી અનુવાદ આપવાનું વસુદેવહિંડી ”-હિંદની પ્રાચીન લોકકથાઓના કામ સહેલું ન હતું, પણ અધ્યાપક સાંડેસરાએ અભ્યાસ માટે એક અનિવાર્ય અકિરગ્રંથ છે. ભારે હૈયે, ચોકસાઈ અને વિદ્વત્તાપૂર્વક સરળ સુવાય વસુદેવહિંડી ” એટલે વસુદેવનું પરિભ્રમણ અનુવાદ આપે છે, એ માટે એમને સૌ કોઈ કથા પ્રેમી ધન્યવાદ આપશે. અધ્યાપક સાંડેસરા આપણે ગ્રંથનું મૂળ નામ “વસુદેવચરિત' હોય એમ પણ બીજો એક લોકકથા સંગ્રહ “પંચતંત્ર' ગુજરાતીમાં એના જાના ઉલ્લેખ ઉપરથી સમજાય છે, ચરિતમાં તૈયાર કરી રહ્યા છે. તે હવે આચાર્ય હરિભદ્રત ચર ધાતુ છે જ એટલે ચાલવું અને પ્રાકૃત દિંર ‘સમરાઇમ્યક” અને ઉપર ઉલેખાયેલા “બૃહત્કથાએટલે પણ હીંદનું ચાલવું. સંભવ છે કે કેમાં ચોકસંગ્રહ’ નો અનુવાદ આપી પ્રાચીન કથા પરિભ્રમણકથાને માટે “હિંડી ' શબ્દ વધારે વ્યાપક ભંડાર ગુજરાતી વાચકને માટે ખુલ્લો મૂકી આપે હોય અને તેથી ‘વસુદેવહિંડી” નામ રૂઢ થયું હોય. એવી આશા રાખીએ. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || श्री चिंतामणि पार्श्वनाथाय नमः ॥ ॥ श्रीमद् विजयानंदसूरीश्वर पादपद्येभ्यो नमः ॥ શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગરના ૫૧ મા વર્ષના રિપોર્ટ. ( સંવત ૨૦૦૩ ના કારતક શુદ ૧ થી આશા વિદ ૦)) સુધી. ) સુજ્ઞ મધુએ અને હેના ! આ સભાને આ ૫૧ એકાવનમા વા રિપોર્ટ, આવક, જાવક્ર, હિસાબ સર્વ કાર્યવાહી સાથે આપની સમક્ષ રજુ કરતાં અમે સેક્રેટરીઓને આનંદ થાય છે. ગુરુદેવની કૃપા, અનેક બંધુઓના સહકાર અને સહાયવડૅ દિવસાનુદિવસ દરેક કાર્યમાં આ સભા પ્રતિ કરી રહી છે. આ સસ્થાની વય વધતા તેનું ગૌરવ, પ્રતિષ્ઠા વધતી જાય છે, તેમ તેમ સાહિત્ય, દેવગુરૂભક્તિ, બંને પ્રકારથી કેળવણીને ઉત્તેજન વગેરે આત્મ કલ્યાણના કાર્યો અને તેમને માટે નવા નવા મનેરથા પણ વધતા અને તે ક્રમેક્રમે પૂર્ણ થતાં જાય છે. હવે તે બાવનમા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે, વગેરે હકીકતા આપ સમક્ષ નિવેદન કરતાં હર્ષ પામીએ છીએ. સ્થાપના:-સ. ૧૯૫૨ ના દ્વિતીય જેઠ સુદી ૨ ના રાજ પ્રાતઃસ્મરણીય શ્રી આત્મારામજી મહારાજની ગુરૂભક્તિ અને સ્મરણ નિમિત્તે ( ગુરૂદેવના સ્વર્ગ'વાસ પછી પચ્ચીશમે દિવસે) આ સભાનું સ્થાપન કરવામાં આવ્યું' છે ઉદ્દેશ—જૈન બંધુએ અને હેંના ધમ સંબંધી ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરે તેવા ઉપાયા ચૈાજવા, અને પ્રકારની કેળવણીની વૃદ્ધિને માટે સ્કાલરશીપ વગેરેથી યથાશક્તિ સહાય કરવા, પૂર્વાચાર્ય મહારાજ– કૃત પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ઉચ્ચ કક્ષાના સાહિત્ય પ્રકાશના અને બને તેટલી ઉદારતાથી તેને šાળા પ્રચાર કરવા અને ભેટ આપવા, વિવિધ સાહિત્યના ગ્ર ંથાના સંગ્રહ કરી એક જ્ઞાનમંદિર કરવા અને ફ્રી લાયબ્રેરીવર્ડ મફત વાંચન પુરું' પાડવા, અને પુણ્ય પ્રભાવક, દાનવીર, વગેરે જૈન ાધુઓના યોગ્ય સત્કાર કરવા, વગેરેથી સ્વપર આત્મકલ્યાણ કરવાના છે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સભાએ પિતાના ઉદ્દેશે લક્ષમાં રાખી અત્યાર સુધી જે કાર્યવાહી કરી છે તેનું વર્ણન આગળ આપવામાં આવેલ છે; પરંતુ ગયા વર્ષની અંદર જે અસાધારણ સાહિત્ય સેવા પ્રકાશન વગેરે તેમજ નવીન કાર્ય કરેલ છે. તેમજ હવે પછીના સંવત ૨૦૦૪ની સાલમાં વિશેષ કાર્યો જે કરવા સભા વિચારે છે તેનું દિગદર્શન થોડું અહિ કરાવવું યોગ્ય છે. સુમારે પાંત્રીશ વર્ષથી વિવિધ જૈન સાહિત્ય અને આગ વગેરેના પૂર્વાચાર્ય મહારાજકત છે (પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં મૂળ અને તેવાજ પૂર્વાચાર્ય ભગવાન રચિત મૂલના સુંદર સચિત્ર ચરિત્ર ગુજરાતી ભાષામાં આ સભા તરફથી પ્રગટ થયા કરે છે, જે મૂલ ૮૧ અને ગુજરાતી ભાષામાં પ્રકાશન થયેલા ૮૫ મળી કુલ ૧૭૬ ગ્રથનું સભાએ પ્રકાશન કરેલું છે, જે અંશે આજ સુધીમાં સાધુ, સાધ્વી મહારાજે જ્ઞાનભંડાર જૈન, જેનેતર સાક્ષર અને પશ્ચિમાત્ય દર્શન શાસ્ત્રી, યુરોપીયન વિદ્વાનો ને કુલ રૂા. ૨૬૭૮૯) પ્રકાશન પામેલા વિવિધ સાહિત્યના ગ્રંથ ભેટ આપેલાં છે. વલી અત્યાર સુધીમાં થયેલા પેટ્રન સાહેબ અને લાઈફ મેમ્બર સાહેબને હજારોની કિંમતના દ્વારા પ્રમાણે ભેટ આપેલા ગ્રંથ તેની રકમ પણ હજારો રૂપીયાની થાય છે તે જારી છે. માત્ર આ વર્ષમાંજ સભ્યોને રૂા. ૩૪૪૦) ના ગ્રંથ ભેટ આપ્યા છે તે આગલા વર્ષોને સરવાળે જુદો છે તે તે હજારોની સંખ્યામાં છે જે સહજ જણાય તેમ છે, પરંતુ પાંચ વર્ષમાં તે શ્રી તીર્થકર ભગવાને, સત્ત્વશાળી નરરત્ન તથા મહા અમા, અને મહા સતીઓના પૂર્વાચાર્ય કૃત સુંદર, સચિવ મહેટા ગ્ર, પ્રગટ થતાં જેન, જેનેતર વિદ્વાનો, સાહિત્યકાર, પેપરકારોના પ્રશંસાના અભિપ્રા. - સમાલોચના સુંદર આવવાથી આ સભાની પ્રતિષ્ઠા અ ગૌરવ વિશેષ વધ્યું છે, વળી પ્રમાણિક ચોખવટવાળો વહીવટ, (કાર્યવાહી) સીક્યુરિટીમાં નાણાનું રોકાણ, દરવર્ષે નામું, સરવૈયું, બઝેટ, પૂર્ણ, એકખું, જનરલ મેનેજીંગ કમીટીમાં પસાર કરાવી દરવર્ષને રીપેટદ્વારા તે અને સઘળી કાર્યવાહીનું દિગદર્શન જૈન સમાજ પાસે મુકાતું હોવાથી, સભાની તેવી રીતની પ્રમાણિક કાર્યવાહી જેઈ જાણું તેમજ કેટલાક વર્ષથી ઘણું સુંદર મહેટા સચિત્ર ભગવંતના ચરિત્ર વગેરે ભારે કિંમતના પ્રગટ થતાં તેને ભેટનો લાભ (ધારા પ્રમાણે પેટ્રન સાહેબ અને સભાને લાઈફ મેમ્બરને તે તે સભ્યોન) મળતું હોવાથી તે વાંચી આમિક લાભ મળતાં આનંદ થતાં અને લવાજમની રકમના વ્યાજ કરતાં ઘણી મહેટી કિંમતના થે ભેટ સભા આપતી હોવાથી તે રીતે થક લાભ પણ થતો હોવાથી બે વર્ષમાં પેટન સાહેબ અને લાઇફ મેમ્બરો (પ્રથમ વર્ગનાં) ઘણા જૈન બંધુઓ થયા છે અને થાય છે. જ્યાં દરવર્ષે પ્રમાણિક કાર્યવાહીનો રીપોર્ટ જે સંસ્થા પ્રગટ કરતી હોય તે સંસ્થા ઉપર રવાભાવિક રીતે જૈન સમાજ વિશ્વાસ ધરાવે અને સભ્ય પણ ઉત્તરોત્તર વધે તે સ્વાભાવિક છે. આ સભા અને તેના કાર્યવાહકે આ જાતની ગુરૂભક્તિ, સાહિત્ય જ્ઞાન ભક્તિ સમાજ સેવા વગેરે માટે પિતાને આનંદ વ્યક્ત કરી જે હકીક્ત રજુ કરે છે તેમાં તે પોતાની ફરજ સમજે છે. અમારી કોઈ સ્થળે બૂટી પણ હોય તો તે વિદ્વાને દરગુજર કરી અમને જણાવશે તે સભા તેમાં ગ્ય સુધારા વધારા પણ કરી શકશે. - કોઈ પણ સંસ્થાને સમાજનો વિશ્વાસ સંપાદન કરે છે તે પ્રમાણિક કાર્યવાહી, હીસાબની ચોખવટ, દરવર્ષે કમ્પલીટ વહીવટ કાર્ય તૈયાર રાખી રીપોર્ટ દ્વારા સમાજ પાસે રજુ કરવું જ જોઈએ બાકી તે સમાજ બુદ્ધિરૂપી આરિસાવડે સર્વ જઈ શકે છે, અને સમાજ સેવાનો લાભ પણ લઈ શકે છે. છે જેને બહેને આ સભામાં સભ્ય થઈ શકે તે પ્રથમથી પ્રબંધ કરેલો હોવાથી જેન હેને પણ સભ્ય થયા છે-થાય છે. પરંતુ વિશેષ ખુશી થવા જેવું તો એ છે કે, જે જે જૈન મ્હને સભ્ય For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 થયેલ છે તેમ વગર લખે માંગણી કરે એમ. એ. થયેલ (ગ્રેજ્યુએટ વ્હેતા) પણ આ સભા હાલમાં સભ્ય થયેલ છે તે પણ આ સભાને ગૈારવ લેવા જેવુ' છે. જૈન મ્હેતા અને બંધુએ સિવાય બહારગામના સંધ, સંસ્થા, લાઇબ્રેરી, ભંડાર વગેરે પશુ સભ્ય થયેલ છે અને થાય છે. ગયા અને આ વર્ષોંમાં સાહિત્યના અપૂર્વ ગ્રંથા સભાએ જે પ્રગટ કર્યાં છે અને છપાય છે, પ્રકાશન થશે તે માટે કંઇ લખવું યોગ્ય લાગે છે. ગયા વર્ષમાં શ્રી સધપતિ રિત્ર રૂા. ૬-૮-૦ શ્રી મહાવીર યુગની મહાદેવીએ રૂા. ૩-૮-૦ એ એ પ્રથા દશ રૂપીયાના અમારા પેટ્રન સાહેબે। અને લાઇફ મેમ્બરાને ભેટ અપાયા છે. સ. ૨૦૦૪ ની સાલમાં શ્રી વસુદેવહિંડી રૂા. ૧૨-૮-૦ શ્રી શાંતિનાથ ચારિત્ર રૂ।. ૭-૮-૦ મલી રૂા. વીશની કિમતના ધારા પ્રમાણે ભેટ અપાશે, વલી અમારા તે પ્રકાશના માટે સુંદર અભિપ્રાયા તા મળે છે, પરંતુ શ્રી વસુદેવ હિંડી માટે તા જૈન જૈનેતર વિદ્વાને, સાક્ષરા, આપણા ધમ' ગુરૂ તરફથી સુંદર અભિપ્રાયા, પેપરામાં તે માટે સુંદર સમાક્ષેાચના આવેલ ( આત્માનંદ પ્રકાશમાં પ્રગટ થયેલ ) છે તેથી સભાના સુંદર સાહિત્ય પ્રકાશન માટે અમારે। આનદ અને સતાષ જાહેર કરીએ છીએ. પૂર્ણાંક સભા મગરૂર થાય છે કે પોતાના માનવંતા સભ્યોને આટલી મ્હોટી કિંમતના આવા સચિત્ર સુદર ગ્રંથા એકી સાથે કાપણું સંસ્થા વર્તમાનમાં આપતી હૈાય તેમ દેખાતુ' નથી; અને આ સભાને જેમ જેમ સહાય મળ્યે જશે તેમ તેમ તેવા તેવા નવીન સુંદર ગ્રંથૈ ગમે તેટલી સંખ્યા અને કિંમતના અમારા માનવતા સભ્યને ભેટ આપવા સભા આનદપૂર્વક ઈચ્છે છે. જૈન સમાજના આપણા શ્રીમત જૈન એ અને વ્હેને આત્મિક લાભ સાથે આર્થિક લાભ અને લેવા આ સભા પેટ્રન અને લાઇફ મેમ્બર થઇ વિશેષ લાભ ભવિષ્યમાં લે તે માટે વેલાસર સભ્ય થવા અને સુંદર પ્રથાના પાન, પાર્ડન, વાંચવાથી આત્મિક આનંદ મેળવવા સભાસદ અને તેમ ન સૂચના છે. વિલંબ કરવાથી આગલા ગ્રંથા ભેટ ન મલે અને માત્ર મેમ્બર થયા પછીના છપાયેલ ગ્રંથાના જ લાભ મળે તેપણ નવા લાઇક્ મેમ્બરા થનારા બંધુઓએ વિચાસ્વા જેવું છે. માટે અત્યારના પ્રકાશન અને હવે પછીના પ્રકાશનાના લાભ મેળવવા સત્વર સભાસદ બને તેમ ફરીવાર નમ્ર સુચના છે. ઉપરાંક્ત વમાનકાલીન પ્રકાશન માટેનું વિવેચન કર્યા બાદ હવે આવા સુંદર ગ્રંથાના પ્રકાશન માટે ખાસ આભાર પૂછુ હુકીકત પણ સભા જણાવવા રજા લે છે. જૈન સમાજમાં વિદ્વાન, સાક્ષરાત્તમ અને સાહિત્યકાર તરીકે પ્રશંસાપાત્ર થયેલા આપણા ગુરૂદેવ શ્રીમાન પૂણ્યવિજયજી મહારાજ કે જેમની અપૂર્વ કૃપા આ સત્તા ઉપર હેાવાથી સભાના મૂલ પ્રાકૃત, સંસ્કૃત, ગ્રંથાનું સાહિત્ય જે સભા તરફથી પ્રકાશન થાય છે તેમાં સશોધન કાર્ય (પાતાની શારીરિક સ્થિતિ ખરેખર નહિ હેાવા છતાં ) એટલુ' બધું સત્ય અને સુઉંદર કરી સભાને સુપ્રત કરે છે કે જેથી આ સભા તેઓશ્રીની આભારી હાવા સાથે જૈન સમાજ ઉપર પણ તે પ્રકાશન થતાં જેને તેવા ઉપકાર નથી, સેંકડા વર્ષ' પછી પણ તે ગુરૂદેવને યાદ કરશે અને તે સાહિત્ય ગ્રંથે! જવાબ આપશે. હાલ પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમદિરમાંના આગમા-પ ંચાંગી સાથેનુ સંશાધનનું મહા પૂજ્ય ગુરૂશ્રી પુણ્યવિજયજી મહારાજને ત્યાંના શ્ર!સ'ધ વિતિ સાથે સાંપ્યું છે, તે પણ ભવિષ્યમાં જવાથ્ય આપશે. આટલું ભગીરથ કાર્ય`માં હાથમાં હેવા છતાં આ સભા મહારાજશ્રીના રૂણને ભૂલતી નથી, કારણકે નવા નવા તત્ત્વજ્ઞાન, ચરિત્ર, ન્યાયના સાહિત્ય ગ્રંથા એક પછી એક સશોધન કરી સભાને કૃપાની રાહે For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુપ્રત કરે છે. અનુવાદના ગ્રંથોમાં પણ સભા તેમની આઝાધિન સલાહ લે છે, તેથી જ સભાની પ્રગતિ અને પ્રતિષ્ઠામાં વિશેષ વિશેષ વૃદ્ધિ થતી જાય છે-થાય છે. તેઓ સાહેબના દાદા ગુરૂ શાંતમતિ શ્રી પ્રવતંકજી શ્રી કાન્તિવિજયજી મહારાજ અને તેઓ સાહેબના પૂજ્ય વિદ્વાન ગુરૂદેવ શ્રી ચતુરવિજયજી મહારાજની કૃપા આ સભા ઉપર પ્રથમથીજ હતી. સાહિત્ય સંશોધક અને પ્રકાશનની શરૂઆત પણ ત્યાંથી થયેલ છે છતાં પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ વંશ પરંપરાગત ગુરૂભક્તિ અને સાહિત્ય સેવાને વાર લઈ રહ્યા છે. સભા નિરંતરને માટે તેઓશ્રીને જેટલો આભાર માને તેટલો ઓછો છે. ઘણા વર્ષો પહેલાં આચાર્યદેવ શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ પણ સભા ઉપરની કૃપાદૃષ્ટિ વડે સાહિત્ય સંશોધનનું સુંદર કાર્ય કરી સભાને સુપ્રત કરતા હતા. હાલ તેઓશ્રી વૃદ્ધાવસ્થા થયેલ છે વગેરે કારણોથી તે કાર્ય બંધ હોવા છતાં તેઓશ્રી અમદષ્ટિ ચાલુ છે. સભા તેમની પણ આભારી છે. પરંતુ વિશેષ હકીક્ત તે એ છે જે ગયા વર્ષમાં પંજાબમાં ગુજરાનવાલાના ચોમાસાના દરમ્યાનમાં કેમી હુકલાડ થતાં ગુરૂદેવ સપરિવાર અને જૈન બંધુઓ સહિત ભયંકર હુલડની આફતમાં હતા. સભાને વારંવાર ચિંતા થયા કરતી હતી. અવાર નવાર તારો, પત્રો અનેક લખી સભા સુખશાંતિના સમાચાર મંગાવતી આફતમાંથી સહીસલામત બચી જાય ત્યાંથી ખસી નિર્ભય સ્થાને પહોંચે તે માટે પરમાત્માની પ્રાર્થના પણ કરવામાં આવતી હતી. આચાર્ય ગુરૂદેવના સંજમ, તપ, બ્રહ્મચર્ય વગેરે અપૂર્વ ગુણવડે અધિષ્ઠાયક દેવની કૃપા થતાં ત્યાંથી અમૃતસર સહીસલામત પહોંચી ગયા તે જાણી આ સભાને ઘણે જ આનંદ થયો છે. હાલ તેઓ સાહેબ વિહારમાં છે. તેઓ સાહેબ હવે વૃદ્ધાવસ્થાને લીધે હવે કાઠિયાવાડ ગુજરાતમાં જ વિચરે, બિરાજે, જૈન સમાજ ઉપર ઉપકાર કરે તેમ જૈન સમાજ ઇચ્છે છે. હિન્દ સ્વાતંત્ર્ય દિન. આ વર્ષના તા. ૧૫-૮-૪૭ના રોજ હિંદ આઝાદ સ્વતંત્ર થતાં હિંદના દરેક શહેરોમાં દરેક પ્રજાએ આનંદપૂર્વક રોશની વગેરેથી શણગારી તે દીવસ ઉજવ્યો હતો. જેન સમાજ પણ હિંદની પ્રજા માંહેની પ્રજા હોવાથી તેમણે પણ તે દિવસ મહેસવપૂર્વક ઉજવ્યો હતો, પરંતુ આવા રાજકીય કે વ્યવહારિક આનંદના દિવસે જૈન સમાજે, સાથે ધાર્મિક નિમિત્ત મેળવી મહત્સવ ઉજવે તે તે ગેરવવાળું વિશેષ ગણાય તેમ માની આ સભાએ સભા બોલાવી, આ સ્વતંત્રદિનની ઉજવણી નિમિત્તે કોમાહુલ બંધ થાય, શ્રી મહાવીરદેવને અહિંસાનો પયગામ સર્વ સ્થળે વ્યાપે તેમ પ્રાર્થના કરી, સભાના સાધારણ ખાતામાંથી રૂા. ૧૦૦૦) આ સ્વાતંત્ર્ય દિનની યાદગિરિ નિમિત્તે તે રકમ મુદલ રાખી તેના ચાર ટકા લેખે વ્યાજ ગણી તેનાં રૂા. ૪૦) જે થાય તે દરવર્ષે આ શહેરના આપણું અસહાયક જૈન બંધુઓને જોઈતી કોઈપણ સહાય તરીકે સભાએ આપવા. આ વર્ષે આ દિવસથી તેની શરૂઆત કરી સભાના કારમુનેને એક માસને પગાર બેણી તરીકે આપવામાં આવેલ છે અને તેજ રજ રૂા. ૫૦) આપણું જૈન બંધુઓને રાહત માટે આપી આ વર્ષથી તેને અમલ કર્યો છે. આ વર્ષમાં અપાયેલ બે ગ્રંથમાં એક ગ્રંથ ( જે ઐતિહાસિક પ્રમાણભૂત ગ્રંથ મનાયેલ છે તે શ્રી સંધપતિ ચરિત્ર ( ધર્માલ્યુદય કાવ્ય ). જેમાં મહાપુરૂષોના ચરિત્રો સાથે મહામાત્ય વસ્તુપાળ જે કે વિરધવળ રાજાના પ્રધાન હતા. તે રણવીર, દાનવીર, ધર્મવીર અસાધારણ હતા. તેની પૂર્ણ હકીકત તે ગ્રંથમાં તેમના સમકાલીન ધર્મગુરૂ શ્રી ઉદયપ્રભસૂરિએ લખેલ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, અને તેની કોપી મહાઅમાત્ય વસ્તુપાળે મૂળ (સંસ્કૃતમાં) કરેલી તાડપત્ર ઉપરની) ખંભાત જૈન પ્રાચીન ભંડારમાં છે. મૂળ ગ્રંથનું આ સભાએ સાક્ષરવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે વિદ્વતાપૂર્ણ સંશોધન કરેલ અને તેનું ભાષાંતર આ સભાએ છપાવેલ ભેટ આપેલી છે. આ ઇતિહાસિક ગ્રંથ પ્રમાણભૂત મનાવાનું કારણ એ છે કે તે પ્રમાણિક સમકાલીન આચાર્યે રચેલ તેથી અને શ્રી વસ્તુપાળે તે પરથી લખેલ પ્રત વિદ્યમાન છે તે છે. મૂળ શ્રી ભારતીય વિદ્યાભવન મુંબઈને તેમની માગણી ઉપરથી આપેલ છે અને ભાષાંતર આ સભાએ પ્રકટ કરેલ જૈનેતર સાક્ષરોને ભેટ મોકલતાં ગુજરાતના ઇતિહાસના લેખકોને એક સાધનરૂપ આ ગ્રંથ મનાયેલ છે. આ ગ્રંથને અનુવાદ સાદંત આ સભાના માનનીય ઉપપ્રમુખ ભાઈશ્રી ફતેહચંદ ઝવેરભાઈ એ મુંબઈ મંગાવી શ્રી વિજયલબ્ધિસૂરિ મહારાજના વિદ્વાન શિષ્ય પાસે દષ્ટિગોચર કરાવવા તથા શેઠ જીવતલાલભાઈ પ્રતાપશીને આ ગ્રંથની મહત્વતા માટે જે જે હકીકત જણાવી તેઓ સાહેબને સંતોષ વ્યક્ત કરાવવા જે પ્રયત્ન કર્યો છે તે સભા પ્રત્યે પિતાની ફરજ બજાવેલ હોવા છતાં તે માટે સભા તેમને આભાર માને છે. બંધારણ–૧ પેટ્રન સાહેબે, ૨-૩-પહેલા અને બીજા વર્ગના લાઈફ મેમ્બર અને ૪ વાર્ષિક સભાસદે મળી ચાર પ્રકારે છે. આ વર્ષ આખરે કુલ સંખ્યા પ૮૧ નીચે પ્રમાણે છે. ગયા વર્ષની આખર સુધીમાં ૩ર પેટ્રન સાહેબે થયેલા છે તેઓશ્રીની નામાવલી. ૧ શેઠ સાહેબ ચન્દુલાલ સારાભાઇ મોદી ૧૬ શેઠ શ્રી ચંદુલાલ ટી. શાહ બી. એ. ૧૭ શ્રી રમણિકલાલ નાનચંદ ૨ રાવસાહેબ શેઠશ્રી કાન્તીલાલ ઈશ્વરલાલ ૧૮ , શ્રી દુલભદાસ ઝવેરચંદ જે. પી. ૧૯ ,, શ્રી દલીચંદ પુરૂષોત્તમદાસ શેઠ સાહેબ માણેકચંદ જેચંદભાઈ ૨૦ 9 શ્રી ખાંતિલાલ અમરચંદભાઈ નાગરદાસ પુરૂષોત્તમદાસ ૨૧ રાવબહાદુર શ્રી જીવતલાલભાઈ પ્રતાપસી રતિલાલ વાડીલાલ ૨૨ શેઠ રાવ બહાદૂર અમૃતલાલભાઇ કાલીદાસ માણેકલાલ ચુનીલાલ જે. પી. ૨૩ , શ્રી ખુશાલદાસ ખેંગારભાઈ કાન્તિલાલ બકરદાસ ૨૪ - શ્રી કાન્તિલાલ જેશીંગલાલ રાવબહાદુર શેઠશ્રી નાનજીભાઈ લધાભાઈ ૨૫ 9 શ્રી બબલચંદ કેશવલાલ મોદી, શેઠ સાહેબ ભેગીલાલભાઈ મગનલાલ ૨૬ 9 શ્રી ચંદ્રકાન્તભાઈ ઉજમસી - શ્રી રતિલાલભાઈ વર્ધમાન ૨૭ 5 શ્રી પુંજાભાઈ દીપચંદ - શ્રી પદમશીભાઈ પ્રેમજી ૨૮ , શ્રી લક્ષ્મીચંદ દુલભદાસ - શ્રી રમણિકલાલ ભેગીલાલભાઈ ૨૯ ,, શ્રી કેશવલાલ લલુભાઈ 5 શ્રી મેહનલાલ તારાચંદ ૩૦ શાહ ઓધવજી ધનજીભાઇ સોલીસીટર છેશ્રી જાદવજી નરસીદાસ ૩૧ શેઠ મણિલાલ વનમાળીદાસ ૧૫ , શ્રી ત્રિભુવનદાસ દુર્લભદાસ - ૩ર શેઠ સારાભાઇ હઠીસીંગ - ૧ પેટ્રન સાહેબે --આ સભાની ઉત્તમ અને પ્રમાણિક કાર્યવાહીની નેધ, વહીવટ વગેરે દર વર્ષે જ રિપોર્ટ દ્વારા સર્વ પ્રગટ કરવામાં આવતું હોવાથી, જેને શ્રીમંત અને વિદ્વાન બંધુઓ, ધર્મવીરે, જૈન નરરત્ન, પ્રતિષ્ઠિત પુણ્ય પ્રભાવક પુરૂષે, આ સભાનું પેટૂન (મેરખી પદ) હશે હશે સ્વીકારે » » ૪ - 9 ૦ ૫ e = ૨ ૨ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. તેઓશ્રીને કેટલાક આગલા ગ્રંથ સિલીકમાં હોય તે પણ ભેટ અપાય છે. અને તેઓશ્રીને હવે પછી પ્રકટ થતાં નવા સાહિત્યના ઉચા પ્રકારનાં અનેક ગ્રંથે પણ ભેટ મળશે. આત્માનંદ પ્રકાશમાં ફોટા સાથે તેઓશ્રીનું જીવનવૃત્તાંત તે જ વખતે આપવામાં આવે છે. ધારા પ્રમાણે ઓઈલ પેઈન્ટીંગ ફેટે તેઓશ્રીના તરફથી મળે તે સભાના વિશાળ મકાનમાં સ્થાપિત કરવામાં આવે છે. વગેરે કારણેથી આ બે વર્ષમાં પેટ્રન સાહેબની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. ૨ પ્રથમ વર્ગના લાઈફ મેમ્બરે ૩૪૧, અને બીજા વર્ગના લાઈફ મેમ્બરે ૧૭૫ છે. ત્રીજા વર્ગના ૭ અને વાર્ષિક સભ્ય ૨૬ છે. પ્રથમ અને બીજા વર્ગના લાઈફ મેમ્બરોને ધારા પ્રમાણે ઉદારતાથી પ્રકાશન ગ્રંથ ભેટ અપાય છે. તે સમજી, જાણ, વાંચી દર વર્ષે અનેક જૈન બંધુઓની તે બંને વર્ગોમાં વૃદ્ધિ થતી જાય છે. અત્યારે છાપકામના તમામ સાધનોની મોંઘવારી વધતી જતી હોવા છતાં માટે ખર્ચ થાય છે, છતાં તે બંને પ્રકારના સભાસદેને ધારા પ્રમાણે સભાસદ થયાં પછીના સર્વ નવા નવા સુંદર ગ્રંથો ભેટ અપાયે જાય છે. લાઈફ મેમ્બરોના બે વર્ગો ધારવા પ્રમાણે બીજી કોઈ સંસ્થામાં નથી તેમ તે તે વર્ગોના સભાસદોને ભેટ આ સભાની જેમ કોઈ આપી શકતું નથી. હકીકત એ છે કે પ્રથમ વર્ગના લાઇફ મેમ્બરોનું (રૂા. ૧૦૧) નું વ્યાજ દર વર્ષે બેજ રૂપિયા આવતું હોવા છતાં, હાલ વિશેષ માંધવારી છાપવાનાં કામમાં વધેલી હોવાથી સભા તરફથી છપાતાં સીરીઝના ગ્રંથની લડાઈ પહેલા અને દરમ્યાન લેવાયેલી એક હજારની રકમના હાલ ત્રણ હજાર, બે હજારની રકમનાં છ હજાર, ત્રણ હજારની લેવાયેલ રકમનાં શુમારે નવ હજાર તે તે ગ્રંથોમાં ખર્ચ થતો હોવાથી (વિશેષ રકમ સભાને ઉમેરવી પડે છે છતાં) ધારા પ્રમાણે પ્રથમ વર્ગનાં લાઈફ મેમ્બરને ગમે તેટલી કિંમતના ગ્રંથે ફી અને બીજા વર્ગના લાઇફ મેમ્બરને બે રૂપિયા સુધીના કોઈપણ ગ્રંથ ભેટ અને વધારાની કિંમતના ગ્રંથની કિંમતમાંથી બે રૂપીયા ભેટના બાદ કરી બાકીની કિંમત લઈ ભેટ અપાય છે. વાંચકે જોઈ શકશે કે તેવી ઉદારતા (મુશ્કેલી હોવા છતાં) ભેટના પ્રથે માટે - આ સભા બતાવી શકે છે. અમારા સભ્યોને મંથે ભેટ આપતાં જ્ઞાનખાતાને દેવ આપનાર લેનારને ન લાગે તે ધ્યાનમાં રાખીને જ અપાય છે. ત્રીજા વર્ગના લાઈફ મેમ્બરને વર્ગ ઘણા વર્ષો પહેલાં હતા તે કમી કરવામાં આવેલ છે, તેમાં સાત સભ્ય છે. ૪ વાર્ષિક સભ્ય, ૨૬ છવ્વીશ છે. પણ મેઘવારીને અંગે માસિક વગેરેમાં તૂટ પડતાં હવે પછીના વર્ષથી લવાજમ વાર્ષિક રૂ. ૫) રાખવામાં આવેલ છે. શ્રી આત્મારામજી જૈન ક્રી લાયબેરી–જેમાં આખર સાલ સુધીમાં નવ વર્ગોમાં તેની સંખ્યા અને કિંમત સાથે નીચે મુજબ આપવામાં આવેલ છે. નવા ગ્રંથે ખરીદી લાઇબ્રેરીમાં દાખલ કરવામાં આવે છે. પેપર કુલ ૫૦ નીયમિત આવે છે. જૈન જૈનેતર બંધુ ફી લાભ સારી સંખ્યામાં લે છે. વર્ગ ૧ લે જૈન ધર્મના છાપેલા પ્રથ ૨૭૯૭ કિંમત રૂ. ૧૯૫૧-૨-૦ વર્ગ ૧ લે છે , પ્રતાકારે ૭૨૭ ૧૨૩૨-૨-૦ વર્ગ ૨ જો આગમો ૨૯૯ ૧૬૪૧-૧૦-૦ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વર્ગ ૩ જો વગ ૪ થ વર્ગ ૫ મે વો વજ્ર' છ મા ૧ ૮ મા વર્ગ ૯ મા www.kobatirth.org હસ્તલિખિત પ્રતા સંસ્કૃત ગ્રંથા ૪૦૬ નીતિ તે।વેલ—વિવિધ સાહિત્યનાં ગ્રંથ ૨૭૧૧ ૨૧ પર૬ ૩૧૯ અંગ્રેજી બુકા માસિકની કાલા વગેરે હિંદી સાહિત્યના ગ્રંથા બાળ વિભાગ ગ્રંથા ૧૦૩૬ ૨૯૮ કુલ પ્રથા ૧૧૧૦૫ .. ', 23 For Private And Personal Use Only "" او .. Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂા. સુમારે પચાસ હજાર ઉપરાંતની કિ ંમતનાં ૧૫૨૦૧૨-૦ ૫૦૧૪-૮-૦ }૧૪-૧૨ ૦ ૧૩૨૧-૮-૦ ૬૭૨) ૧૬૪-૧૨-૦ રૂા. ૧૬૮૩૯-૨-૭ માસિકની કાલે કેટલીક નકામી ફાટી ગયેલ રદ કરવામાં આવી છે. હસ્તલિખિત પ્રતેાની કિ’મત સુમારે રૂપિયા પચાસ હજાર ઉપરાંતની છે, તેની કિંમતને સમાવેશ ઉપરની કિંમતમાં થતા નથી. શ્રી આત્માનંદ પ્રકાશઃ-પીસ્તાલીશ વર્ષોંથી પ્રગટ થાય છે. તેની અગીયારશે'દ્ધ ઉપરાંત કાપી છપાય છે. લડાઇ દરમ્યાન અને પછી વધતી જતી છાપખાનાની તમામ પ્રકારની સખ્ત માંધવારીને લઇને માસિકના બાર અંકના શુમારે ત્રણ રૂપીયા ખર્ચ આવે છે. વાર્ષિક લવાજમ વધારેલ નહિ હેવાથી શુમારે એક અંકના ખાર માસના રૂ।. ૧-૪-૦ તેા તટે પડે છે, છતાં તે મેાંધવારીની પહેલાં ૩૮ વર્ષ દરમ્યાન તેટલુ` જ લવાજમ માસિકનું હતુ, તેમાં સહેજ નર્ફે રહેતા જેથી ઠાલને આવકને હિસાબ ગણી હાલમાં માસિક ખાતે થતી માટી ખેાટની મુઝવણુના ઊકેલ કરવા આત્માનંદ પ્રકાશ માસિક માટે ફંડ, ઉધરાણું કરી સભ્ય કે ગ્રાહકૈા પાસે મદદ માટે યાચના કરી નથી, કારણ કે ધારવા પ્રમાણે આવી સખ્ત મેાંધારી પણ ખે ત્રણ વર્ષથી વધારે રહેવા સ ́ભવ નથી. છેવટે ફંડ, ઉધરાણ નહિ' કરતાં સે ંધવારી થતાં સુધી માત્ર પડત કિંમત રૂા. ૩-૦-૦ પુસ્તક ૪૫ થી રાખવામાં આવી છે. જ્ઞાનમંદિર-ઉદ્દેશ પ્રમાણે જ્ઞાનમંદિરની કરવાની તૈયારી ચાલે છે, હસ્તલિખિત પ્રતા તથા છાપેલી પ્રતા મળી કુલ ૨૭૬૨) ની સંખ્યા સભા પાસે છે. તે માટે જુદું સભાના મકાનની પડખે લેવાયેલ મકાનને તે જ્ઞાનમંદિરનું સરક્ષણ થાય તે રીતે તૈયાર કરવાનું ચાલુ છે. પ્રાતઃસ્મરણીય પ્રવ`કજી કાન્તિવિજયજી મહારાજશ્રીને પરમ-મહદ્ ઉપકાર આ સભા ઉપર છે, જેથી તેઓ સાહેબના રમરર્ણાર્થે તે મહાપુરૂષનું નામ જોડવાને આ સભાએ ઠરાવ કરેલા છે. તે જ્ઞાનમદિરના સુંદર મકાનના ખર્ચ' માટે કાઇ ઉદાદીલ દાનવીર જૈન બંધુ ઉદારતા બતાવે તે તે જ્ઞાનમંદિરના મકાનને તેમનુ આરસીની તકતી વડે નામ જોડવાના સભા વિચાર કરે છે, આ જે' તે મકાનને નકશે એસ્ટીમેટ તૈયાર થયેલ હાવાથી આ સભાના ટેઝરર શેઠશ્રી અમૃતલાલ છગનલાલને સ્વતંત્ર રીતે તૈયાર કરવા સાંપેલ છે. તેમજ તૈયાર થયે તેની મગળમય ઉદ્ઘાટન ક્રિયા પણ કાઇ પુણ્યપ્રભાવક, જ્ઞાન, ગુરૂભક્તિના ઉપાસક જૈનબંધુના મુબારક હસ્તે કરાવવા પણ સભા ઇચ્છા ધરાવે છે, ૧ અમારૂં સાહિત્ય પ્રકાશન, પ્રચાર અને તેનુ ઉદારતાપૂર્વક ભેટ ખાતું—અત્યાર Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધીમાં વિવિધ સાહિત્યાના ( પુર્વાચાર્ય કૃત ) જેવાકે આગમે, મહાપુરુષાના સુંદર ચરિત્રો, તત્વજ્ઞાન, ગણીત, નાટકા, ઐતિાસિક, કાવ્યા, સ ંસ્મરણો વગેરેના મૂળ અને કેટલાકના અનુવાદ ગ્ર ંથા મળી કુલ ગ્રંથા ૧૭૬ ની સંખ્યામાં પ્રગઢ થયા છે જેનું લીસ્ટ પાછળ આપવામાં આવ્યુ છે તે સભાની માલેકીના શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા તથા અન્ય શ્રી આત્માનંદ સંસ્કૃત ગ્રંથમાળા, શ્રી આત્માનંદ શતાબ્દિ જૈન સીરીઝ, પ્રવ’કુજી શ્રી કાન્તિવિજય ઐતિહાસિક ગ્રંથમાળા, અને જુદા જુદા જૈન બંધુઓની ગુજરાતી (સીરીઝ) જેમાં કેટલાક ગ્રંથમાળાને વહીવટ પણ સભા કરે છે તે ઉપર બતાવેલ સાથે છે. ( આ સર્વ પ્રકાશને માટે વિદ્વાન મુનિરાજો, જૈન અને જૈનેતર સાક્ષા, સાહિત્યકારા, પરદેશી દર્શનશાસ્ત્રીઓએ ઉચ્ચ સાહિત્યના માટે મુલાકાત લઇ તપાસી આનંદ વ્યક્ત કર્યાં છે અને કરે છે. વળી પરમ ઉપકારી મુનિમહારાજે તથા જૈન જૈનેતર વિદ્વાનને ઉદારતાપૂર્વક ભેટ આપેલા છે. જે ઉપર બતાવેલ છે. મૂળ તથા અનુવાદેના ગ્રંથા ( વગર મૂલ્યે ) ભેટ આપ્યા છે. જે આવુ ઉચ્ચ કાટીનું સાહિત્ય પ્રકાશન અને આટલી મ્હેાટી રકમની ભેટ જે ઉદારતાપૂર્વક આ સભા કરી રહેલ તેવી કાઇ સંસ્થા કરી શકેલ નથી તે માટે સભાને હુ થાય છે. હવે પછી છપાતા શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સચિત્ર, શ્રી નળ દમયંતી ચરિત્ર એ એ છપાયેથી ભેટા અપાશે, સિવાય શ્રી કથારત્ન કાષ એ ભાગ તથા શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર ચિત્ર ભેટ આપવામાં આવશે, છપાતાં અનુવાદા શ્રીપાર્શ્વનાથ ચરિત્ર અને કથારત્ન કાષ—એ બે સુંદર અપૂર્વ ગ્રંથા તૈયાર થયે અમારા સભાસદોને ધા પ્રમાણે હવે પછીની શાલેામાં ભેટ અપાશે; માટે કાઇ પણ જૈન બંધુઓએ આ સભામાં પેટ્રન અને લાઇફ મેમ્બર વેળાસર થઈ લાભ લેવા જેવુ છે. શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર તથા કથારત્ન કોષ, શ્રી સુમતિનાથ ચિરત્ર અનુવાદ તૈયાર કરી આર્થિક સહાય મળ્યે છપાવવા વિચાર સભા ધરાવે છે. અમારા સાહિત્ય પ્રકાશન માટે કાઇ પણું બધુ વ્હેન ધારા પ્રમાણે એક સારી રકમ આપેથી તેમના નામથી ગ્રંથમાળા પ્રગટ કરવામાં આવે છે તે જ્ઞાનભક્તિ થવા સાથે નામ અમર રહી જાય તેવુ છે. જ્ઞાન-સાહિત્ય ઉદ્ધાર માટેના અમારા પ્રકાશનમાં સુકૃતની મળેલ લક્ષ્મીના આ રીતે જ્ઞાનભક્તિ કેટલાક શ્રીમત બધુએ લાભ લીધા છે જેના નામે પાછલ આપવામાં આવ્યા છે. આ લાભ અન્ય શ્રીમંત જૈન બંધુએ અને હેનેાએ ખાસ લેવા જેવું છે. મૂળ સંસ્કૃત ગ્રંથમાં શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર છપાય છે અને દ્વાદશાર તયચક્રસાર ગ્રંથનું સંશાધન કાર્યાં ચાલે છે. શ્રી મૃહુકલ્પ છઠ્ઠો ભાગ ( મૂળ ) પણ હવે પછી પ્રગટ થશે. મળેલા ફડા-શ્રી મૂળચંદભાઇ સ્મારક કેળવણી ફંડ, બાખુ પ્રતાપચંદજી ગુલાબચંદજી કેળવણી ક્રૂડ, અને આ સભાએ સભાસદા વગેરે વડે કરેલું' પ્રાતઃસ્મરણીય શ્રી કાન્તિવિજયજી મહારાજના સ્મારક કેળવણી ફંડ ( જેમાં હજી કેટલાક સભ્યાની રકમ ભરાવવાની છે ) તેના વ્યાજમાંથી સભાએ કરેલ ઠરાવ મુજબ તે સાહેબની સ્વવાસ તીથી અજ્ઞાડ સુદ ૧૦ ના રાજ મેળાવડા જાહેર કરી મેટ્રીકની પરિક્ષામાં પ્રથમ નંબરે પાસ થાય તેને સુવર્ણ પદક સભા તરફથી ખીજે નંબરે પાસ થાય તેને સૈપ્પપત્રક શેઠ દેવચંદ દામજીના તરફથી આ વર્ષથી આપવાના ઠરાવ કરવામાં આવેલા છે. તેના અમલ થશે. અને ઉપરેક્ત ફ્ ડના વ્યાજમાંથી તે તે ખાતામાં અને પ્રકારની કુળવણીની ઉત્તેજન અથે` તેમજ તે સાથે સ્કેલરશીપ, મુકા, જૈન વિદ્યાર્થીઓને તથા રૂ. ૨૦) રૂા. ૫૦), For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂ. ૩૦) મળી કુલ રૂા. ૧૦૦) તથા શ્રી વૃદ્ધિચંદ્રજી સામાયક શાળાને રૂા. ૨૦) અને ઉજમબાઈ જૈન કન્યાશાળા જે તેને વહીવટ કરવા સાથે રૂ. ૧૨૫) ઉત્તેજન અર્થે અપાય છે. ખેડીદાસ નિરાશ્રિત કંડને ઠરાવ મુજબ ભાઈઓને રાહત અપાય છે. મહેસ–સભાની વર્ષગાંઠ જેઠ સુદ ૭ ના રોજ દેવભક્તિ-પૂજા આંગી વગેરેથી કરવામાં આવે છે. શેઠ હઠીસીંગભાઈ ઝવેરચંદના તરફથી સભાને તેઓશ્રીએ પોતાની હૈયાતિમાં એક રકમ આપેલી છે તેના વ્યાજમાંથી, તેમજ વધારાના રૂ. ૧૫૦૦) આપવા કહેલ તે રકમનું વ્યાજ રૂા. ૬૦) તેઓશ્રીના ધર્મપત્ની શ્રીમતી હેમકુંવર બહેન તરફથી દર વર્ષે આવતું હોવાથી તેનાથી પ્રીતિભોજન કરવામાં આવે છે. આનંદ મેળાપ-દર બેસતું વર્ષે આ સભાના પ્રમુખ શેઠ શ્રી ગુલાબચંદ આણંદજીએ આપેલી રકમના વ્યાજમાંથી સભાસદોને દુધપાર્ટી અપાય છે અને મેરો તરફથી પ્રથમ જ્ઞાનપૂજન પણ થાય છે. કારતક સુદ પાંચમાના રેજ જ્ઞાન પધરાવી પૂજન કરી ભક્તિ કરવામાં આવે છે. દેવભક્તિ અને ગુરૂજવૃતિઓ–પ્રાતઃસ્મરણીય શ્રી આત્મારામજી મહારાજની જન્મ તિથિ ચૈિત્ર સુદ ૧ ના રોજ લેવાથી શ્રી ગુરૂદેવની જયંતિ દર વર્ષે સભાસદે શ્રી પવિત્ર શત્રુંજય તીર્થે જઈ વિવિધ પૂજા તથા શ્રી આદિનાથ પ્રભુ શ્રી પુંડરીકછ તથા ગુરૂશ્રીની આંગી રચવા સાથે સભાસદનું સ્વામીવાત્સલય દર વર્ષે ત્યાં કરવામાં આવે છે. સભા માટે આ એક અપૂવ ભક્તિદિન છે અને સર્વ સભાસદોને યાત્રાનો લાભ મળે જાય છે. આ ગુરૂભક્તિના ઉતમ કાર્ય માટે ગુરૂભકત ઉદારદિલ શેઠ સકરચંદભાઈ મેતીલાલ મૂળજીએ એક રકમ સભાને સુપ્રત કરી છે, જેના વ્યાજમાંથી ખર્ચ થાય છે. દર વર્ષે માગશર વદ ૬ ના રોજ પ્રાતઃ સ્મરણીય શ્રી મૂળચંદજી મહારાજની શ્રી તાલધ્વજગિરિ તીર્થે ઉજવવાનું ઠરાવ થયેલ છે, તેથી તે દિવસ તેમજ આ શુદિ ૧૦ ના રોજ તેઓશ્રીના સુશિષ્ય શાંતમૂર્તિ પરમકૃપાળુ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજની જયંતિઓ માટે થયેલા ફંડના વ્યાજમાંથી ઉપરોક્ત રીતે દેવગુરૂભકિત વગેરેથી અત્રે જયંતિ ઉજવાય છે. આ સભાનું ધન્ય ભાગ્ય છે કે ગુરૂભક્તિના આવા પ્રસંગે સાંપડ્યા છે. ઉપરોક્ત કાર્યવાહી જોઈ જાણી સભાના કોઈપણ કાર્યમાં જ્ઞાન દ્વાર-સાહિત્ય પ્રકાશન, પ્રચાર, ગુરૂભક્તિ-કેળવણી ઉત્તેજન તેવા સઘળા કાર્યોમાં આર્થિક સહાય આપનાર તેમજ આ સભાના સભ્યો અને હવે પછી થનારા પેટન સાહેબ તથા સભાસદ બંધુઓ પણ આવા આત્મ કલ્યાણ સાધવામાં ઉત્તમ કાર્યોના ભાગીદાર બને છે. આ ઉપરથી આ સભા વ્યાપારી રીતને બદલે ઉદારતાપૂર્વક સભાની સર્વ કાર્યવાહી જ્ઞાનભક્તિ વગેરે કરે છે તે સહજ સમજી શકાય તેવું છે. મીટિંગને અહેવાલ. ( સંવત ૨૦૦૩ ) મેનેજીંગ કમિટી– ૧) સંવત ૨૦૦૩ ના કારતક વદી ૯ રવીવાર તા. ૧૭-૧૧-૪૬ સંવત ૨૦૦૨ સરવૈય પસાર અને બઝેટ મંજુર તથા પસાર કરવામાં આવ્યું. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ જનરલ મીટિંગ-( ૧ ) સંવત ૨૦૭૩ ના કારતક વદી ૦)) શનીવાર તા. ૨૩-૧૧-૪૬ (૧) સં ૨૦૦૨ નું સરવૈયુ પસાર કર્યું અને આવતા વર્ષનું બજેટ મંજુર કરવામાં આવ્યું (૨) રિટ છપાવવાની સેક્રેટરીઓ ને મંજુરી આપવામાં આવી. (૩) હવેથી સીરીઝ માટે રૂ. ૩૦૦૦) ત્રણ હજાર લેવા એમ ઠરાવવામાં આવ્યું. મેનેજીંગ કમિટી–(૨) સં ૨૦૦૩ ના માગશર સુદી ૧૫ રવિવાર તા. ૮-૧૨-૪૬ (૧) મેનેજીંગ કમિટીનાં સભ્ય સંઘવી અમરચંદ ધનજીભાઈ ને સ્વર્ગવાસ થતાં તેમની ખાલી પડેલી જગ્યાએ નાણાવટી રમણીકલાલ માણેકચંદ ને નીમવામાં આવ્યા. (૨) સભાનાં પેટ્રન સાહેબ શેઠ બબલચંદભાઈ કેશવલાલ મોદી અહીં પધારે ત્યારે તેમનાં સત્કાર અર્થે માનપત્ર આપવાને સમારંભ ગોઠવવે એમ નક્કી કરવામાં આવ્યું અને તેને અંગે રૂા. ૨૦૦ બસે રૂપીઆ સુધી ખર્ચની મંજુરી આપવામાં આવી સં ૨૦૦૩ ના માગશર વદ ૦)) સોમવાર તા. ૨૩-૧૨-૪૬ ના રોજ શેઠ શ્રી ભોગીલાલભાઈ મગનલાલના પ્રમુખપણું નીચે સભાના પેટ્રન શેઠ બબલચંદભાઈ કેશવલાલ મોદીને માનપત્ર આપવાનો મેલાવડો થયો હતો. મેનેજીંગ કમિટી–(૩) સં. ૨૦૦૩ ના ચત્ર સુદી ૫ ગુરૂવાર તા. ૨૭-૩-૪૭ (૧) એ બી સી બેન્ક બંધ થઈ તેમાં લગભગ રૂ. ૮૫૦ રહ્યા છે એમ જાહેર કરવામા આવ્યું. (૨) દેના બેન્કમાં કેશ સર્ટીફીકેટ રૂા. ૪૨૫) ને છે તે નાણું ઉપાડી લેવા એમ ઠરાવવામાં આવ્યું. (૩) ભાવનગર દરબાર બેંકમાં સભાના ચાર નામથી કરન્ટ એકાઉન્ટ ખોલવાનું ઠરાવ્યું. (૪) શ્રી આત્માનંદ અર્ધ શતાબ્ધિ ગુજરાંવાલામાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના નેતૃત્વ નીચે ઉજવવાની છે તેમાં આ સભાનું નામ રૂા. ૧૦૧) ભરી મેમ્બર તરીકે દાખલ કરવા ઠરાવ્યું મેનેજીંગ કમિટી-(૪) સં. ૨૦૦૭ નાં અસાડ સુદી ૭ શનીવાર તા. ૨૧-૬-૪૭ (૧) શેઠ જાદવજી ઝવેરભાઈનું નામ બેન્કમાં દાખલ કરવામાં આવેલ છે તે જાહેર કરવામાં આવ્યું. (૨) સભાની ચીજો જે અપાય છે તે વસ્તુને રૂા. ૧૦) ડીપોઝીટ લઇને આપવાનું ઠરાવ્યું. મેનેજીંગ કમિટી–(૫) સં. ૨૦૦૩ નાં અસાડ સુદી ૧૧ રવિવાર તા. ર૯-૬-૪૭ (૧) કુમારી બૈર્યબાળા છગનલાલ પારેખ એમ. એ. ની પરીક્ષામાં સેકન્ડ કલાસમાં પ્રથમ નંબરે પાસ થવાથી તેમને સાકાર અભિનંદન પત્ર આપવા ઠરાવ્યું અને મેળાવડાનાં ખર્ચ માટે રૂ. ૧૦૦) એક રૂપીઆ મંજુર કરવામાં આવ્યા. મેનેજીંગ કમિટી-(૬) સં. ૨૦૦૭ નાં પ્રથમ શ્રાવણ વદી ૧૨ બુધવાર તા. ૧૩-૮-૪૭ (૧) તા. ૧૫-૮-૪૭ શુક્રવારે આઝાદ સ્વાતંત્ર્ય દિને સભાનાં મકાનને ધ્વજા, પતાકાથી શણગારવું, રોશની કરવી તેને જે ખર્ચ થાય તે મંજુર કરવામાં આવ્યું. (૨) સ્વાતંત્ર્ય દિનની ખુશાલીમાં સભાનાં નોકરને બેનસ આપવા ઠરાવ્યું. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ( ૩ ) વાર્ષિક મેમ્બરની ફી સં. ૨૦૦૪ થી રૂ. ૫) પાંચ રૂપીઆ રાખવા નક્કી કર્યું. (૪) શ્રી આત્માનંદ પ્રકાશનું લવાજમ પુ. ૪૫ થી રૂ. ૩) ત્રણ લેવા નક્કી કર્યું. (૫) મહેતા શાંતિલાલ ગંભીરદાસનું મેનેજીંગ કમિટીનાં સભ્ય તરીકેનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું અને તેમની ખાલી પડેલી જગ્યાએ શાહ હિરાચંદ હરગોવનને સર્વાનુમતે નીમવામાં આવ્યા. ( ૬ ) તા. ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ આઝાદ હિન્દ દિનની ખુશાલીનાં સ્મારક તરીકે રૂ. ૧૦૦૦) એક હજાર રૂપીઆ સભાના ચોપડે જમા કરી તેના ચાર ટકાના વ્યાજનાં રૂા. ૪૦) દર વર્ષે સ્વધર્મી જૈન બંધુઓને સહાયમાં વાપરવા નક્કી થયું. અને આ વર્ષથી જ તેની શરૂઆત કરી સભાના સાધારણ ખાતામાંથી રૂા ૫૧) સ્વધર્મો જૈન બંધુઓને સહાયમાં તરતજ આપી તેની શરૂઆત કરવી તેમ ઠરાવ્યું છે. આવતા વર્ષ માટે નવા મારશે અને તૈયાર કરેલી નવી ભૂમિકા. ૧ સભાના કુડાના નાણાના વ્યાજની વિશેષ ઉત્પન્ન થાય, મૂળ નાણું સચવાય તે માટે આ સભા. પેટન સાહેબ શ્રી ભેગીલાલભાઈ તથા વોરા ખાન્તિલાલભાઈ જેઓશ્રી સં. ૨૦૦૪ની સાલના માગશર શુદમાં મળેલી વાર્ષિક જનરલ મીટીંગમાં આમંત્રણથી પધાર્યા હતા; તેઓ સાહેબની રૂબરૂમાં વિચારણું ચાલી હતી. કારણ કે ભવિષ્યમાં આ સભાના માનવંતા સભાસદોને હેટી કિમતના ગ્રંથ વિશેષ વિશેષ ભેટ આપતાં (તેઓશ્રીના લવાજમનું વ્યાજ જે આવે છે તે છતાં ભવિષ્યમાં જ્ઞાનખાતેનો દેષ સભાને કે સભ્યોને ન લાગે માટે ) તે માટે કોઈ તેવી યોજના ઘડવા સબ કમીટી નીમવામાં આવી છે. ૨ આ સભાને પર વર્ષ થયેલા હોઈ તેની જ્યુબીલી સં. ૨૦૦૪ની સાલમાં ઉજવવા માટે પેટ્રન સાહેબની હાજરીમાં તેની ભેજના કરવા એક સબ કમીટી નિમવામાં આવી છે. કે સં. ૨૦૦૪ની સાલમાં પ્રાચીન સ્મરણીય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના સભા પરના ઉપકાર નિમિત્તે જે કેળવણી ફંડ કરવામાં આવ્યું તેવા વ્યાજમાંથી તેઓશ્રી સ્વર્ગવાસ તીથી અશાડ સુદ ૧૦ના રોજ દર વર્ષે મેળાવડો કરી કેળવણીના ઉત્તેજનાથે સુવર્ણ પદક અર્પણ કરવાને અમલ કરવામાં આવશે. જ તેઓશ્રીના નામથી જ્ઞાનમંદિર કરવા લીધેલ મકાન નવેસરથી (ફાયરપ્રુફ) તૈયાર કરી આ સભાના ડેઝરર શેઠ અમૃતલાલ છગનલાલને સ્વતંત્ર સુપ્રત થયેલ છે તે તૈયાર થયે તેનું ઉદ્દઘાટન પણ આવતી શાલમાં કરવાનો સભાએ નિર્ણય કર્યો છે. ૫ સભાના આર્થિક સ્થિતિ વધતાં દરેક ખાતાને ખર્ચ, વ્યય વગેરે બાદ જતાં જે રકમ ફાજલ પડે તેના વ્યાજમાંથી કેળવણીને ઉત્તેજન, અસહાયક જેનબંધુઓને એગ્ય સહાય કે બીજી કોઈ બાબતની ચોગ્ય વિચારણા થતાં જે નિર્ણય થાય તેને સદ્દઉપયોગ કરવા માટે પણ મનોરથ સેવાય છે. તે માટે હવે પછી યોજના કરવામાં આવશે. ઉપરોક્ત રીતે વિશેષ ભક્તિ અને સેવાના વિશેષ કાર્યો, સભાની વિશેષ પ્રગતિ થવા વિચારાય છે. મનોરથ, આશા અને પ્રાર્થના. આ પ્રમાણે પ૧ માં વર્ષની જે કાર્યવાહી થઈ તે આપની સમક્ષ રજુ કરી છે, તેની સાથે જરૂરી સં. ૨૦૦૪ના વર્ષની ભૂમિકા નવા કાર્યો કરવાની કાર્યવાહી પણ આપી છે. સભાનો ખર્ચ જેમ વધતું જાય છે For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ તેની સાથે પ્રગતિ, પ્રતિષ્ઠા અને સભાની કાર્યવાહી પ્રત્યે સંતોષ અને સમાજ પ્રિયતા વધતી જાય છે. જેનબંધુઓ અને બહેન વગર લખે સભ્યો થઈ, સહાયક થઈ સભાની પ્રગતિમાં ફાળો આપે જાય છે. સભા ભાવિમાં વિશેષ પૂર્વાચાયૅકૃત ઉત્તમોત્તમ સાહિત્ય પ્રકટ કરી, વિશેષ ઉદારભાવે ભેટ, સરતું આપે. બંને પ્રકારની કેળવણીને વધારે વધારે સહાય કરી જૈન બાળક વિશેષ પ્રમાણે કેળવણી લઈ શકે, કી લાઈબ્રેરીને લાભ વધારે સરળતાપૂર્વક સર્વ લાભ લઈ શકે અને છેવટે દેવ, ગુરૂ જ્ઞાનની વિશેષ પ્રકારે સભા ભક્તિ કરી શકે તે માટે જૈન સમાજ વધારે ફાળે આપવા પ્રેરાય તે માટે પરમાતમાની પ્રાર્થના કરી અમારું નિવેદન પૂર્ણ કરીયે છીયે. આભાર–આ વર્ષમાં સભાના ચાલતા કોઈપણ કાર્યમાં આર્થિક સહાય તેમજ શ્રી આત્માનંદ પ્રકાશ માસિકને માટે લેખો વગેરેથી સહાય આપનાર મુનિ મહારાજા તથા જેન બંધુઓને આભાર માનવામાં આવે છે અને કપા કરી તેવો જ સહકાર ચાલુ રાખવા નમ્ર વિનંતિ કરવામાં આવે છે. આ સભાના અનેક ઊતમ ભાવિ મનોરથો ગુરૂકવાથી શ્રી અધિષ્ઠાયક દે સફળ બનાવે તેવી પરમાત્માની પ્રાર્થના કરી આ રિપોર્ટ પૂર્ણ કરીયે છીએ. સં. ૨૦૦૩ સુધીનું સરવૈયું. ૧૬૪૭૮) ૩૩૯૫૧) ૪૫૪૧ના ૫૦૦૦) ૬૪૯૦નાને ૨૦૭૬૩) ૭૦૮૩ પુસ્તકો છપાવવાનાં ખાતાઓમાં દેવું. ૧૧૩૮ લાઈબ્રેરી તથા ડેડસ્ટોકના જ્ઞાન ગુજરાતી સીરીઝવાળાના દેવા. ખાતે લેણ. છાપખાનાનાં દેવા. ૩૪૨૭૮ના પુસ્તકે છપાતા ખાતે તથા કાગળે શેઠ ભોગીલાલ લેચર હેલ ભેટ. પરાંત છે તે. મેબર ફી વગેરે. ૭૪૬૩) છાપખાના તથા બુકસેલરો વગેરે. સાધારણ ખાતાનાં દેવા. ૩૨૮૪૩) મકાન ખાતે તથા ભાડુત, નોકર વી. જયન્તી ફડના ખાતા વિગેરે, ૩૨૧૭પા – ૭૦૭ સારી ખાતે દેવા. ૬૬ ૨૩ાાદ સરાફી ખાતે લેણા. મેબરા ખાતે દેવા. ૬૯૮૫ મેમ્બરોનાં ખાતે લેણ. ઉબળેક દેવું. ૬૩૭- ઉબળેક મધે લેણું. લાઈબ્રેરી ડીપોઝીટ ખાતાના દેવા. ૩૮iાલી શ્રી પુરાંત સ. ૨૦ ૦૩ નાં આસે ૧૫૩૬૮૨)? વધી ૦)). ૧૫૩૬૮૨) ૪૯૮ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org परिशिष्ट क. * At તમારું નામ અમર કરવું હાય તા નીચેનુ નિવેદન વાંચી નિર્ણય કરે. સિરીઝ–ગ્રંથમાળાના નિયમા, આ જગતમાં જન્મ ને મરણ પ્રત્યેક પ્રાણીને માટે સરાયેલ છે, જેથી મનુષ્ય જ્ઞાન અને જ્ઞાન દાનવડે પેતાના આત્મકલ્યાણના માર્ગ સાધી શકે છે. જેથી તમારે આ જીવનમાં તમારું નામ અમર રાખવુ ઢાય, જ્ઞાનભક્તિ કરવી હ્રાય, જૈન સાહિત્યસેવા કરી જ્ઞાન ઉપાર્જન કરવુ હાય, તેા તે આત્મકલ્યાણ માટે નીચેની યેાજના વાંચી-વિચારી આજે જ આપ નિષ્ણુય કરા અને આપના નામની ગ્રંથમાલા પ્રસિદ્ધ કરાવી અમૂલ્ય લાભ મેળવે. ચેાજનાઃ— ૧. જે ગૃહસ્થ એછામાં એછા રૂા. ૩૦૦૦) હજાર અથવા જે ગ્રંથ તેમના તરફથી અપાય તેના ખર્ચના પૂરતાં નાણાં આ સભાને આપે તેના નામથી ગ્રંથમાળા (સિરિઝના ગ્રંથે!) આ સભાએ દરેક વખતે નીચેની સરતે પ્રગટ કરવા. ૨. સિરિઝના પ્રચમ ગ્રંથ છપાવવાને માટે જે બંધુએ જેટલા રૂપિયા આપ્યા ઢાય તે પ્રમાણેની રકમનેા પ્રથમ ગ્રંથ માટે ખર્ચ કરવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩. જાહેર લાઇબ્રેરી કે ભંડાર તેમજ સાધુસાધ્વી . મહારાજ વગેરેને ધારા પ્રમાણે અમુક સંખ્યામાં ગ્રંથા સિરિઝના નિયમ મુજબ જે જે ભેટ અપાય તે તે ‘ સિરીઝવાળાની વતી સભા મારફત ભેટ ' મેકલવામાં આવશે. ૫. તે સિરિઝનાં ગ્રંથમાં આછામાં ઓછા અડધા ગ્રંથ ખપી ગયા હૈાય તેની ઉપજેલી કિંમતથી જ ખીજો ગ્રંથ છપાવી શકાશે, પરંતુ કોઇ સચેગમાં ગ્રંથમાળાના તે તે ધણીના છપાતાં ગ્રંથમાં અસાધારણ પ્રસંગે તેમની આવેલી ધારા પ્રમાણેની રકમ કરતાં ગ્રંથ સુદર બનાવતાં વધારે પૈસા સભાને ખરચવા પડ્યા હાય, તેવા કાઇ પ્રસ ંગે, પ્રથમ સભાએ ખરચેલા વધારેના નાણાં વેચાણમાંથી પ્રથમ વસુલ કરી, ધારા પ્રમાણે ઉપજેલી તે રકમના પ્રમાણમાં તે ગૃહસ્થના નામથી ખીજે ગ્રંથ ( સિરિઝને ) સજ્જા છપાવવેા શરૂ કરશે. ( ૬. ગ્રંથમાળાના પ્રથમના એક જ ગ્રંથમાં ૪. ર્કાિરઝની છપાતી દરેક બુકની પૃથ્વીથ સિરિઝવાળા ગૃહસ્થનું જીવનચરિત્ર, અને ફૈટાગ્રાફ તેમની ઇચ્છાનુસાર આપવામાં આવશે. ક્રેપી જે ગૃહસ્થના તરફથી તે ગ્રંથમાળા છપાશે તેમને ભેટ આપવામાં આવશે. ઉપરની ચેાજનાનુસાર અનેક જુદા જુદા ગૃહસ્થેા અને હેંનેએ આર્થિક સહાય આપી પેાતાની અને પેાતાના વડીલાના નામથી સિરિઝનાં પુરતકા સભા તરફથી પ્રગટ કરાવેલ છે, તેના નામેાનુ લીસ્ટ પાછળ પરિશિષ્ટમાં આપવામાં આવેલ છે. તે અમારા માનવતા સભ્યા તે માટે સતેાષ જાહેર કર્યો છે; જેથી આપ પણ આ યાજનાના લાભ લેશેા એવી આશા રાખીએ છીએ. અમારા તરફથી છપાતા ગ્રંથમાળાના સુંદર ગ્રંથે જૈન સમાજમાં પ્રતિષ્ઠા પામેલ છે. ગ્રંથમાળાના ધારાધેારણમાં ફેરફાર કરવાના સ્વતંત્ર હક સભાને રહેશે. લખા—શ્રી જૈન આત્માનંદ સભા—ભાવનગર, For Private And Personal Use Only >d&>, si]Y {{{ Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ વારા હઠીસગભાઇ ઝવેરચંદ ૨ શેઠ આણંદજી પુરૂષોત્તમ परिशिष्ट ख. જે જે સીરીઝના ગ્રંથામાં જે જે મધુઆએ સહાય આપેલી છે તેઓશ્રીના તરફથી જે જે ગ્રંથા પ્રસિદ્ધ થયા છે તેનું લીસ્ટ. ૬. શેઠ ઝવેરભાઇ ભાઈચંદ www.kobatirth.org ૩ વકીલ હરીચંદ્ર નથુભાઈ... ૪ શેઠ નાગરદાસ પુરૂષાત્તમદાસ ૫ શ્રી સુખસાગરજી મહારાજ તથા આચાય બુદ્ધિસાગરજીની ૭ શેઠ મગનલાલ ઓધવજી ૮ શેઠ દીપચંદ ગાંડાભાઈ... ૧૪ ૯ શેઠ અમરચંદ હરજીવન તથા કસ્તુરબ્ડેન ૧૦ સલાત ફુલચંદ ત્રીકમજી ૧૧ વારૈયા ધરમશી હરજીભાઇ ૧૨ શેઠ માણેકચ ૬ જેચંદભાઇ ( જાપાન ) ૧૩ શેઠ માણેકચંદ ચુનીલાલ તથા કમળાબેન ૧૪ રાવસાહેબ શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલ તથા શકુન્તલા એન --- Acharya Shri Kailassagarsuri Gyanmandir ... For Private And Personal Use Only ...૧ શ્રાદ્ધગુવિવરણ ૨ શ્રી તેમનાથ ચરિત્ર ...૧ તપાવલી ૨ શ્રી શત્રુંજય સ્તવનાવલીની ( આવૃત્તિ એ ) ...દાનપ્રદીપ ગ્રંથ. કુમારપાળ પ્રતિમાષ ...૧ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ ૧ લે. ભાગ ૨ જો. ર ' ૩ ( કાવ્ય સુધાકર ) ...૧ શ્રી નવ પદ પૂજા (સા ) ૨. આત્મવિશુદ્ધિ ૧૫ રાવબહાદુર જીવતલાલ પ્રતાપસી... ૧૬ શેઠ ત્રિભોવનદાસ મગળજીભાઇ હૈ, ચંદુલાલભાઈ ... ૧૭ શેઠ લાલભાઇ ભોગીલાલ કુસુમગર ૧૮ મેન શ્રા સુરજબેન નરેાત્તમદાસ હુ. શેડ મણીલાલ વનમાળીદાસ...શ્રી દમયંતી ચિરત્ર (પાય છે) ૩ વીશ સ્થાનક પૂજા ( સાથે ) . ધ બિન્દુ ...૧ નરરત્ન ભામાશાહ ૨ શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર .૧ શ્રી વિમળનાથ ચરિત્ર ૨ સતી સુરસુંદરી ચરિત્ર પંચ પ્રતિક્રમણ ( સા ) શ્રીપાળ રાસ શ્રી મહાવીર ચરિત્ર ...શ્રી વાસુપૂજ્ય ચરિત્ર ...શ્રી આદિનાથ ચરિત્ર ..શ્રી સધપતિ ચરિત્ર ...શ્રી પાર્શ્વનાથ ચરિત્ર(છપાય È) ...શ્રી શાન્તિનાથ ચરિત્ર Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री आत्मानंद जैन ग्रंथरत्नमाला, श्री जैन आत्मानंद सभा भावनगर, श्री आत्मानंद जैन शताब्दि, प्रवर्तकश्री कान्तिविजयजी इतिहासिक तथा श्रीआत्मवीर वगेरे ग्रंथमाळा तरफथी छपायेला (मूळ) प्राकृत-संस्कृत ग्रंथोनुं सुचिपत्र. - - प्राकृत-संस्कृत मूळ टीकाना ग्रंथो. नंबर नंबर १ समवसरण स्तवः अवचूरि ०-१-० २६ पर्युषणाष्टान्हिका व्याख्यान ०-६-० २ क्षुल्लकभवावली ०-१-० २७ चंपकमाला कथा ०-६-० ३ लोकनालिका द्वात्रिंशिका २८ सम्यकत्वकौमुदी ०-१२-० ४ योनिस्तवः ०-१-० २९ श्राद्धगुणविवरण १-०-० ५ कालसप्ततिका ०-१-६ ३० धर्मरत्न प्रकरण ०-१२-० ६ देहस्थिति ३१ कल्पसूत्रसुबोधिका अमूल्य ७ सिद्धदंडिका ०-१-० ३२ श्री उत्तराध्ययनसूत्र ८ कायस्थिति ०-२-० ३३ उपदेश सप्ततिका ९ भाष्य प्रकरण ०-२-० | ३४ कुमारपाळ प्रबंध १-०-० १० नवतत्त्व भाष्य ३५ आचारोपदेश ०-३-० ११ विचारपंचाशिका ०-२-० ३६ रोहिणी अशोकचंद्रकथा ०-२-० १२ बंध षटत्रिंशिका ०-२-० | ३७ गुरुगुणषदत्रिंशिका ०-१०-० १३ परमाणु पुद्गल निगोदषटत्रिंशिका ३८ ज्ञानसार टीका १-४-० १४ श्रावकव्रतभंग प्रकरण ०-२-० ३९ समयसार ०-१०.० १५ देववंदन भाष्य ४० सुकृतसागर ०-१२-० १६ सिद्धपंचाशिका ४१ धम्मिलकथा ०-२-० १७ अन्नायउच्छकुलकम् ४२ प्रतिमाशतक ०-८-० १८ विचारसप्ततिका .-३-० | ४३ धन्य कथा ०-२-० १९ अल्पबहुत्व श्री महावीरस्तव ४४ चतुर्विशतिजिन स्तुति संग्रह ०-६-० २० पंचसूत्रम् ०-६-० मेरुत्रयोदशी कथा २१ श्रीजंबूचरित्र | ४५ रोहणेय चरित्र .-२-० २२ रत्नपाळनृपकथा ०-५-० ४६ श्री क्षेत्रसमास १-०-० २३ सुक्करत्नावली ४७ बृहत्संघयणी २-८-० ४२४ मेघदूत ४८ श्राद्धविधि २-८-० २५ चेतोदूत | ४९ षड्दर्शनसमुच्चय ३-०-० ०-३-० ०-४-० ०-४-० For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २-८-० ५० पंचसंग्रह प्रथम भाग ३-८-०] ७२ योगदर्शन ५१ सुकृतसंकीर्तन महाकाव्यम् ०-८-० | ७३ मंडळ प्रकरण ५२ प्राचीन चार कर्मग्रंथ सटीक ७४ देवेन्द्र नरकेन्द्र प्रकरण ५३ संबोधसित्तरी ०-१०-० ७५ चन्द्रवीर शुभा कथा ५४ कुबलयमाळा १-८-० ७६ जैन मेघदूत ५५ सामाचारी प्रकरण ०-८-० ७७ श्रावक धर्म विधि प्रकरण ५६ करुणावज्रायुद्ध नाटक ०-४-. | ७८ गुरुतत्त्वविनिश्चथ ५७ कुमारपाळ महाकाव्यम् ०-८-० ७९ देवेन्द्र स्तुति चतुर्विंशतिका ५८ श्री महावीर चरित्र १-०-० | ८० वसुदेव हिन्दी प्रथम खंड ५९ कौमुदी मित्राणंद नाटकम् ४८९ , द्वितीय खंड ३-९-० ६० प्रबुद्धरोहिणेयम् ०-५-० ८२ बृहतकल्प सूत्रम् पिठीका प्रथम भाग ६१ धर्माभ्युदयम् ०-४- ० | ८३ ८३ , द्वितीय भाग ६२ पंचनिन्थी प्रज्ञापना तृतीय पाद x८४ तृतीय भाग ५-८-० संग्रहणी प्रकरण ०-६-०८५ सटीक चत्वार कर्मग्रंथ ६३ रयणसेहरी कथा ०-६-० ४८६ पंचम षष्ठकर्मग्रंथ ४-०-० ६४ सिद्धप्रामृत सटीकम् ०-१०- ०४८७ बृहतकल्प भाग चोथो ६-४-० ६५ दानप्रदीप २-०-. x८८ , पांचमो ६६ बंधहेतूदयत्रिभंगी प्रकरण | ८९ सकलार्हत स्तोत्रम् ६७ धर्मपरीक्षा | ९० बृहतकल्प भाग छट्टो (हवे तुरतमां ६८ सप्ततिशत स्थान प्रकरण प्रसिद्ध थशे) x६९ चैत्यवंदन महाभाष्य १-१२-०४९१ कहारयण कोहो ग्लेइझ ८-८-० ७० प्रश्नपद्धति ०-२-० लेझर x७१ श्री कल्पसूत्र किरणावली अम्ल्य १-०-० १-०-० १०-०-० श्री आत्मानंद जन्म शताब्दिसीरीझ. १वीतराग स्तोत्र २ प्राकृत व्याकरण x३ ब्रह्मचर्य चारित्र पूजा x४ विजयानंदसूरि ४५ नवस्मरण स्तोत्र संग्रह | ६ वीतराग महादेव स्तोत्र '४७ त्रिषष्टि शलाका पुरुष चरित्र पर्व १ढुंबुकाकारे १-८-० |८ , , , पर्व बीजूं, त्रीजु, चोथु, पांचमुं विगेरे छपाय छे. ०-२-० -८-० ०-८-० * प्राकृत-संस्कृत मूळ ग्रंथो तो प्रथम पुरती सहाय जैमां मळेली ते ते ग्रंथो दरेक समुदायना गुरु महाराज के म्होटा मुख्य मुनिराजोनी सम्मतिथी मुनि महाराजो वगेरेने शुमारे पचीश हजार रुपीयाना ग्रंथो (भंडारो वगेरेने) विना मूल्ये भेट आपेला छे. - आ निशानीवाळा ग्रंथो मळे छे, बीजा सीलीके नथी. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir IS ] --૦ ગુજરાતી અનુવાદના ગ્રંથો આ સભા, શ્રી આત્માનંદ—જૈન શતાબ્દિ તથા પ્રવર્તક શ્રી કાતિવિજયજી સીરિઝના છપાયેલા ગુજરાતી ગ્રંથા. નંબર. નંબર. ૧ જૈન તલાદર્શ ગ્રંથ ૫-૦-૦ | ૩૩ સમ્યકત્વ કૌમુદી ૧-૦-૦ ૨ નવ તત્વનો સુંદર બંધ ૧-૦-૦ ૩૪ અનુયાગદ્વાર ૦-૬-૦ | ૪૩ ધર્મ બિન્દુ મૂળ ભાષાંતર ૨-૦–૦ ૩૫ અનુયાગ દ્વાર સૂત્ર ૦-૧૨૦ ૪ જીવવિચારવૃત્તિ ૦-૮-૦ ૩૬ અધ્યાત્મ મત પરીક્ષા ૫ અજ્ઞાનતિમિર ભાસ્કર આવૃત્તિ બીજી ૨-૮-૦ ૩૭ ગુરુગુણ છત્રીશિ ૪૬ જૈન ધર્મવિષયક પ્રશ્નોત્તર ૦-૮-૦ ૮ શ્રી શત્રુ જય સ્તવનાવલી ૪૭ પ્રકરણ સંગ્રહ ૨-૮-૦ ૩ ૪૩૮ આત્મકાન્તિ પ્રકાશ ૦-૮-૦ ૪૮ દંડક વૃત્તિ ૪૪૦ જ્ઞાનામૃત કાવ્યકુ જ o-C-C x૯ નયયાગ દશ ક ૧૦૦ ૪૧ દેવભક્તિમાળા ૦-૮-૦ *૧૦ હંસવિનોદ ૦ ૧૨. ૦ ૪ર ઉપદેશ સતિકા ૧-૦-૦ ૧૧ વિવિધ પૂજા સંગ્રહ ૪૩ સંબોધસપ્તતિકા ૧-૦-૦ ૪૧૨ કુમારવિહાર શતક ૧-૮-૦ ૪૪૪ પંચ પરમેષ્ટી ગુણ રત્નમાલા ૧-૮-૦ ૪૧૩ જૈનધર્મ વિષયક પ્રશ્નોત્તર(બીજી આવૃતી)૦–૮–૦ ૪૪૫ સુમુખનુપાદિ ધર્મકથા ૧-૦-૦ ૧૪ જૈન તત્વસાર ૦-૮-૦ | ૪૬ શ્રી નેમનાથ પ્રભુ ચરિત્ર ૧૫ ,, મૂળ ૪૭ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ ૧ ૪૧૬ આત્મવલલભ સ્તવનાવલી ૦-૬-૦ ) | ૪૮ આદર્શ જૈન સ્ત્રીરત્ના ૪૮ ભાર ૧-૦-૦ ૧૭ એક્ષપદાપાન ૦-૧૨-૦ | X૪૯ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ ૨ ૨-૮-૦ ૪૧૮ ધર્મબિન્દુ મૂળ સાથે બીજી આવૃત્તિ ૨-૦૦ | | ૫૦ દાન પ્રદીપ ૩-૮-૦ ૪૧૯ પ્રકરણ પુષ્પમાળા ૦-૮-૦ | ૫૧ શ્રી નવપદપૂજા ( સાથે ) ૧-૪-૦ ૨૦ ધ્યાનવિચાર Xપર કાવ્ય સુધાકર ૨-૮-૦ ૨૧ શ્રાવક કહપતરૂ ૫૩ આચાર ઉપદેશ ૨૨ આત્મપ્રબોધ ૫૪ ધર્મરત્ન પ્રકરણ ૨૩ આમાત્તિ ૪૫૫ પંચ પ્રતિક્રમણ સૂત્રાર્થ (શાસ્ત્રી ) ૨૪ પ્રશ્નોતર પુષ્પમાળા ૪૫૬ આત્મવિશુદ્ધિ ૦-૬-૦ ૨૫ જંબૂસ્વામી ચરિત્ર પ૭ કુમારપાળ પ્રતિબંધ ૩-૮-૦ ૨૬ જૈન ગ્રંથગાઇડ ૪૫૮ જૈન નરરત્ન ભામાશાહ ૨-૦-૦ ૪૨૭ નવા પ્રકારી પૂજા (સાર્થ ) ૦–૮–૦ | | ૫૯ શ્રી વિમળનાથ ચરિત્ર ૨-૦-૦ x૨૮ તપોરત્ન મહોદધિ ( આવૃતી બીજી ) ૧-૮- ૦ || ( ૬ ૦ લાઈબ્રેરીનું લીસ્ટ ૦-૮-૦ ૨૯ સમ્યકત્વ સ્વરૂપ સ્તરે ૬૧ શ્રી ચન્દ્રપ્રભુ ચરિત્ર ૨-૦-૦ ૩૦ શ્રાદ્ધગુણવિવરણ ૪૬૨ સુકૃતસાગર (પૃથ્વીકુમાર ) ૧-૦-૦ ૩૧ ચંપકમાલા ચરિત્ર ૬ ૩ પ્રભાવક ચરિત્ર ૨-૦-૦ ૩૨ કુમારપાળ ચરિત્ર હિંદી ૪૬ ૪ ધમ પરીક્ષા ગ્રંથ ૧-૦-૦ -૦૦ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ×ષ જૈન ધર્મ ૬૬ સંવેગધ્રુમક દલી ૪૬૭ શ્રીપાળ રાજાનેા રાસ ૬૮ સતી સુરસુંદરી ૬૯ કુમારપાળ ચરિત્ર હિ'દી ×૭૦ શ્રી શત્રુંજય પંદરમા ઉદ્ઘાર સાળમા ૨૦૧ 39 ×૭૨ વીશસ્થાનક પૂજા (સા) ૭૩ શ્રી તિર્થંકર ચરિત્ર ૭૪ આત્મકાન્તિ પ્રકાશ ખીજી આવૃતિ ૭૫ શ્રી મહાવીર ચારિત્ર 39 ૧ વિજ્ઞપ્તિ ત્રિવેણી ૨ કૃપારસકાષ ૩ શ્રી શત્રુંજ્ય તીર્થંહાર પ્રધ ૪ પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૧ લા www.kobatirth.org ૧ શ્રી પણ અબ્રાન્તિકા વ્યાખ્યાન ૨ શ્રીપાલ ચરિત્ર ૩ નયેાપદેશ × આ ગ્રંથા માત્ર સિલીકમાં છે. શ્રી માદય પ્રેસ–ભાવનગર. 81110 ૦-૪-૦ -૪-૦ ૧-૦-૦ -૮-૦ ૭૬ વિવિધ પૂજા સગ્રહ ×૭૭ કલીંગનું યુદ્ધ ૭૮ શ્રી વાસુપૂજય ચિરત્ર ૭૯ શ્રી જ્ઞાનપ્રદીપ ×૮૦ શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર ×૮૧ શ્રી મહાવીરના યુગની મહાદેવીએ ×૮૨ શ્રી વસુદેવ હિં’ડી શ્રી આત્મ વીર સભાના પુસ્તક. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫-૦-૦ ૩-૮-૦ ૧૨-૮-૦ ×૮૩ શ્રી સંધપતિ ચરિત્ર ૬-૮-૦ શ્રી પાર્શ્વનાથ ભગવાન ચરિત્ર ( છપાય છે. ) શ્રી શાંતિનાથ ભગવાન ચિરત્ર શ્રી કથારન કાય પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી જૈન ઐતિહાસિક ગ્રંથમાળા ૫ દ્રૌપદી સ્વયંવર ×૬ પ્રાચીન લેખ સંગ્રહ ભાગ બીજો ૩-૮-૦ ×૭ જૈન અતીહાસિક ગૂર્જર કાવ્ય સંગ્રહ ૨-૧૨-૦ ૪ ગાંગેય ભગપ્રકરણ ૫ મૃગાંક ચરિત્ર For Private And Personal Use Only 99 ૧-૦-૦ ૦-૧૨-૦ ૦-૧૨-૦ ભેટ 39 Page #41 -------------------------------------------------------------------------- ________________ For Private And Personal Use Only યાદી ૨૦૦૪ કારતક વદી ૧ ૪ આ ગ્રંથી માત્ર સીલીકમાં છે તેમાંથી સંસ્કૃત નંબર ૬૯-૮૫ મળતા નથી. તથા ગુજરાતી છે ન', ૩-૭-૮-૧૮-૦૧-૮૦ મળતા નથી. હાલ તૈયાર શ્રી શાન્તિનાથ ચરિત્ર શ્રી દેવસીરાઈ મૂળ શ્રી શ્રીપાળ રાસ શ્રી મહાવીર ચરિત્ર ।. ૭-૮-૦ | શ. ૦-૧૦૦ રૂા. ૫-૦-૦ 31. 4-0-0 હાલ છપાય છે. સતી દમયંતી ચરિત્ર શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર શ્રી યારન કણ ભાગ ૧ લા Shri Mahavir Jain Aradhana Kendra ww.kobatirth.org Acharya Shri Kailassagarsuri Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર. તરફથી પ્રકાશિત થયેલા પુસ્તકોમાંથી નીચેના સિલિકમાં છે. | (સંસ્કૃત, માગધી અને મૂળ ટીકાના ગ્રંથા. ) ૦-૪૦ સૂક્ત રત્નાવલી.... | * ૦-૪-૦ ધર્માસ્યુદયમ... * ચેઈયવદેણું મહાભાસમ્ .... | ૧૨-૦ * દેવેન્દ્રનરકેન્દ્ર પ્રકરણુમ્ ... ૦-૧૨-૦ જૈન મેઘદૂત ... ૨-૦-૦ શ્રાવકધર્મવિધિ પ્રકરણમ I ૦-૮-૦ #વસુદેવહિં'ડી પ્રથમ ખંડ I , , , ( દ્વિતીય એશ ).... | ૩-૮-૦ શ્રી બૃહતક૯પસૂત્રમ્ પ્રથમ ખડે.... દ્વિતીય ખંડ... | ૬-૦-૦ તૃતીય ખંડે....... .... ૫-૮-૦ , ચતુર્થ ખડ.... .... ૬-૪-૦ 5 પંચમ ખંડ..... પ-૦-૦ , ષષ્ઠ ખંડ....(થોડા વખતમાં પ્રકટ થશે ). ૧૨-૦-૦ કર્મગ્રંથ ભાગ ૨ (પાંચમા છઠ્ઠો ) ... ૪-૦-૦ કથારત્નકેશ ( ગ્લેઇઝ ) ... ... ૮-૮-૦ | 5૯૫ સુન રહા વલ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી જૈન ઐતિહાસિક ગ્રા. દ્રોપદીસ્વયંવરમ્ પ્રાચીન જૈન લેખસંગ્રહ ભાગ બીજો .... ફ-૮-૦ જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્ય સંગ્રહ ... .. ૨-૧૨-૦ ક સિલિકે નથી. ૦-૪૦ હતી . છે For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્નવલન બફા સ ગૃહ 3-8-૦ ૦-૪-૦ | ૨-૮-૦ ૦–૨-૦ મૃગાંક ચરિત્ર (સંસ્કૃત) ... ... સુક્ત મુક્તાવલી આમાનંદ જન્મ શતાબ્દિ ચૌદ રાજલક પૂજા .. .... સમ્યજ્ઞાન દર્શન પૂજા ... » આત્મકાન્તિ પ્રકાશ છે. * * # હું તન સ્કૂલન સહ | શ્રી જેન આમાનંદ શતાબ્દિ સિરિઝ. પ્રાકૃત વ્યાકરણુમ ( અષ્ટમાધ્યાય સૂત્રપાઠ. )... શ્રી વિજયાનંદસૂરિ (રા. સુશીલ. ) ... નવમરણ સ્તોત્ર સબ્દો (શાસ્ત્રી ) .... ચારિત્ર પૂજાદિત્રયી સંગ્રહ ( બ્રહ્મચર્ય પદ પૂજા ) .... ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર પર્વ ૧ લું. બુક આકારે ... ૦૮-૦ ©–૪–૭ છ–૨-૦ ૧-૮૦ શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગ૨. I ! છપાતા ગ્રંથાની જાહેર ખબર -ચાતાગમ છે [ [, . ત્રિષષ્ટિ પર્વ ૨-૩–૪-૫ ] For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતીભાષાંતરના ગ્રંથ. ( મળી શકતા ગ્રંથોનું લીસ્ટ ) ૦-૮૦ | ૦-૧૦ ૦ ૦-૧૨ ૦. ૧-૮- ૦-૧૨-૦ ૨-૦-૦ | ૦-૬-૭. ૦-૮-૦. શ્રી દંડક વૃત્તિ શ્રી નયમાર્ગદર્શક .... હું સવિનોદ .... .... •••• કુમારવિહારશતક છે. ••• •••• શ્રી જૈનધર્મ વિષયિક પ્રશ્નોત્તર શ્રી આમવલલભ જૈન સ્તવનાવલી શ્રી મેક્ષિપદ સંપાન '..... .... - ધર્મબિન્દુ ( આવૃત્તિ બીજી ) .. I શ્રી શ્રાવક કહપતરુ .... ... ... શ્રી નવાણું પ્રકારી પૂજા ( અર્થ સહિત ) ... શ્રી તપોરત્ન મહોદધિ ભા. ૧-૨ જે (લેઝર ) બીજી આવૃતી 5 5 (ગ્લેઈઝ ) - શ્રી સમ્યકત્વ કોમુદી ભાષાંતર . . શ્રી પ્રકરણ પુષ્પમાળા ( દ્વિતીય પુષ્પ ) ... શ્રી અધ્યાત્મમતપરીક્ષા.... શ્રી જ્ઞાનામૃત કાવ્યકું જ.. શ્રી પંચપરમેષ્ઠિ ગુણરત્નમાળા Tી શ્રી સુમુખનુપાદિ ધર્મ પ્રભાવકેની કથા 4 શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભા. ૨ જે CD* શ્રી દાનપ્રદીપ .... ... •••• (ID શ્રી નવપદજી પૂજા ( અર્થ ઋહિત ) વી. કાવ્યસુધાઢર ... ... ... •••• II શ્રી આચારપરેશ . .. •••• ૨-૦-૦ ૧-૦-૦ | ૦-૮- ૦-૪-૦ ૦-૮-૦ | ૧-૦-૦ | ૨-૮-૦ ૩-૦-૦ ૧-૪-૦. * ૨-૮૦ | 0-૮-૦ શ્રી લ0 કે ન ૨ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અe 20 1-0-0 3-0- amo 8-6-0 deg | 2-0-0 % deg ! 21 | 1-0-0 Uછે, - 1-0-0 (IT) 50-o શ્રી ધર્મ રત્ન પ્રકરણ *** ********** જય શ્રી પંચુ પ્રતિક્રમણ સૂત્ર ( અર્થ સહિત શાસ્ત્રી ). . વિસરાઈ પ્રતા સાપ સતત 2. (D) શ્રી આત્મવિશુદ્ધિ :... []) જૈન નરરત્ન ** ભામાશાહ ? 2-0-0 0 શ્રી વિમલનાથ ચરિત્ર ... I *શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર .. 2-0-0 શ્રી પૃથ્વી કુમાર ચરિત્ર ( સુકૃતસાગર ) ધર્મ પરીક્ષા ... ... .. ... . જૈનધર્મ .... 1-0-0 શ્રીપાલ રાજાના રાસ, સચિત્ર અર્થ યુક્ત રેશમી હું ... 9 શત્રુંજયના પંદરમો ઉદ્ધાર ... .. .. **** I 04-0 *, સેાળ ઉદ્ધાર 7. પાક. ... ... 0-4-0 શ્રી વીશસ્થાનક પૂજા અર્થ સહિત અ. 1.1 S * | 1-0-0 કલિંગનું યુદ્ધ યાને મહારાજા ખાવેલ છે... .... .. 0-12-0 S 1 2 લE IS A TU - 2002 માગશર. | ( શ્રી જૈન આત્માનંદ સભા. ના બાર ભાવનગર : ' છપાતા ગ્રંથાની જાહેર ખબરે, તેપર છેવસુદેવ હિંદુડી ભાષાન્તર 12-13 " ( સંઘ પતિ ચરિત્ર , | | | શ્રી મહાવીરના યુગની દેવીઓ ભાષાન્તર 3.3- (1 શ્રી શાન્તીનાથ ચરિત્ર 3-9 ઝિયાપછે. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર , , , , સતી દમયન્તી ચરિત્ર શ્રી કથારત્નકોષ ભાષાન્તર જા . 1. 1Q 3 , , IT મુદ્રક : શાહ ગુલાબચંદ ઝલ્લુભાઈ, શ્રી મહોદય પ્રિન્ટીંગ પ્રેસ, દાપીઠ–ભાવનગર. - NADA જાહ For Private And Personal Use Only