________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
परिशिष्ट क.
* At
તમારું નામ અમર કરવું હાય તા નીચેનુ નિવેદન વાંચી નિર્ણય કરે. સિરીઝ–ગ્રંથમાળાના નિયમા,
આ જગતમાં જન્મ ને મરણ પ્રત્યેક પ્રાણીને માટે સરાયેલ છે, જેથી મનુષ્ય જ્ઞાન અને જ્ઞાન દાનવડે પેતાના આત્મકલ્યાણના માર્ગ સાધી શકે છે. જેથી તમારે આ જીવનમાં તમારું નામ અમર રાખવુ ઢાય, જ્ઞાનભક્તિ કરવી હ્રાય, જૈન સાહિત્યસેવા કરી જ્ઞાન ઉપાર્જન કરવુ હાય, તેા તે આત્મકલ્યાણ માટે નીચેની યેાજના વાંચી-વિચારી આજે જ આપ નિષ્ણુય કરા અને આપના નામની ગ્રંથમાલા પ્રસિદ્ધ કરાવી અમૂલ્ય લાભ મેળવે.
ચેાજનાઃ—
૧. જે ગૃહસ્થ એછામાં એછા રૂા. ૩૦૦૦) હજાર અથવા જે ગ્રંથ તેમના તરફથી અપાય તેના ખર્ચના પૂરતાં નાણાં આ સભાને આપે તેના નામથી ગ્રંથમાળા (સિરિઝના ગ્રંથે!) આ સભાએ દરેક વખતે નીચેની સરતે પ્રગટ કરવા.
૨. સિરિઝના પ્રચમ ગ્રંથ છપાવવાને માટે જે બંધુએ જેટલા રૂપિયા આપ્યા ઢાય તે પ્રમાણેની રકમનેા પ્રથમ ગ્રંથ માટે ખર્ચ કરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. જાહેર લાઇબ્રેરી કે ભંડાર તેમજ સાધુસાધ્વી . મહારાજ વગેરેને ધારા પ્રમાણે અમુક સંખ્યામાં ગ્રંથા સિરિઝના નિયમ મુજબ જે જે ભેટ અપાય તે તે ‘ સિરીઝવાળાની વતી સભા મારફત ભેટ ' મેકલવામાં આવશે.
૫. તે સિરિઝનાં ગ્રંથમાં આછામાં ઓછા અડધા ગ્રંથ ખપી ગયા હૈાય તેની ઉપજેલી કિંમતથી જ ખીજો ગ્રંથ છપાવી શકાશે, પરંતુ કોઇ સચેગમાં ગ્રંથમાળાના તે તે ધણીના છપાતાં ગ્રંથમાં અસાધારણ પ્રસંગે તેમની આવેલી ધારા પ્રમાણેની રકમ કરતાં ગ્રંથ સુદર બનાવતાં વધારે પૈસા સભાને ખરચવા પડ્યા હાય, તેવા કાઇ પ્રસ ંગે, પ્રથમ સભાએ ખરચેલા વધારેના નાણાં વેચાણમાંથી પ્રથમ વસુલ કરી, ધારા પ્રમાણે ઉપજેલી તે રકમના પ્રમાણમાં તે ગૃહસ્થના નામથી ખીજે ગ્રંથ ( સિરિઝને ) સજ્જા છપાવવેા શરૂ કરશે.
(
૬. ગ્રંથમાળાના પ્રથમના એક જ ગ્રંથમાં
૪. ર્કાિરઝની છપાતી દરેક બુકની પૃથ્વીથ સિરિઝવાળા ગૃહસ્થનું જીવનચરિત્ર, અને ફૈટાગ્રાફ
તેમની ઇચ્છાનુસાર આપવામાં આવશે.
ક્રેપી જે ગૃહસ્થના તરફથી તે ગ્રંથમાળા છપાશે તેમને ભેટ આપવામાં આવશે.
ઉપરની ચેાજનાનુસાર અનેક જુદા જુદા ગૃહસ્થેા અને હેંનેએ આર્થિક સહાય આપી પેાતાની અને પેાતાના વડીલાના નામથી સિરિઝનાં પુરતકા સભા તરફથી પ્રગટ કરાવેલ છે, તેના નામેાનુ લીસ્ટ પાછળ પરિશિષ્ટમાં આપવામાં આવેલ છે. તે અમારા માનવતા સભ્યા તે માટે સતેાષ જાહેર કર્યો છે; જેથી આપ પણ આ યાજનાના લાભ લેશેા એવી આશા રાખીએ છીએ. અમારા તરફથી છપાતા ગ્રંથમાળાના સુંદર ગ્રંથે જૈન સમાજમાં પ્રતિષ્ઠા પામેલ છે. ગ્રંથમાળાના ધારાધેારણમાં ફેરફાર કરવાના સ્વતંત્ર હક સભાને રહેશે.
લખા—શ્રી જૈન આત્માનંદ સભા—ભાવનગર,
For Private And Personal Use Only
>d&>, si]Y
{{{