________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય તે પિતે ઠગા છે એમ માનીને ઘણજ ધન-સંપત્તિ મેળવવામાં તેટલું કષ્ટ વેઠવું પશ્ચાત્તાપ તથા ઉોગ કરે છે, કારણ કે તેને પડતું નથી કે જેટલું કષ્ટ માનવજીવન આદિ મહામહેનતે મેળવેલી લક્ષ્મીને વધારીને કિંમતી સામગ્રી મેળવવામાં સહન કરવું પડે છે. અનંતી વસ્તુઓ સંઘરવાનો લોભ હોય છે તેથી તે પુન્યની રાશિ હોય તે જ માનવજીવન-નરદેહ શ્રમથી મેળવેલી લક્ષ્મીને સાચવીને તેને વધા- આદિ સામગ્રી પ્રાપ્ત થાય છે. અને તે રાશિ રવામાં જ ડહાપણ સમજે છે. આવી જ રીતે એકત્રિત કરવામાં ઘણું જ કષ્ટાનુષ્ઠાન કરવાં પડે પુદ્દગલાનંદી જડાસક્ત માનવી અત્યંત કષ્ટ છે અને ધન તે સામાન્ય પુન્ય હોય તોયે વેઠી ઉપાર્જન કરેલા પુન્યના પ્રભાવથી મેળવેલા અલ્પ પ્રયાસે અથવા તે પ્રયાસ વગર પણ માનવજીવનને વેષયિક વ્યાપારમાં વાપરતાં લાભ મળી શકે છે. માટે જ ધન મેળવવા કરતાં હાનિને જરાય વિચાર કરતો નથી. પાંચે માનવજીવન મેળવવામાં ઘણું જ કષ્ટ સહન ઇદ્રિના વૈષયિક આનંદની લાલસાથી માનવ- કરાતું હોવાથી ધન કરતાં જીવન ઘણું જ જીવનના કલાકોના કલાકો વાપરીને પિતે ખયું કિંમતી છે. અને માનવજીવનથી સંપૂર્ણ આત્મછે કે મેળવ્યું છે તેને વિચાર કરીને જરાય વિકાસ સાધી શકાતું હોવાથી તે અમૂલ્ય છે. શેક કરતું નથી. અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ અને ધનથી ઘણામાં ઘણું તે પૌગલિક સુખનાં આત્મવિકાસ (કેવળજ્ઞાન) મેળવી શકાય છે સાધન મેળવી આપે તેવું પુન્ય બંધાતું હોવાથી તેવા કિંમતી માનવજીવનને વિષયપષક વયવ- તે તુચ્છ છે છતાં સંસારી જીવ જ્યાં સુધી સાયમાં વાપરતાં ખૂબ જ ઉદારતા રાખવી અને મુક્તિ મેળવે ત્યાં સુધી પુન્યની ઘણુ જ જરૂરત વિષયશાષક-આત્મવિકાસ વ્યવસાયમાં કંજુસાઈ છે. કે જેથી માનવજીવન તથા માનવદેહ આદિ બતાવવી તે તદ્દન અજ્ઞાનતા જ સૂચવે છે. સામગ્રી પણ પાછી મેળવી શકે.
તૃષ્ણ તૃષ્ણાતણું તાંડવ અહા ! જગમાં બધે દેખાય છે, લાભ વધતાં લેભ વધતો તૃપ્તિ નહીં કે થાય છે; દુનિયામહીં આ પ્રાણીઓ મૃગજળથી ભરમાય છે, તૃષ્ણાતણે ખાડે કદી ના કાંઈથી પૂરાય છે. અગ્નિમહીં વ્રત રેડીને અગ્નિ ઓલવી ના શકો, એવી રીતે ભેગેથકી તૃપ્તિ નહીં પામી શકે માગ સાચો ત્યાગમાં તૃણાતણું, દેખાય છે, સંતોષમાં છે સુખ સાચું' સૂત્ર સત્ય જણાય છે.
અનંતરાય જાદવજી શાહ,
For Private And Personal Use Only