SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 10000UUUUUUUNE 100TERUUUURAIS AUSSONS honourer tree bananasarah આ, શ્રી.સિદ્ધસેન દિવાકરસૂરિના ઉપલબ્ધ ગ્રંથાના ટૂંક પરિચય ( દ્વાત્રિંશદ્વાત્રિંશિકા—મત્રીશ બત્રીશી ) *STITUUTUUUTOS Acharya Shri Kailassagarsuri Gyanmandir લે-આચાર્ય શ્રી વિજયપદ્મસૂરિજી મહારાજ ( ગાંક પૃષ્ઠ ૭૫ થી શરૂ) ૨૨. ન્યાયાવતાર-આ ગ્રંથ ખત્રીશ Àાકપ્રમાણુ હાવાથી મંત્રીશદ્વાત્રિ'શિકાઓમાં પણ ગણાય છે, માટે હાલ મુદ્રિત અને મળી શકે એવી ૨૧ ખત્રીશીમાં આ ગ્રંથને ગણતાં ખાવીશ બત્રીશીએ દિવાકરજી મહારાજની કૃતિ તરીકે મનાય છે. અત્યાર સુધીના તમામ જૈન ન્યાય ગ્રંથ સમુદાયમાં ન્યાય પદ્ધતિને ટૂંકમાં સ્પષ્ટ જાય તેવા છે, તેા પછી પ્રમાણનું લક્ષણ જણાવવાનું શું કારણ ? આ પ્રશ્નના જવાખ ત્રીજા લેાકમાં જણાવ્યે! છે. ચેાથા àાકમાં પ્રત્યક્ષ પ્રમાણુનું અને પરાક્ષ પ્રમાણનું લક્ષણ જણાવી, પાંચમા àાકમાં અનુમાનનું લક્ષણુ જણાવ્યુ છે. છઠ્ઠા લેાકમાં વિજ્ઞાનવાદી બૌદ્ધના વિચારનુ ખંડન કરી સાતમા લેાકમાં પ્રમાણુની સિદ્ધિના સમજાવનાર-પહેલા નંબરના અપૂ` તર્ક ગ્રંથકારણ તરીકે એ વસ્તુની સિદ્ધિ જણાવી છે. એટલે પ્રમાણથી પ્રમેયના મેધ, અને પ્રમેયથી પ્રમાણુના સ્વરૂપની નિષ્પત્તિ થાય છે. આઠમા લેાકમાં શબ્દ પ્રમાણનું લક્ષણ, નવમા ક્ષ્ાકમાં શાસ્રનું લક્ષણ, દશમા લેાકમાં પરા પ્રમા ણુનું લક્ષણ જણાવી, ૧૧ મા લેાકમાં અનુમાનની પેઠે પ્રત્યક્ષમાં પણ પરા પણાની ઘટના કરી, ૧૨ મા લેાકમાં પરા પ્રત્યક્ષ પ્રમાણનુ સ્વરૂપ જણાવ્યું છે. ૧૭ મા શ્લેાકમાં પરાર્થાનુ આ શ્રી ન્યાયાવતાર છે. અહીં ઓછા શબ્દોમાં વધારે રહસ્ય જણાવેલુ હાવાથી આને સૂત્ર તરીકે ખુશીથી કહી શકાય. આ ખત્રીશી કદમાં નાની છતાં અનેક વિશિષ્ટ વિચારોથી ભરેલી છે. એમ સિદ્ધકૃિત ટીકાના વાંચનથી નિષ્ટ ક જણાય છે. આના એકેક Àાકાદિને આધારે ઘણા મહર્ષિઓએ વિશાલ ગ્રંથા મનાવ્યા છે, માટે આને જૈન ન્યાયની પ્રગતિનું મૂળ સ્થાન કહી શકાય. આના દરેક લેાક જેટલા સ્પષ્ટાનીમાન અપેક્ષા રાખે તેનાથી વધારે સ્પષ્ટા ની અપેક્ષા ૨૦-૩૦ મા લેાકમાં રહેલી છે, એમ તેની રચના વગેરે જોતાં માલૂમ પડે છે. દિવાકરજી મહારાજે અહીં મુખ્ય અભિધેય તરીકે પ્રમાણના સ્વરૂપને જ લક્ષ્યમાં રાખીને પડેલા શ્લેાકમાં પ્રમાણનું લક્ષણુ–સ્વરૂપ અને ભેદો જણાવી, બીજા લેાકમાં જણાવે છે કે-કેાઇને એવા પ્રશ્ન થાય કે-પ્રમાણુ અને તેને અનુસરતા વ્યવહાર, તા દરેક માણસને પેાતાના અનુભવના વિષય પ્રમાણુનું સ્વરૂપ જણાવી, ૧૪-૧૫-૧૬ મા લેાકમાં પક્ષનુ સ્વરૂપ વગેરે જણાવી, ૧૭ મા લેાકમાં હતુના પ્રયાગ કરવાની પદ્ધતિ એ રીતે જણાવી છે. ૧૮ મા અને ૧૯ મા લેાકમાં સાધભ્ય દષ્ટાંત અને વૈધમ્ય દૃષ્ટાંતની બીના જણાવી ૨૦ માàાકમાં દષ્ટાંતની બાબતમાં તૈયાયિકના વિચાર વગે૨ે જણાવી, ૨૧ મા શ્લાકનાં પક્ષાભાસની બીના જણાવી છે. ૨૨ મા શ્ર્લાકમાં હેત્વાભાસનું સ્વરૂપ જણાવી, ૨૩ મા લેાકમાં હેત્વાભાસના ભેદો, નામ, વ્યાખ્યાદિ જ હાય છે. એટલે એ બ ંને વાનાં દરેકને સમજણાવી ૨૪ મા ૨૫ મા શ્લાકમાં સાધ For Private And Personal Use Only
SR No.531530
Book TitleAtmanand Prakash Pustak 045 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1947
Total Pages45
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy