Book Title: Atmanand Prakash Pustak 045 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, અને તેની કોપી મહાઅમાત્ય વસ્તુપાળે મૂળ (સંસ્કૃતમાં) કરેલી તાડપત્ર ઉપરની) ખંભાત જૈન પ્રાચીન ભંડારમાં છે. મૂળ ગ્રંથનું આ સભાએ સાક્ષરવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે વિદ્વતાપૂર્ણ સંશોધન કરેલ અને તેનું ભાષાંતર આ સભાએ છપાવેલ ભેટ આપેલી છે. આ ઇતિહાસિક ગ્રંથ પ્રમાણભૂત મનાવાનું કારણ એ છે કે તે પ્રમાણિક સમકાલીન આચાર્યે રચેલ તેથી અને શ્રી વસ્તુપાળે તે પરથી લખેલ પ્રત વિદ્યમાન છે તે છે. મૂળ શ્રી ભારતીય વિદ્યાભવન મુંબઈને તેમની માગણી ઉપરથી આપેલ છે અને ભાષાંતર આ સભાએ પ્રકટ કરેલ જૈનેતર સાક્ષરોને ભેટ મોકલતાં ગુજરાતના ઇતિહાસના લેખકોને એક સાધનરૂપ આ ગ્રંથ મનાયેલ છે. આ ગ્રંથને અનુવાદ સાદંત આ સભાના માનનીય ઉપપ્રમુખ ભાઈશ્રી ફતેહચંદ ઝવેરભાઈ એ મુંબઈ મંગાવી શ્રી વિજયલબ્ધિસૂરિ મહારાજના વિદ્વાન શિષ્ય પાસે દષ્ટિગોચર કરાવવા તથા શેઠ જીવતલાલભાઈ પ્રતાપશીને આ ગ્રંથની મહત્વતા માટે જે જે હકીકત જણાવી તેઓ સાહેબને સંતોષ વ્યક્ત કરાવવા જે પ્રયત્ન કર્યો છે તે સભા પ્રત્યે પિતાની ફરજ બજાવેલ હોવા છતાં તે માટે સભા તેમને આભાર માને છે. બંધારણ–૧ પેટ્રન સાહેબે, ૨-૩-પહેલા અને બીજા વર્ગના લાઈફ મેમ્બર અને ૪ વાર્ષિક સભાસદે મળી ચાર પ્રકારે છે. આ વર્ષ આખરે કુલ સંખ્યા પ૮૧ નીચે પ્રમાણે છે. ગયા વર્ષની આખર સુધીમાં ૩ર પેટ્રન સાહેબે થયેલા છે તેઓશ્રીની નામાવલી. ૧ શેઠ સાહેબ ચન્દુલાલ સારાભાઇ મોદી ૧૬ શેઠ શ્રી ચંદુલાલ ટી. શાહ બી. એ. ૧૭ શ્રી રમણિકલાલ નાનચંદ ૨ રાવસાહેબ શેઠશ્રી કાન્તીલાલ ઈશ્વરલાલ ૧૮ , શ્રી દુલભદાસ ઝવેરચંદ જે. પી. ૧૯ ,, શ્રી દલીચંદ પુરૂષોત્તમદાસ શેઠ સાહેબ માણેકચંદ જેચંદભાઈ ૨૦ 9 શ્રી ખાંતિલાલ અમરચંદભાઈ નાગરદાસ પુરૂષોત્તમદાસ ૨૧ રાવબહાદુર શ્રી જીવતલાલભાઈ પ્રતાપસી રતિલાલ વાડીલાલ ૨૨ શેઠ રાવ બહાદૂર અમૃતલાલભાઇ કાલીદાસ માણેકલાલ ચુનીલાલ જે. પી. ૨૩ , શ્રી ખુશાલદાસ ખેંગારભાઈ કાન્તિલાલ બકરદાસ ૨૪ - શ્રી કાન્તિલાલ જેશીંગલાલ રાવબહાદુર શેઠશ્રી નાનજીભાઈ લધાભાઈ ૨૫ 9 શ્રી બબલચંદ કેશવલાલ મોદી, શેઠ સાહેબ ભેગીલાલભાઈ મગનલાલ ૨૬ 9 શ્રી ચંદ્રકાન્તભાઈ ઉજમસી - શ્રી રતિલાલભાઈ વર્ધમાન ૨૭ 5 શ્રી પુંજાભાઈ દીપચંદ - શ્રી પદમશીભાઈ પ્રેમજી ૨૮ , શ્રી લક્ષ્મીચંદ દુલભદાસ - શ્રી રમણિકલાલ ભેગીલાલભાઈ ૨૯ ,, શ્રી કેશવલાલ લલુભાઈ 5 શ્રી મેહનલાલ તારાચંદ ૩૦ શાહ ઓધવજી ધનજીભાઇ સોલીસીટર છેશ્રી જાદવજી નરસીદાસ ૩૧ શેઠ મણિલાલ વનમાળીદાસ ૧૫ , શ્રી ત્રિભુવનદાસ દુર્લભદાસ - ૩ર શેઠ સારાભાઇ હઠીસીંગ - ૧ પેટ્રન સાહેબે --આ સભાની ઉત્તમ અને પ્રમાણિક કાર્યવાહીની નેધ, વહીવટ વગેરે દર વર્ષે જ રિપોર્ટ દ્વારા સર્વ પ્રગટ કરવામાં આવતું હોવાથી, જેને શ્રીમંત અને વિદ્વાન બંધુઓ, ધર્મવીરે, જૈન નરરત્ન, પ્રતિષ્ઠિત પુણ્ય પ્રભાવક પુરૂષે, આ સભાનું પેટૂન (મેરખી પદ) હશે હશે સ્વીકારે » » ૪ - 9 ૦ ૫ e = ૨ ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45