Book Title: Atmanand Prakash Pustak 045 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | સુવાક્યામૃત. સંયોજક-વ્યા. તીર્થ મુનિ પૂર્ણાનન્દવિજય (કુમારશ્રમણ) -તિથિઓને સત્કાર પુણ્યશાલીઓને ત્યાં હોય છે ! ટૂ-કાર જેવા માનવીનું જીવવું એ જીવવું નથી ! -છમાં પણ ધૈર્યવાન વીરતાને છોડતો નથી ! ત-પાવેલા સેનાની જેમ વિધ્રોમાંથી પસાર થત -રના ભારની જેમ કષાય બાહુલ્ય જીવને શાસ્ત્ર માનવી એ જ સાચો માનવી છે ! પરિશ્રમ નિરર્થક છે ! ઇ-કને પકડારની જેમ મૂલ વાત જો સમજાઈ જાય જ-ગનમાં ઊડતાં પક્ષીઓ પણ ઈન્દ્રિયવશ પંચત્વને તે વૈર-વિરોધ ઘણા ઓછા થઈ જાય ! પામે છે! રા, દાન, અને દમન એની પ્રાપ્તિ અત્યન્ત -રડી સ્ત્રીની સાથે પણ એકાન્ત સેવવી યોગ્ય નથી. દુર્લભ છે ! ૪-ડતી વખતે પાછલની અવસ્થાનો ખ્યાલ લાવ! ઘ-ર્મના ફલને ચાહનારો માનવી, ધર્મના કાર્યો -કાયની વિરાધના મુનિને માટે નરક નિગોદની જ કરશે ! ચાવી છે ! ર-પુંસક સંજ્ઞાતવાલું મન રોગીઓના યોગને T-માન, જરા અને જેરૂ, એ ત્રણ વસ્તુ માણસને ખંડિત કરે છે ! આગળ વધવા નથી દેતી ! g-રોપકાર માટે તે પુરુષોની લમી જ કામે –ણુકાર કરતી સ્ત્રી મુનિઓને પણ ડોલાવી મારે છે ! -દીના વખતે (ખાસ રોગ સિવાય) વધારે સમય -કીર તો તે છે કે જે ફકરની ફાકી કરી નાખે ! લગાડવે, એટલે જાણી જોઇને દુર્ગુણોને નેત- -લાકારથી પિતાની સ્ત્રીને સેવનાર પણ વ્યભિવા જેવું છે ! ચારી જ છે ! - મશ્કરી પણ અસત્યની માતા જ છે ! મ-લી રીતે કરેલી સેવાનું ફલ અવશ્ય મલશે! ૩-ગલા (ખમીશ)થી શરીર નથી શોભતું ! પણ શીલ અને સદાચારથી શરીર શેભે છે ! –રવું અને જીવવું એ ઉદરંભરીને સમાન જ છે ! સવ અરથ ને સુખ તેથી, અનંત ગુણ નિરાહા, આઠમી દષ્ટિ સાર સમાધિ. “શુદ્ધ ભાવ ને શની કિરિયા, બહુમાં અંતરે કે જી; જલહલતે સૂરજ ને ખજુઓ, તામ તેજમાં તેને . ” વધારે શું કહીએ?—આ વેગ ભાવના ગુણરત્નોવડે, આ ગચિન્તામણિના પસાથે લેકે નિજ નિજ ઈચ્છાને પૂરજો! “લોક પૂરજ નિજ નિજ ઇચ્છા, યોગ ભાવ ગુણરયણેજી, શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક યશને વયણે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45