Book Title: Atmanand Prakash Pustak 045 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 000@@@decem0000000 છે શ્રીમાન ચશોવિજયજી, જિ 292 Caneedw@@@@@@d (લેખક–ડ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ.) અધ્યાત્મવેત્તા અને ગરહસ્યવિદ્દતરીકે. કયાં અઘટમાનપણું છે, તે પણ મધ્યસ્થ ભાવે અધ્યાત્મ અને ગ વિષયમાં તે શ્રીમાન બતાવ્યું છે. અનેકાનેક શાસ્ત્રોને દેહનરૂપ આ યશોવિજયજીએ અદ્દભુત પ્રગતિ સાધી હતી, નવનીત તેમણે આપણા ઉપયોગને માટે તૈયાર ને તેની ઉત્તમ પ્રસાદી તેમણે આપણને કર્યું છે, તેને આત્મહિતકારી ઉપગ કરી શ્રી અધ્યાત્મસાર, અધ્યાત્મઉપનિષ૬, આપણે પિતાને ઉપકાર કરે તે આપણું બત્રીશ બત્રીશી આદિ અનેક મહાગ્રંથો દ્વારા કામ છે, ને ભાગ્યશાળી હોય તે જ તેમ કરી આપી છે. તે તેમના દીર્ઘકાલીન શાસ્ત્ર અભ્યા- શકે છે. સનું, ગુરુગમદ્વારા પ્રાપ્ત સંપ્રદાય જ્ઞાનનું, ને ચગદષ્ટિસઝાય એ ગુજરાતી ભાષામાં પિતાના અનુભવોગનું પરિપકવ ફળ છે, એમ ચા, દ, સમુચ્ચયને અદ્ભુત સારભૂત અનુતેમના પિતાના જ વચન પરથી પ્રતીત થાય વાદ છે. તે એટલા બધા પરમામૃત માધુર્યરસથી છે. કારણકે તેઓશ્રી ત્યાં કહે છે કે – ભરપૂર છે કે તેને રસાસ્વાદ લેતાં આપણે દિવ્ય “જ્ઞાાારિત સજ્જ કરાવાશ ધીમત્તાન અને દની અનુભવ કરીએ છીએ. હનુમાયોના ઘામાં જામf pવે ” આ યોગાદિ વિષયક ગ્રંથમાં શ્રીમાન અધ્યાત્મ વિષય સંબધી આ ગ્રંથરત્નને એ આ યશે વિજયજીની એક ઉત્તમ વિશિષ્ટતા ને અંદુ ભુત નીડરતા આપણું ધ્યાન ખેંચે છે. પ્રતિપછેલ્લામાં છેલ્લો શબ્દ છે, most up-to-date ક્ષીને-પ્રતિસ્પર્ધીને પણ માનપૂર્વક–આદરપૂર્વક છે, અધ્યાત્મ સંબંધી સર્વ વિષયોને તે જાણે સંબંધ, તે શ્રીમાન હરિભદ્રસૂરિજીની પરમ મહાકાષ છે–ખજાનો છે. તેમાં પ્રત્યેક વિષય ઉદાર મહાનુભાવતા તેમણે બરાબર અપનાવી એટલે બધો સુસ્પષ્ટ ને હૃદયંગમ રોચક રીતે વર્ણવેલ છે, કે તે વાંચતાં-વિચારતાં જિજ્ઞાસુની છે. આચાર્યચૂડામણિ શ્રી હરિભદ્રસૂરિજીએ અન્ય દશનીઓને માટે પણ “તથા ચાહ મહાજિજ્ઞાસાને વૃદ્ધિ પમાડી પરિતેષ ઉપજાવે છે. આ મતિ:-ઇત્યાદિ ઉદાર શબ્દોને પ્રવેશ કર્યો આ તેમના ચિરંજીવ કીર્તિસ્તંભ સમા છે. તે વર્તમાનકાલના વકીલો જેમ સામે અધ્યાત્મ-ગ વિષયક ગ્રંથમાં તેમણે તે વિષય પક્ષના વકીલને “ my learned friend,” કેવળ જૈન દષ્ટિએ જ અત્યંત સૂક્ષ્મ રીતે ચર્ચા મહારા વિદ્વાન મિત્ર (મનમાં કદાચ મૂર્ખ છે, એટલું જ નહિં પણ પાતંજલ યેગ માનતાં છતાં) એમ કહીને સંબોધે છે, તેની આદિ અન્ય દર્શનીઓના રોગને અવતાર પણ જેમ ઉપચાર માત્ર નથી, પણ સાચા હૃદયકેટલી સરલતાથી જેન વેગમાં કરી શકાય છે પૂર્વકના છે. અને એ જ એમની મહાતે પ્રમાણપૂર્વક સાબિત કરી બતાવ્યું છે. સાથે ભાવતા પ્રસિદ્ધ કરે છે તેમ શ્રી. યશોવિજયસાથે તે અન્ય દશનીય યાગમાં શું ત્રુટિ છે- જીએ પણ પ્રવચનસારની ગાથા ટાંકી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45