Book Title: Atmanand Prakash Pustak 038 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -લેખક–આચાર્યશ્રી વિજયકસ્તુરારિજી મહારાજ == == વિચારશ્રેણી. •weec૦૦૦૦૦eeeeeeeeeeeeeeeeeeeeeeeeee૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦eeeeeeeeeeeeeeeeeeeeos speece (ગતાંક પૃ૪ ૧૫૬ થી શરૂ ) પોપકાર અથવા પર ઉદ્ધારના બહાને શકે છે. જેમ ગાજે, ભાંગ, તમાકુ, અફીણ, સેવા કરવાનો ડોળ કરીને અનિચ્છાએ પણ ચા-વિગેરે વસ્તુઓનું વ્યસન પડી જવાથી અશાંતિ ભોગવી પ્રસિદ્ધિમાં આવવાનો પ્રયાસ તે વસ્તુઓ વગર ચાલતું નથી અને વારંવાર કરવા કરતાં એકાન્તમાં રહીને શાંતિપૂર્વક તેનું જ સ્મરણ થયા કરે છે, તેમજ સારા પિતાના આત્માની જ સેવા બજાવી શ્રેય વિચારે વિચારવાનું વ્યસન પડી જવાથી સાધવું તે શ્રેષ્ઠતર છે. સારા જ વિચારો આવ્યા કરે છે, માનવીની પ્રવૃત્તિ ઉપર તે અંકુશ મૂકી પગલાનંદીપણે અથવા તે વિષયાભિશકાય છે, પણ વૃત્તિ ઉપર અંકુશ મૂકી નંદીપણે કરવામાં આવતી ઈચ્છાઓ સફળ શકાતું નથી; કારણ કે માનવી અમુક થાય અથવા તે નિષ્ફળ જાય, તે પણ આત્મા અનિવાર્ય કારણને લઇને પિતાનું પ્રવૃત્તિમય અપરાધી બનીને પૌગલિક વસ્તુઓ ન જીવન વેચી શકે છે પણ વૃત્તિમય જીવન વાપરવા છતાં પણ તેના કડવાં ફળ અવશ્ય વેચી શકતું નથી. કોઈ પણ અવસ્થામાં ચાખે છે. વૃત્તિમય જીવનને તે પોતે જ સ્વામી રહે છે અને એટલા માટે જ પ્રવૃત્તિમય જીવનને સ્વાર્થવૃત્તિવાળા અનિરછાએ પણ બીજાની અન્ય સ્વામી હોવા છતાં પણ વૃત્તિમય જીવન ઈચ્છાને આધીન થઈને ફરજીયાત પ્રવૃત્તિ પિતાની અત્યંત પ્રિય વ્યક્તિને અર્પણ કરે છે એ જ પરમ દુઃખ છે અને નિઃસ્વાર્થ કરીને તેને પોતાના વૃત્તિમય જીવનને સ્વામી વૃત્તિવાળા સ્વેચ્છાને આધીન રહીને મરજીયાત બનાવી શકે છે. પ્રવૃત્તિ કરે છે માટે તે પરમ સુખી છે; કારણ કે પરાધીનતાએ અણગમતું કરવું પડે વસ્તુને સાચી રીતે ઓળખ્યા સિવાય છે અને સ્વાધીનતાએ મનગમતું કરાય છે, માટે સાચું બોલી શકાય નહીં. તેમજ સાચી સ્વાધીનતામાં સુખ છે અને પરાધીનતામાં પ્રવૃત્તિ થાય નહીં તેથી સાચી વસ્તુ મેળવી દુખ છે. શકાય નહીં. વિદ્વત્તા અને જ્ઞાનમાં ઘણું જ અંતર રહેલું સારા વિચારે વિચારવાનું વ્યસન માનવ- છે. મેહનીય કર્મના ક્ષપશમ કે ક્ષય જીવનની ઉત્તમતાને સફળ બનાવી શકે છે. સિવાય જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી; પણ ભલે વિચારો પ્રમાણે ન વર્તાય તે પણ જ્ઞાનાવરણીયના ક્ષપશમથી વિદ્વત્તા પ્રાપ્ત આત્મય કરવામાં અદ્વિતીય સહાયક થઈ થાય છે. મોહનીય કમનો ક્ષયોપશમ સિવાય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36