SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || श्री चिंतामणि पार्श्वनाथाय नमः ॥ ॥ श्रीमद् विजयानंदसूरीश्वर पादपद्येभ्यो नमः ॥ શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગરના ૫૧ મા વર્ષના રિપોર્ટ. ( સંવત ૨૦૦૩ ના કારતક શુદ ૧ થી આશા વિદ ૦)) સુધી. ) સુજ્ઞ મધુએ અને હેના ! આ સભાને આ ૫૧ એકાવનમા વા રિપોર્ટ, આવક, જાવક્ર, હિસાબ સર્વ કાર્યવાહી સાથે આપની સમક્ષ રજુ કરતાં અમે સેક્રેટરીઓને આનંદ થાય છે. ગુરુદેવની કૃપા, અનેક બંધુઓના સહકાર અને સહાયવડૅ દિવસાનુદિવસ દરેક કાર્યમાં આ સભા પ્રતિ કરી રહી છે. આ સસ્થાની વય વધતા તેનું ગૌરવ, પ્રતિષ્ઠા વધતી જાય છે, તેમ તેમ સાહિત્ય, દેવગુરૂભક્તિ, બંને પ્રકારથી કેળવણીને ઉત્તેજન વગેરે આત્મ કલ્યાણના કાર્યો અને તેમને માટે નવા નવા મનેરથા પણ વધતા અને તે ક્રમેક્રમે પૂર્ણ થતાં જાય છે. હવે તે બાવનમા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે, વગેરે હકીકતા આપ સમક્ષ નિવેદન કરતાં હર્ષ પામીએ છીએ. સ્થાપના:-સ. ૧૯૫૨ ના દ્વિતીય જેઠ સુદી ૨ ના રાજ પ્રાતઃસ્મરણીય શ્રી આત્મારામજી મહારાજની ગુરૂભક્તિ અને સ્મરણ નિમિત્તે ( ગુરૂદેવના સ્વર્ગ'વાસ પછી પચ્ચીશમે દિવસે) આ સભાનું સ્થાપન કરવામાં આવ્યું' છે ઉદ્દેશ—જૈન બંધુએ અને હેંના ધમ સંબંધી ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરે તેવા ઉપાયા ચૈાજવા, અને પ્રકારની કેળવણીની વૃદ્ધિને માટે સ્કાલરશીપ વગેરેથી યથાશક્તિ સહાય કરવા, પૂર્વાચાર્ય મહારાજ– કૃત પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ઉચ્ચ કક્ષાના સાહિત્ય પ્રકાશના અને બને તેટલી ઉદારતાથી તેને šાળા પ્રચાર કરવા અને ભેટ આપવા, વિવિધ સાહિત્યના ગ્ર ંથાના સંગ્રહ કરી એક જ્ઞાનમંદિર કરવા અને ફ્રી લાયબ્રેરીવર્ડ મફત વાંચન પુરું' પાડવા, અને પુણ્ય પ્રભાવક, દાનવીર, વગેરે જૈન ાધુઓના યોગ્ય સત્કાર કરવા, વગેરેથી સ્વપર આત્મકલ્યાણ કરવાના છે. For Private And Personal Use Only
SR No.531530
Book TitleAtmanand Prakash Pustak 045 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1947
Total Pages45
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy