SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ શ્રી આત્માનંદ પ્રકાશ (૪૮) પાસે અનંત કાળ રહેશે અને પોતે લક્ષ્મીપતિ eith Oy-Topsyturvyism: તરીકે અનંત કાળ પયત વાપરશે. પૈસા કમાતી કે લાખો જાતના ઉપાયો કરીને જેમ તેમ કરીને સં ધરતી વખતે માણસ માને છે કે પોતે કદી મર વાને નથી કે ઘરડો થવાનો નથી. પૈસે પિતાનો છે, વૈભવ મેળવે, સંસારના અભ્યાસથી એ સ્થાયી છે અને પોતે તેને કદી છેવાનો નથી કે પૈસે સ્થાચી છે એવી એના ઉપર હૃદયની તેને કદી છોડવાને નથી. એ ધારણ પર એ પિતાની ધારણ કરે, ત્યારપછી અકસ્માત ક્રૂર સૃષ્ટિ માંડે છે અને આગળ ઝુકાવતો જાય છે. હથેવાળો શત્રુ કે રેગ કે ભય કે આવી અંદરની ખોટી ધારણાને તાબે થઈ એ ઘડપણ અથવા મરણ એ સર્વની કોઈ કોઈ વાર જિંદગીની અસ્થિરતાની વાત કરે તેની અંદર પણ એનો દંભ હોય છે. એ માનતે ઉપર ધૂળ નાખે!! હોય છે કે બીજા ભલે મરે, કે દિવાળાં કાઢે, પિતાને માણસ અનેક ઉપાયે પૈસા મેળવેઃ કાઈ જાત- અમરપટ્ટો સાચે છે. પણ તેની સામેના ઘણા મહેનત, કઈ સાચાં ખાટાં કરીને, કઈ ઊંધાચત્તાં વિકરાળ તો એની આ ધારણાને ધૂળ ભેગી સમજાવીને, કાઈ કાળાં બજારો કરીને, કેાઈ ઉજાગરા કરે છે. માંદા પડે અને પથારીવશ થાય કે રામ વેઠીને કોઈ અક્કડ શેઠીઆની નોકરી ઉAવીને, કઈ લો થઈ જાય. ચોર ચેરી જાય કે દેણદારે ખૂટી ફાંટાદાર મેનેજરનાં મેણાં ટોણાં ખમીને પૈસા મેળવે. જાય, પિતે ઘરડા થઈ જાય કે કાળને સપાટો આવી પૈસા મેળવવા માટે મહાઆરંભ મહાપરિગ્રહ કરે, લાગે એટલે બાંધેલા ભ્રમે તૂટી જાય છે અને પિતે અનેક જીવોનો નાશ થાય તેવા મોટા કારખાનાં હાથ ઘસતા રસ્તે પડી જાય છે. એના ધનની ચલાવે, લાખો માછલી કપાઈ જાય તેવા ભાછલીના સ્થિરતાનાં વાદળ વીખરાઈ જાય છે અને કાં તો ધંધા કરે અને કોઈ કાઈ તે ખૂન કરવા માટેના ધન પલાયન કરી જાય છે અથવા એને છોડીને પૈસા પરથી તેના ઉપર ધનવાન બને. કેટલાક સીધે પિતાને રસ્તો પકડવો પડે છે. વાંદરાને પકડવા વેપાર કરી ધન મેળવે કેટલાક લાંચ રૂશ્વત લઈ માટે નાના હેવાળી ગાગરમાં બોર ભર્યા હોય અને ઘરનાં ઘર કરે અને કઈક તે જાઠાં બોલી, ખાટાં એમાં મુઠ નાખી બરને પકડનાર વાંદરો એમ માને ખાતાં બનાવી, બનાવટી દસ્તાવેજો કરી. ખોટી સાક્ષી છે કે એને ગાગરે પકડી રાખ્યા છે, પણ મદારી કાકાનો પૂરી–ગમે તેમ કરી ધનવાન થવા પ્રયત્ન કરે અને એક કરડે વાગે કે હાથ છૂટી જાય છે. ગાગર નીચે માલદાર થાય. કોઈ સાચે વેપાર કરીને ધન મેળવે, પડે છે ત્યારે મોડું મોડું એને ભાન થાય છે કે ગાગરે કઈ સીધે રસ્તે ધનના ઢગલા કરે, કેઈ ઈન્કમટેક્ષ એને નહોતે પકડ્યો, પણ પોતે ગાગરને પકડી રાખી બચાવી માલદાર બને, કોઈ જાહેર જનતાની ગરજતો હતી. સાંસારિક સવઅધ્યા, આકાંક્ષાઓ, રહે લાભ લઈ માગ્યા દામ લે-આવી અનેક રીતે માણસ અને રંગો આવા પ્રકારના હોય છે. સ્થાયી નથી પૈસા મેળવે, અનેક રીતમાંથી પિતાને ફાવે તે રીતને એને એ સ્થાયી મનાવે છે, અસ્થિરને સ્થિર મનાવે છે, સાચે સારો કે ખોટો ઉપયોગ કરી ધનપતિ થાય. ૫રભાવને સ્વભાવ મનાવે છે અને ખોટી માન્યતા અને નવાણુને ધકકે ચઢ્યા એટલે પછી પિસા પર રચાયેલી કલિપત સૃષ્ટિમાં પ્રાણી હવાતી વધારવાને મેહુ લાગે, પછી ધન મળતું જાય મારે છે, આખી માન્યતાનો પાયો જ ખોટ છે તેમ લાભ વધતો જાય. હજારે નિરાંત માનનારને અને ન કરવા એગ્ય સ્થાને કરેલ પ્રેમ અને જરૂર લાખ મળે તે પણ ધરપત ન થાય અને કરોડવાળા દર્ગ દે છે, તેમ એને ખાટા પાયા પર રચાયેલી છપન કરોડના કોડ સેવે. આમ ધનવાન થતાં આગળ માન્યતાને કારણે થયેલ રાગ દગ દે છે. ધર્મકુશળ વધતા જાય અને સાથે માને કે પોતે જ ધનવાન માણસ આવા અધ્યાયમાં ન ફસાય, આવા ઉપરથયો છે અને હવે તે ગમે તે રસ્તે પૈસે પોતાની ચોટીયા ખ્યાલથી લેવાઈ ન જાય. (મૌક્તિક) उपायानां लक्षैः कथमपि समासाद्य विभवं, भवाभ्यासात्तत्र ध्रुवमिति निबध्नाति हृदयम् । अथाकस्मादस्मिन् विकिरति रजः क्रूरहृदयो, रिपुर्वो रोगो वा भयमुत जरा मृत्युरथवा ॥ શત સુધારસ-કરુણાભાવના, For Private And Personal Use Only
SR No.531530
Book TitleAtmanand Prakash Pustak 045 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1947
Total Pages45
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy