Book Title: Atmanand Prakash Pustak 038 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531451/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આભના પુસ્તક ૩૮ મું અ'ક ૧૦ મા S. વૈશાખ | ( બે ) ૦ E / 9) ખાં V KOT I) E પ્રકાશક:શ્રી જન આત્માનદ સભા ભાવનગર, જામ 1 SoYY૦) For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષવ-પરિચય ૧. મધુકરાન્યક્તિ. ... ... .. (કવિ રેવાશકર વાલજી બધેકા. ) ર૬૧ ૨• અવાડાનું તારતમ્પ. ••. ••• . ( 8 ) ૨૬૨ ૩વિચારશ્રેણી ... ... ... | ( આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ, ) ૨૬૩ ૪. ઉપદેશક પદ ... ... ... ( 5 ) ૨૬૪ ૫. મહાવીર જયંતિ-રાસ ... | ... (મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ, ) ૨૬૫ ૬. મોટું કાણુ? ... ... ... ... ( શ્રી “ સુધાકર ” ) ૨૬૬ ૭, અજિત સૂક્તમાળા ... ... ... (મુનિ શ્રી લક્ષ્મીસાગરજી મહારાજ ) ૨૬૯ ૮. શ્રી મહાવીર જન્મોત્સવ ... .. ( મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ ) ર૭૦ ૯. દેવ ડોકટરને ... ... ... ... ... ( શ્રી લલિતાંગ’’ ) ૨૭૧ ૧૦. પરમાત્માનું અધિરાય ... ... ( મૂળ લે. શ્રી ચંપતરાયજી જેની ) ૨૭૨ ૧૧. દુઃખનાં મીઠાં ફળ ... ... ... ( શ્રી કનૈયાલાલ જ. રાવળ બી. એ. ) ર૭૭. ૧૨. જિનવરમાં સઘળા દર્શન છે. ... ... (શ્રી મેહનલાલ દી. ચેકસી ) ૨૭૯ ૧૩, ભાગ્ય શું છે ? ... ... (અનુવ અભ્યાસી બી. એ. ) ૨૮૨ ૧૪. વર્તમાન સમાચાર ( ૩ જસવંતરાયને માનપત્ર આપવાના મેળાવડા અને પંજાબ સમાચાર) ૨૮૫ ૧૫. સ્વીકાર અને સમાલોચના ૨૯૨ soooo શ્રી મહાવીર જીવનચરિત્ર. . ( શ્રી ગુણચંદ્ર ગણિકૃત ) બાર હજાર શ્લેક પ્રમાણ, મૂળ ઉપકૃત ભાષામાં, વિસ્તારપૂર્વક સુંદર શિલીમાં, આગમ અને પૂર્વાચાર્યોરચિત અનેક ગ્રંથમાંથી દોહન કરી શ્રી ગુણચંદ્ર ગણિએ સં.૧૧૩૯ની સાલમાં રચેલે આ ગ્રંથ, તેનું સરળ અને ગુજરાતી ભાષાંતર કરી શ્રી મહાવીર જીવનના અમુક પ્રસંગેના ચિત્રયુક્ત સુંદર અક્ષરોમાં પાકા કપડાના સુશોભિત બાઈ ! ડી'ગથી તૈયાર કરી પ્રગટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પ્રગટ થયેલ શ્રી મહાવીર ચરિત્રો કરતાં વધારે વિસ્તારવાળે, જીવનના અનેક નહિ પ્રકટ થયેલ જાણવા જેવા પ્રસંગે, પ્રભુના પાંચે કલ્યાણ કે, પ્રભુના સત્તાવીશ ભના વિસ્તારપૂર્વક વિવેચન અને પ્રભુએ સ્થળે સ્થળે આપેલ વિવિધ વિષયો ઉપર બેધદાયક દેશનાઓનો સમાવેશ આ ગ્રંથમાં કરવામાં આવેલ છે. કિંમત રૂા. ૩-૦-૦ પટેજ જુદું. લખાઃ–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર ( આનંદ પ્રિન્ટીંગ પ્રેસમાં શેઠ દેવચંદ દામજીએ છાપ્યું.–ભાવનગ૨. ) | For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. hHOURSANTES - it પુસ્તકઃ ૩૮ મું: અંક : ૧૦ મો : આત્મ સં. ૪૫ઃ વીર સં. ૨૪૬૭ વૈશાક : વિક્રમ સં. ૧૯૭ : મે ? Dરકિરીટકીકરમઠરાખ્યોતિરાધિ લી izosieressiesiesiesi ( મહાસક્ત-મોહબ્ધ જીવને કાળ ચેતવણું.) વસંત વૃત્ત. रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्त्रानुदेष्यति हसिष्यति पंकजश्री।। રૂાથે વિવિજ્ઞાતિ જોશmતે , હા! શ્રઢતા કમરિની ગઝ કગાર III કઈ મધુકર (ભ્રમર) પરિમલ અને મકરંદરસમાં લાલુપ્ત થઈ કમળકેશમાં ભરાઈ બેઠે છે, સૂર્યાસ્તને સમય થઈ ગયે (સૂર્યાસ્ત સમયે કમળપાંખડીઓ બીડાઈ જાય છે, એ અનુભવસિદ્ધ છતાં) તે મેહગ્રસ્ત ભ્રમર કમળગર્ભ. સ્થાનથી મુક્ત થઈ શકતો નથી-મેહપાશમાં બંધાયો છે. તે ત્યાં રહી વિચાર કરી રહ્યો છે કે –“આ રાત્રિ હમણાં વહી જશે અને પ્રાતઃસૂર્ય પ્રગટતાં જ આ પદ્મપાંખડીઓ વિકસિત થશે, એટલે પ્રભાત થતાં જ હું આ કમળબંધન થી મુક્ત થઈ ચાલ્યા જઈશ.આ પ્રમાણે વિચારશ્રેણી ગોઠવી રહ્યો છે ત્યાં તે અચાનક કેઈ હસ્તિ જળવિહાર કરવા પ્રવેશ કરે છે, તે સહજ રમતમાં એ કમળના છોડને ઠેઠ મૂળમાંથી જ ખેંચી કાઢે છે, અને આ રસભેગી ભ્રમર, એ કમળમાં જ ગુંગળાઈ મરણને શરણ થઈ જાય છે! બહું મન મોહમહિમા વાચક બંધુઓ ! આપણામાંથી ઘણાએ આ રસેન્દ્રિય લેભી ભમરા ભાઈની સ્થિતિ જોગવતા નજરોનજર જોઈએ છીએ, છતાં મહમુક્ત થઈ શકતા નથી. સંસારની વિવિધ સંપત્તિઓ એકત્ર કરવા, અને લલિત લીજજતે માણવા અનેક તર્ક-વિતર્કો કરી અનેક હવાઈ કિલ્લાઓ નજર સામે ખડા [. જ છે e nie છે જે For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org [ ૨૬૨ ] શ્રી આત્માનંદ પ્રકાશ. || BH] કરીએ છીએ, આ મોહનિદ્રામાં અનેક મરાયો રચીએ છીએ, એ બધી કૃતિઓ કાળના એક જ ઝપાટાથી અર્તગત-છિન્નભિન્ન થઈ જાય છે, મનેરથોની રચેલી સઘળી જ ઈમારત તૂટી પડે છે, અને અવિનાશીના અંતિમ હુકમ (મૃત્યુ)ને તત્કાળ આધીન થઈ જવું છે, માટે એ માનવ મુસાફર ! નરબ્રમર! તું ચેત! ચેત!! પણ પહેલાં જ પાળ બાંધવા યત્ન કર. પ્રોવીલે મને તુ કૂપવનને પ્રયુદ્યમ: વિરા? અર્થાત્ ઘરને આગ લાગ્યા સમયે કુ ખેદ એ ઉદ્યમ જેમ નિરર્થક છે તેમ મૃત્યુએ આવી ટેટે ઝાલ્યા એ પછી સઘળા જ પ્રયત્ન નિષ્ફળ છે! હરણાં શ્રવણેન્દ્રિયના મેહથી, હાથી સ્પશેન્દ્રિયના મેહથી, પતંગીયાઓ ચક્ષુઈન્દ્રિયના મોહથી, ભમરાઓ સુગંધના મોહથી અને માછલાએ સ્વાદેન્દ્રિ યના મોહથી જેમ પોતાનું જીવન ગુમાવી બેસે છે તેમ ઉપરોક્ત પાંચે ઈન્દ્રિ યના મોહમાં ફસાયેલ મનુષ્ય પોતાનું જીવન સદ્ય-સત્વર ખોઈ બેસે એ દીવા જેવું સ્પષ્ટ છે. હાથના કંકણને ઓળખવા માટે અરીસાની જરૂર જ નથી, ASમાટે કાળને ભય રાખી મોહસાગર તરી જવા પ્રયત્ન કરે. ઉપરની અન્યક્તિનું તારતમ્ય. હરિગીત. પડે કમળના કોશમાં, મકરંદ પીધું મધુકરે, સિરભ મજેની સેવતાં, મદમસ્ત થઈ કૂ ખરે! મોહાંધ થઈ ચાંટી રહ્યો, પંકજ બિડાયું સાંજરે, રસ બંધને બં ધા ઈને, મનમાંહી “આવું ઉચ્ચરે,” આ રાત્રિ તો ચાલી જશે, રવિ ઊગતાં કમળો ખીલે, ને પાપાંખડી ઉઘડયે, હું મુક્ત થઈશ વગર ઢીલે;” પણ ગહન ગતિ છે કાળની, એક હસ્તિ નહાવા આવી, ખેંચ્યું કમળ થડમૂળથી, ને ભ્રમર મૃત્યુ પામી. અન્યક્તિ છે આ મર્મવાળી, માનવી હિતકારિણી, મદ-મેહ, મત્સર ટાળનારી, જીવનને ભવતારિણી; એ બધુઓ! નિજ સાલ્મનું, કલ્યાણ ચાહે તે સદા, મહા આંખ ઉઘાડશે, તો અસ્ત થાશે આપદા, ૩ વાચકવૃંદ : વિવેકથી, વિચારશે આ વાત; ભ્રમરતણું દૃષ્ટાંતથી, મોહ ટળે સાક્ષાત લી. સાધક- રેવાશંકર લાલજી બધેકા ધર્મોપદેશક, LE For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -લેખક–આચાર્યશ્રી વિજયકસ્તુરારિજી મહારાજ == == વિચારશ્રેણી. •weec૦૦૦૦૦eeeeeeeeeeeeeeeeeeeeeeeeee૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦eeeeeeeeeeeeeeeeeeeeos speece (ગતાંક પૃ૪ ૧૫૬ થી શરૂ ) પોપકાર અથવા પર ઉદ્ધારના બહાને શકે છે. જેમ ગાજે, ભાંગ, તમાકુ, અફીણ, સેવા કરવાનો ડોળ કરીને અનિચ્છાએ પણ ચા-વિગેરે વસ્તુઓનું વ્યસન પડી જવાથી અશાંતિ ભોગવી પ્રસિદ્ધિમાં આવવાનો પ્રયાસ તે વસ્તુઓ વગર ચાલતું નથી અને વારંવાર કરવા કરતાં એકાન્તમાં રહીને શાંતિપૂર્વક તેનું જ સ્મરણ થયા કરે છે, તેમજ સારા પિતાના આત્માની જ સેવા બજાવી શ્રેય વિચારે વિચારવાનું વ્યસન પડી જવાથી સાધવું તે શ્રેષ્ઠતર છે. સારા જ વિચારો આવ્યા કરે છે, માનવીની પ્રવૃત્તિ ઉપર તે અંકુશ મૂકી પગલાનંદીપણે અથવા તે વિષયાભિશકાય છે, પણ વૃત્તિ ઉપર અંકુશ મૂકી નંદીપણે કરવામાં આવતી ઈચ્છાઓ સફળ શકાતું નથી; કારણ કે માનવી અમુક થાય અથવા તે નિષ્ફળ જાય, તે પણ આત્મા અનિવાર્ય કારણને લઇને પિતાનું પ્રવૃત્તિમય અપરાધી બનીને પૌગલિક વસ્તુઓ ન જીવન વેચી શકે છે પણ વૃત્તિમય જીવન વાપરવા છતાં પણ તેના કડવાં ફળ અવશ્ય વેચી શકતું નથી. કોઈ પણ અવસ્થામાં ચાખે છે. વૃત્તિમય જીવનને તે પોતે જ સ્વામી રહે છે અને એટલા માટે જ પ્રવૃત્તિમય જીવનને સ્વાર્થવૃત્તિવાળા અનિરછાએ પણ બીજાની અન્ય સ્વામી હોવા છતાં પણ વૃત્તિમય જીવન ઈચ્છાને આધીન થઈને ફરજીયાત પ્રવૃત્તિ પિતાની અત્યંત પ્રિય વ્યક્તિને અર્પણ કરે છે એ જ પરમ દુઃખ છે અને નિઃસ્વાર્થ કરીને તેને પોતાના વૃત્તિમય જીવનને સ્વામી વૃત્તિવાળા સ્વેચ્છાને આધીન રહીને મરજીયાત બનાવી શકે છે. પ્રવૃત્તિ કરે છે માટે તે પરમ સુખી છે; કારણ કે પરાધીનતાએ અણગમતું કરવું પડે વસ્તુને સાચી રીતે ઓળખ્યા સિવાય છે અને સ્વાધીનતાએ મનગમતું કરાય છે, માટે સાચું બોલી શકાય નહીં. તેમજ સાચી સ્વાધીનતામાં સુખ છે અને પરાધીનતામાં પ્રવૃત્તિ થાય નહીં તેથી સાચી વસ્તુ મેળવી દુખ છે. શકાય નહીં. વિદ્વત્તા અને જ્ઞાનમાં ઘણું જ અંતર રહેલું સારા વિચારે વિચારવાનું વ્યસન માનવ- છે. મેહનીય કર્મના ક્ષપશમ કે ક્ષય જીવનની ઉત્તમતાને સફળ બનાવી શકે છે. સિવાય જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી; પણ ભલે વિચારો પ્રમાણે ન વર્તાય તે પણ જ્ઞાનાવરણીયના ક્ષપશમથી વિદ્વત્તા પ્રાપ્ત આત્મય કરવામાં અદ્વિતીય સહાયક થઈ થાય છે. મોહનીય કમનો ક્ષયોપશમ સિવાય For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | [ ર૬૪] શ્રી આત્માનંદ પ્રકાશ. www -1 કપ , ,, , , 009 યુવાને વૃદ્ધ થવું, શ્રીમંતને કંગાળ થવું, ઉપદેશક પદ, સંપત્તિવાળાએ વિપત્તિ ભેગવવી વગેરે નિયમ (નાગલીઓ રોપાવ-એ દેશી) અવશ્ય પાળવા જ જોઈએ. જેની ઈચ્છા સમકિત પાને તું વાવ, ! આ નિયમો પાળવાની ન હોય તેણે સંસાર તારી આતમવાડીમાં વાસ છેડીને ચાલ્યા જવું જોઈએ અને જેટલી જડની આસક્તિ નિવારી, | પૌગલિક વસ્તુઓ વાપરવાને માટે લીધી ક્ષણનશ્વર સ્વરૂપ વિચારી; હું હોય તે બધી છોડી દેવી જોઈએ. શુદ્ધ જ્ઞાન સુમન વિકસાવતારી ૧ જડ દેહથકી તું ત્યારે, જીવનને છેડે દેહની વિસ્મૃતિની સાથે જ તું શાશ્વત છે રહેનારે; નિજ રૂપ સુગંધ ફેલાવ—તારી રે ! ઈષ્ટવિયોગ દુઃખદાયી નથી નીવડતે, પણ જીવનપર પરિણતિ રમવું છેડી, રૂ કાળમાં ઈષ્ટવિયોગ અત્યંત દુઃખ આપે છે. નિજ પરિણતિમાં મન જોડી; શુદ્ધ બ્રહ્મ દેવ પધરાવ- તારી ૩ ! માનવજીવનમાં જીવવાના સિદ્ધાંત અને પરભાવને કદીયે ન કરતા, જે હેતુઓથી અણજાણ માનવજીવનમાં સાચી - નિજ ભાવ સકળનો ધરતા; || રીતે જીવી જાણતા નથી. ઉપગ સ્વરૂપ ભાવ-તારી વસ્તુગત વસ્તુ જાણી, સંસારની મુસાફરીમાં નીકળેલા આત્માઓને નવિ હર્ષશેક મન આણી; / વિશ્રાંતિ માટે મળેલી દેહરૂપી ધર્મશાળાઓને સમજીને કર છંટકાવ-તારી ૫ મિથ્યા દર્શન નથી તારું, આશ્રય લે પડે છે. આ ધર્મશાળાઓ અમુક અસતને સત જનારું; સમય માટે માત્ર વિશ્રાન્તિનું સ્થાન લેવાથી સદર્શન રેંટ ચલાવ-તારી ૬ છે આત્માઓને એના ઉપર કઈ પણ પ્રકારને નિજ ગુણ અમૃત સમ પાણું, હક નથી, માટે મુસાફરી કરવા ત્યાંથી નીકશુદ્ધ આશય ગુણથી તાણી; ળવું પડે તે બહુ જ રાજી થઈને તે સ્થાન કસ્તુર રોપાને પીવડાવ-તારી ૭ છેડી દેવું, અને આગળ પ્રમાણમાં જે કંઈ આ.શ્રીવિજયકમ્નસૂરિજી મહારાજ. સ્થળ આવે ત્યાં શાંતિપૂર્વક નિર્વાહ કરી લે ઉ = = === એકલા જ્ઞાનાવરણીયના પશમથી થવાવાળ પણ કેઈપણ સ્થાનમાં લેશમાત્ર પણ મમતા જ્ઞાન અજ્ઞાન હોય છે કે જેને વિદ્વત્તા કહેર કરવી નહિં. મુસાફરીના અંતે કોઈપણ આશ્રયવામાં આવે છે. સ્થળની જરૂરત પડવાની નથી અને વિશ્રાન્તિ લીધેલાં પહેલાના સ્થળે કાંઈ પણ કામ આવસંસારમાં રહીને સંસારની ઔદગલિક વાનાં નથી. વસ્તુ વાપરનારને સંસારના નિયમો ફરજીયાત પાળવા પડે છે. જેમકે-જન્મે તેને મરવું, પરિમિત નિદ્રામાં માનસિક વિચારે ઉપ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીર જયંતિ-રાસ, રને કાબૂ છૂટી જવાથી શુભ ધ્યાન રહી . શકતું નથી તે પછી અપરિમિત નિદ્રા- મહાવીર જયંતિ–રાસ (મૃત્યુ)ના સમયમાં વિચારે ઉપર કાબૂ રાખીને શુભ ધ્યાન કેવી રીતે રહી શકે? માટે પરિ. (રાગઈ વસંત લો વસંત લ્યો ) મિતી કે અપરિમિતી નિદ્રા વગરની જાગૃત આજ ગાઓ મહાવીરસ્વામી, અવસ્થામાં શુભ વિચાર, શુભ ભાવનાઓ અનુપમ સુરજ ઊગ્યો સુરજ ઊગ્યો. અને શુભ ધ્યાન દ્વારા નિર્જરા અથવા તે પુન્ય | જેના ગાને દુઃખ જાય શમી ઉપાર્જન કરી લેવું જોઈએ. અનુપમ સુરજ ઊગે..ટેક અહિંસા ધર્મ સર્વ જગને ભણા, વિશ્વબંધુભાવ મંત્ર સને સુણાવ્યો, નેહની સીમા ઓળંગી ગયા પછી શાસ્ત્રના ! એવા વીતરાગ અંતરયામી-અનુપમ ૧ બંધન શિથિલ થાય છે, જેથી કરી સંસારની શેરીઓમાં કાંઈક વધારે રઝળવું પડે છે, પરંતુ ? ચૈત્ર શુકલ ત્રયોદશી ઉત્સવ ઉજવે, વીર પ્રભુ નામ ધન પ્રેમેથી ગજ, શું બની શકે? ઉદય આધીન આત્માને બધું | જેણે આત્માની બંસી સુણાવી-અનુપમ ૨ કરવું પડે છે. મહદશા જ એવી છે ! જમ્યા પ્રભુજી ત્યારે જગ હર્ષ પામે, પ્રાણી, માનવ, દેવ, ભાવે પ્રણામે, કે જ્ઞાનાવરણીયના પશમથી મેળવેલ છે કૂર પ્રાણુ રીઝવાં અહિંસા પામી-અ૦ ૩ બુદ્ધિ તથા જ્ઞાનને વૈષયિક સુખ મેળવવા વાપ- પંખી કલ્ફલે, તઓ સે મહે કે, કે રનાર અજ્ઞાની અને દુબુદ્ધિ કહી શકાય. એવા : મંગળ દવનિ સર્વ દિશ દિશમાં કે કે, છે અજ્ઞાની જીવો પિતાનું અને પરનું અકલ્યાણ : શાનિત કેરું સામ્રાજ્ય રહ્યું જામી-અ૦ ૪ કરનાર હોય છે. તેમજ સ્વપરના માનવજીવ છે અજિત પ્રતાપી, બુદ્ધિઋદ્ધિના સ્વામી, નને અધમ બનાવી આત્માને અધઃપાત કર- આપની સ્મરણ ધૂન અતરમાં જામી, નાર હોવાથી પિતાની જાતના શત્રુ હોય છે, ! મુનિ હેમેન્દ્ર ઉર વિશ્રામી-અનુપમ૫ પરંતુ જેઓ બુદ્ધિ તથા જ્ઞાનને ઉપયોગ આત્મવિકાસમાં કરનારા હોય છે તેઓ સતપુરુષ મુનિ શ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ, કહેવાય છે અને એવા મહાપુરુષોના સત્સગથી અનેક આત્માઓ પોતાનું કલ્યાણ સાધી જ હોય તે તે આત્માનું અહિત કરી સંસાર શકે છે માટે આવા પુરુષે કલ્યાણમિત્ર વધારી માઠી ગતિઓમાં રઝળાવનારાં છે, કારણ કહેવાય છે. કે તે પુદ્ગલાનંદીપણે કરવામાં આવતાં હોવાથી આત્મવિકાસનાં બાધક હોય છે, તેમજ માયા તપ, જપ, ધ્યાન, શાંતિ, સમતા, વૈરાગ્ય, તથા અસત્યના આશ્રિત હોવાથી આત્માનું આત્માથીપણું વિગેરે લોકોને દેખાડી તેમને અશ્રેય કરનારાં હોય છે, પણ તપ, જપ ખુશી કરી પિતાને ક્ષુદ્ર સ્વાર્થ સાધવા પૂરતાં આદિને આત્માનંદીપણે ઉપયોગ કરવામાં For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ====== શ્રી “ સુધાકર ” ==== = મોટું કોણ? આજે સંસારમાં દરેક પ્રાણી એમ ત્યક્ત નથી. એ મોટાઈના પ્રતાપે તેઓ સમજે છે કે હું મટે છું. મોટા થવું બધાયને માનવતા ભૂલી જાય છે. માનવસુલભ પ્રેમ, ગમે છે. નાનામાં નાને પ્રાણી પણ પિતાની સૌહાર્દ, સૌજન્ય અને સરલતા પણ છોડી મહત્તા, ગૌરવ અને પ્રભુતાને જેટલું મહત્ત્વ દે છે. વિનય અને બહુમાનને ઉપદેશ આપઆપે છે તેટલું મહત્વ તે બીજાને માટે નાર મહાત્માઓ પણ બીજાને ઉપદેશ આપે આપવા તૈયાર નથી. છે પરંતુ સમય આવે એ જ વિનય અને બહ“લઘુતાસે પ્રભુતા મલે પ્રભુતા પ્રભુ દૂર” માનને બાજુ પર મૂકી દે છે. જાણવા છતાંયે આપણામાં એવા ઘણા પિતાની મોટાઈ અને મહત્તાને સાચ છે જે પિતાની મોટાઈ અને અહંતાને છેડવા વવા સિદ્ધાન્ત અને શાસ્ત્રીય વાત પણ તૈયાર નથી. સામાન્ય માનવીઓ જ નહિ છોડી દેવાય છે. સાધુ-સ્વભાવ મુજબની કિન્તુ મોટા મોટા સાધુસંતે, પંડિત અને ભાષા-વાણીને તિલાંજલિ અપાય છે. ખરેવિદ્વાને પણ “મોટાઈ”ના દુગુણથી પરિખર એ મેટાઈ અને મહત્તા સાચવવાની આવે તે આત્મવિકાસી બની કર્મોથી મુક્તિ આથી અતિ વ્યર્થ પૂનમાં મનુષ્ય કેટલે પામર અને મેળવી શકાય છે. કે પરવશ બની જાય છે કે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે છે. સત વસ્તુને ઓળખનારા અને તેની શ્રદ્ધા આ પ્રશ્ન અનાદિ કાલથી ઊભો જ છે કે રાખનારા આત્માઓ જ સાચું બોલી શકે મટું કેણ? આ પ્રશ્નના ઉત્તરો પણ અનાદિ છે અને સાચી પ્રવૃત્તિ કરી શકે છે. તેમજ કાલથી આપણી સામે જ છે, પરંતુ આટલું તેમની સંગતમાં રહેનાર આત્માઓને સન્માગે છતાંયે આપણે મોટાઈ, મહત્તા, અહંતા, દેરીને તેમનું પરમ કલ્યાણ કરી શકે છે. ગર્વ અને અભિમાનની માત્રાને લેશ માત્ર આવા આત્માઓ સમ્યજ્ઞાની હોવાથી વિષ- ઓછી કરવા પ્રયત્ન કરતા નથી. યિક સુખોથી વિમુખ રહેલા હોય છે. કારણ આજે મોટો કોણ? આ પ્રશ્નનો જવાબ કે તેઓ સાચા સુખના અનુભવી હોવાથી આપતાં કેઈ કહે છે ધનવાન મટે છે. કોઈ વષયિક સુખને દુઃખરૂપે જ માને છે જેથી કહે છે ઉમ્મરે માટે તે માટે છે. કેઈ કરીને તેમને આત્મા શુદ્ર વૈષયિક વાસનાથી પંડિત-વિદ્વાનને જ મોટો માને છે. “ વારરહિત હોવાથી પિતાના આશ્રિતને અવળે પિ કુમાષિતં ગ્રામ ” જાણવા છતાંયે આપણા માર્ગે દોરતા નથી. [ચાલુ] ઘણાએ મહાનુભાવે સમય આવે એમ કહે છે. ભાઈ અમારા આ ધોળા થયા અમે આટલી R. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોટું કેણ ? [ ર૬૭ ] દીવાળી જોઈ હજી તમે છોકરો છે છોકરા, એક વાર એ રાજા રથ પર બેસી બહાર અમારા જેટલાં વર્ષો જવા દે, પછી સમજશે. ઉદ્યાનમાં જતો હતો ત્યાં રસ્તે સાંકડો હતે ખરી રીતે મોટા કણ હોઈ શકે તે જાણવા અને એક જ રથ સહીસલામત જઈ શકે તેમ છતાંયે મનુષ્ય પિતાની નબળાઈના પ્રતાપે, હતું. ત્યાં સામેથી મલિક રાજા રથ પર અજ્ઞાનતાના પ્રતાપે, ઉમ્મર-ધન-વૈભવ–સત્તા બેસીને આવતે હતે બને એ સાંકડા અને પીડિત્યના પ્રતાપે પિતાને મોટો માને છે. રસ્તામાં એકઠા થયા એટલે માલૂક રાજાના રથના હવે આપણે મોટે કેણ કહેવાય? તે જોઈએ સારથીએ બ્રહ્મદત્તકુમારના સારથીને કહ્યું તારે આ સંબંધી બોધગ્રંથમાં એક સુંદર છે. પાછો વાળ. ત્યારે બ્રહ્મદત્તકુમારના રથના દષ્ટાન્ત મલે છે, જે વાંચતાં સુજ્ઞ વાંચક - સારથીએ કહ્યું-મારા રથમાં કાશીનરેશ સમજી શકશે કે ખરી રીતે મેટા થવાને કે બ્રહ્મદત્તકુમાર બેઠા છે, મારે રથ પાછો નહિં ( હઠે. તમારે પાછો . મલ્લિકરાજના સારકહેવડાવવાને લાયક કોણ હોઈ શકે ? થીએ કહ્યું-મારા રથમાં મલિકરાજ બેઠા છે, એક વાર બુદ્ધદેવ પિતાના પૂર્વભવના મારે રથ પાછો નહિં હટે. એક ભવમાં કાશીના રાજા બ્રહ્મદત્ત ને ત્યાં જમ્યા હતા. તેમનું નામ બ્રહ્મદત્તકુમાર હતું. મલ્લિકરાજના સારથીએ વિચાર્યું હવે તે બાલ્યાવસ્થામાં તેમણે ઉચિત શિક્ષા પ્રાપ્ત આ બને રાજાઓમાં જે ઉમરથી નાને કરી લીધી. પિતાના મૃત્યુ પછી ૧૬ વર્ષની કરી હોય તેને રથ પાછા હઠવે જોઈએ એટલે અવસ્થામાં જ તેઓ રાજના માલીક બન્યા. તેણે કારીશ્વરના ઉમ્મર પૂછી. જવાબમાં તેઓ ન્યાય, ધર્મ અને નીતિથી રાજ્યનું કાશીશ્વરની ઉમર મલ્લિકરાજના જેટલી જ અને પ્રજાનું રક્ષણ કરતા. પ્રજાને સુખી કરવા હતા. હતી. પછી રાજવૈભવ, સત્તા, કુલ, ગોત્ર, બનતું કરતા. પ્રજાના ઝઘડા પણ ન્યાય અને રાજ્યની આવક સંબંધી પ્રશ્નો થયા; પરંતુ નીતિથી જ ચૂકવતા હતા “યથા રાના તથા બને રાજવીઓનાં રાજવૈભવ, સત્તા, કુલ, પ્રજ્ઞા” ના ન્યાયે પ્રજામાંથી ઝઘડા, કલહ, ઈર્ષ્યા ગોત્ર, રાજ્યની આવક સરખાં જ હતાં. આખરે મટયાં અને પ્રજા સદ્ગુણી બની. રાજા પાસે મલ્લિકરાજના સારથીને કાશીનાથના સારથીએ કેઈ ફરિયાદ જ નહતી જતી. રાજાને થયું પૂછ્યું-ભાઈ, હવે એ વાત જવા દે. તમારા હવે આ ન્યાયાધીશ, ફેજ, પિોલિસ કોઈ રાજરાજેશ્વરમાં કયા કયા ગુણે છે તે કહે, કામની નથી. જ્યાં પ્રજા સદાચારી, ન્યાય- ત્યારે મલ્લિકારાજને સારથી બેપ્રિય, હિતાહિત સમજનારી હોય ત્યાં બીજા હક તક્ષશિવ પતિ, મછો મુલુના રક્ષકની જરૂર જ નથી રહેતી. રાજાએ કેર્યો. બંધ કરી પોતાની પ્રજા ઉપર વિશ્વાસ રાખી મુકું સીધુપ માધુના તિ, ગણાધ્યમિક્ષાપ્રજાને સદ્ગુણી બનાવવામાં પૂરેપૂરો પ્રયત્ન પુના, તા હિસી ગયે રાણા મા સ્થાપ્તિ આદર્યો. છેવટે પિતાના આત્માના અવગુણ સાથ | શેાધી શેધી તે દૂર કરવા પ્રયત્ન આદર્યો. “મલ્લિકરાજા કહેરની સાથે કઠોરતાને For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૨૬૮ ] શ્રી આત્માન, પ્રકાશ. વ્યવહાર કરે છે, કામલ-મૃદુ સ્વભાવના મનુષ્યભાઇ, અમારા રાજા જેવાની સાથે તેવે ન સાથે કેમલતા-મૃદુતાના વ્યવહાર રાખે છે, થતાં, શં પ્રતિ શાઠેચ ન કરતાં, શ` પ્રતિ સાધુ સ્વભાવના સજ્જન મનુષ્યને સજ્જન- સત્ય અની વિરાધીઓને જીતે છે માટે હું તાથી-સાધુ સ્વભાવવૃત્તિથી જીતે છે અને ભાઈ, હવે તું રસ્તા આપી દે. દુઃજ્જૈનને દુનતાથી જીતે છે અર્થાત્ સામેના મનુષ્ય જેવા હાય તેવા બની અમારા રાજા તેને જીતે છે; માટે હું કાશીનાથના સારથી તુ માગ છેાડી રસ્તા આપી દે, ત્યારે કાશીનાથના સારથી એલ્યે: ભાઈ, યદિ આજ ગુણેા હાય તા દુર્ગુણુ કાને કહેવાય તે કહે ? છે કે માટો કાણુ થઈ શકે છે. મેટાઇને આ નાનકડું દૃષ્ટાન્ત આપણને સમજાવે લાયક કાણુ હાય છે. જૈન શાસ્ત્રામાં પણ કહ્યું છે કે ઉમ્મરથી, ધનથી, વૈભવથી, સત્તાથી જાતિથી કેાઈ મેટું નથી. પેાતાના કમથી– ક્રિયાથી મનુષ્ય નાના અથવા માટે મને આટલા માટે જ પ્રભુ શ્રી મહાવીરે ફરમાવ્યુ કે “ નવ મુંડેયેળ સમળો, સમયા સમળો હો’' કાશીનાથના સારથી કહે છે કે-સાંભળેા- ઈત્યાદિ ગાથાઓ આપણને એ જ શીખવે છે અશોષન વિષે પ્રોધ, અસાધુ સાધુના કે ગુણથી મનુષ્ય માટાઇ મેળવે છે. સંસા નિને નિળે દરિયે વાનેન, સજ્જૈન અદિરમાં બધાયથી માટે એ છે જે રાગ અને વાલિન । હતા વિક્ષો કાર્ય રાગા) ૧૩દ્વેિષને જીતે છે; બાકી સંસારી મનુષ્યેએ પણ દૃગુઋણુ સાથે દુર્ગુણી નહિ. કિન્તુ સદ્ગુણી બનીને જ મેઢાઈ જાળવવાની જરૂર છે. સદાસરલહ્દયી સજ્જન—હિતાપદેશ સાંભળનાર સદાયે વિના કહ્યું. માટા જ છે. દરેક ભવ્ય પ્રાણી આવી ખરી મેટાઇ મેળવી આત્મકલ્યાણ કરે એ જ શુભેચ્છા, ૧. વિશ્વવાણી ઉપરથી સૂચિત 1 સારથી મલ્લિકેશ્વરના સારથીએ કહ્યું-ભાઇ યદિ અમારા રાજામાં તમને મે' જણાવેલા ગુણા અવગુણ ભાસે છે તે તમારા રાજામાં કયા કયા ગુણેા છે તે કહેા. Acharya Shri Kailassagarsuri Gyanmandir બસ આ પ્રત્યુત્તર સાંભળી ગુણ શેાધવા નીકળેલ મલ્લિકરાજે પેાતાના રથના ઘેાડા છેડાવી પાછા વાળ્યા અને કાશીનાથને માર્ગ કરી આપ્યું ને કહ્યું ખરા મોટા તમે જ છે।.૧ ભાવા—અમારા રાજા કીધી આદ-ચારી, મીને અક્રોષ-ક્ષમાથી જીતે છે. અસાધુ સ્વભાવના—દુર્જન આદમીને સાધુ સ્વભાવથી સજ્જનતાથી જીતે છે. કન્નૂસને દાનથી જીતે છે, અસત્યવાદીને સત્યથી જીતે છે અર્થાત્š For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra લેખક: મુનિરાજ શ્રી લક્ષ્મીસાગરજી મહારાજ. અજિત-સૂકતમાળા. www.kobatirth.org (૧) રત્નાની કિંમત કરતાં અજિત સૂક્તમાળાનાં રત્નોની કિંમત વધારે ગણજો (૨) સાચુ તે મારૂ, મારું તે સાચુ નહિ એ સિદ્ધાન્તનું યથાર્થ રહસ્ય સમજીને જીવનમાં મૂકશે. (૩) સુવર્ણીના અલકારા કરતાં વચનેાનાં અલ’કારા વધારે પસંદ કરજો. (૪)વાંચીને જીવનમાં મૂકવાની ટેવ તે દુનિયામાં જરૂર મહાત્ માણસ ૫કાશે. અજિત પાડશે તરીકે (૭) વખત કુદરતના ખજાના છે. ઘડી અને કલાકા તેની તીજોરીઓ છે. પળે! કે ક્ષણા તેના કિંમતી હીરા છે. (૧) જીવનની એક ક્ષણ કરોડો સોનાની મ્હારથી પણ ખરીદી શકાતી નથી, તેને વ્યથ ગુમાવવા જેવી બીજી કઈ નુકશાની છે? (૬) સદ્ઉદ્યોગ સદ્ભાગ્યના સહેાદર છે. આજની કિંમત આવતી કાલથી ડખલ છે. આજે અને તે કાલ ઉપર રાખે નહિ. (૯) ડૅાકટર, બેરિસ્ટર કે પ્રેફેસરની ડિગ્રી મેળવવામાં જ કેળવણીના હેતુ પૂરા થતા નથી, પણ જાહેર સેવા બજાવવામાં અને આત્મશ્રેય સાધવામાં તેને ખરો હેતુ પાર પડે છે. ખરી રીતે જેનાથી મન મારતાં શિખાય તે જ ખરી કેળવણી. 30 ~~~~~ (૧૦) જે માણસ પેાતાની ઈચ્છાને કાબૂમાં રાખી શકે નહી તે જીવનની મુશ્કેલીઓ દૂર કરી વિજય મેળવી શકે નહી. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) સમાજસેવા અને દેશસેવા એ ઉત્તમ છે પણ આત્મસેવા એ સર્વથી ઉત્તમ છે; કેમ કે જગતના સર્વ પ્રાણીઓને આત્મવત્ ગણે, પરધન પથ્થર સમ ગણે અને પરસ્ત્રી માતા તુલ્ય માને તેનાથી જ આત્મસેવા થઈ શકે છે. (૧૨) પ્રશ‘સાની ઈચ્છા રાખેા નહી પણ પ્રશંસા થાય તેવાં કાર્યાં કરે. કીતિ સદ્કાસાથે જ રહે છે. (૧૩) જો તમારે મેટા થવુ' હાય તા પ્રથમ નાના અને, ઊડા પાચેા નાખ્યા વિના માટું મકાન ચણી શકાતુ નથી. (૧૪) માટાઇનુ માપ ઉમ્મરથી કે શ્રીમતાઇથી નહી પણ અક્કલથી ઉદારતાથી થાય છે, માટે ડાહ્યા અને ઉદાર બને. (૧૫) તલવારની કિંમત મ્યાનથી નહી પણ ધારથી થાય છે, તેમ માણસની કિમત ધનથી (૮) જ્ઞાન અને વિવેક ખરી આંખા છે. નહી પણ સદાચારથી થાય છે. તે ખાડામાં પડે તેમાં નવાઈ શુ? (૧૬) વૈર લેવું એ હલકાઈનું કામ છે. ત્યારે ક્ષમા કરવી તે માટાઈનું કામ છે. વૃક્ષે પથ્થર મારનારને પણ ફળ આપે છે. For Private And Personal Use Only (૧૭) વાદળાંઓ વરસે ત્યારે અને વૃક્ષા ફળા આપે ત્યારે નીચે નમે છે તેમ સમૃદ્ધિ પામ્યા પછી વધારે નમ્ર અને તેજ સજ્જન ગણાય. Page #12 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૨૭૦ ] શ્રી આત્માનંદ પ્રકાશ. =========e93 === (૨૦) સખાવત સ્વર્ગની કુંચી છે, અને શ્રી મહાવીર જમેન્સવ. દયા ખાનદાનીને પ્રજાને છે. પથર ન જેવા હૃદયની સાથે ખાનદાની રહેતી નથી. (રાગ ભૈરવી: જાઓ જાઓ અય મેરે સાધુ) || પ્રેમે પૂજે પ્રભુ મહાવીરસ્વામી. છે (૨૧) નદીનું પાણી અસલ સમુદ્રમાં મળે હિંયામાં ધરી ભાવ. ટેક શું છે તેમ દાન આપનારની દોલત પાછી વ્યાજ ચૈિત્ર ત્રયોદશી શુકલ પક્ષમાં, | શીખે દાતારને જ મળે છે. જમ્યા પ્રભુ મહાવીર; વિદ્યાને પરિમલ પ્રસરે, (૨૨) ભુંડાઈને બદલે પણ ભલાઈ કરે - વાયે મધુર સમીર--પ્રેમે. ૧ ! | અને અપકારીને પણ ઉપકાર કરે તે ખરે નારકમાં ક્ષણ શાંતિ પ્રસરી, 7 સત્પુરુષ સમજ. સાગરમાં ઉલાસ છે (૨૩) ચડતીમાં ગર્વ ન કરે, પડતીમાં દાનવ કિન્નર દેવ માનવે, ખેદ ન કરે અને શરણાગતને કદી પણ ત્યાગ પ્રગટયો પ્રેમ પ્રકાશપ્રેમે ૨ | ન કરે તેજ મોટો માણસ, રાયચંક નિજ ભેદ ભૂલ્યા, ૨ (૨૪) સાંભળે કે ગ્રહણ કરે તેને જ શિખા ટો પાપને ભાર; અખંડ જ્યોતિ આ મસ્વરૂપની. " | મણ આપવી સારી ભૂખને શિખામણ દેવી ઝગતી અપરંપાર–એમે. ૩ [ ૧ 5 . || તે સર્ષને દૂધ પાવા બરાબર છે. ભવિરૂ૫ મયૂર વાણી-કેકા- f (૨૫) બીજાને ઠપકો આપે તે જ અવ શ્રવણે કરતા નૃત્ય; ગુણ પિતાનામાં હોય તે પ્રથમ પોતાને અવઅમૃત સમ ઉપદેશ ગ્રહીને, ઈ ગુણ દૂર કરે, પછી બીજાને કહેવું. થાતા સે કૃતકૃત્યપ્રેમ. ૪ છે (૨૬) ચેર, વ્યભિચારી, ધર્મદ્રોહી, રાજઅજિત છા પ્રભુત્રિભુવનદીપક, ધુ દ્રોહી માણસથી હંમેશા દૂર રહેવું. તેમની બુદ્ધિસાગર નાથ ! | સેબત પાયમાલીમાં ઉતારનારી છે. મુનિ હેમેન્દ્ર શરણમાં રાખો, હેતે ઝાલી હાથે --પ્રેમે. ૫ || છે છે (૨૭) અનેક યુદ્ધમાં જીત મેળવનાર દ્ધા કરતાં મને રાજય ઉપર જીત મેળવરચયિતા મુનિશ્રી હેમેન્દ્રસાગરજી. | * | નાર મોટે દ્ધ ગણાય. (૨૮) શ્રીમંતો અને ત્યાગીઓને સંતે(૧૮) વરસાદ માગ્યા વગર વરસે છે. ' વમાં જે સુખ મળી શકે તે સુખ બીજી કઈ તેમ સજજને માગ્યા વગર પિતાની સમૃદ્ધિ & પણ ચીજમાં મળતું નથી. પરોપકારનાં કામોમાં ખચે છે. (૧૯) પદવીએ ચઢયા પછી ગરીબોના (૨૯) ધનમાં, મોજશોખમાં અને ખાવાઉપર દયા ન રાખે તે જ શેતાન. શેતાનના પીવામાં સંતોષ રાખ પણ જ્ઞાનમાં, દાનમાં ઉપર કાંઈ શીંગડા ઊગતા નથી. અને ધર્મમાં સંતોષ ન રાખવો. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવ-ડોકટરને. [૨૭] ] 6 0995 U૦૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ aas (૩૦) જેનાથી દુખ માટે તેની જ પાસે (2 ) હૃદય બોલવું. જેની તેની પાસે હૃદય છે કે દેવ- ડેટરને, ખેલવાથી માણસની હલકાઈ થાય છે. (૩૧) અફીણ કરતાં કરજ વધારે ઝેરી હૈં તબીયત તપાસી તુરત જ, છે. અફીણ ખાનારને જ મારે છે ત્યારે કરજ હૈં દે જે દવાઈ દેવા ! દીકરાના દીકરાને પણ મારે છે. દરદ અસાધ્ય દાબી, (૩૨) ઉત્તમ પુસ્તકે સત્સંગ જેટલું છું લે જે ભલાઇદેવા ! કામ કરે છે, ત્યારે ખરાબ પુસ્તકે સત્સંગની હું કાયા-કષાય કરે, સારી અસરને ભૂંસી નાખે છે. વિકથા પ્રમાદ રે ! (૩૩) ધર્મનું મૂળ વિનય છે. કપટથી છું ઉન્માદ મોહ તોરે, નહીં પણ ખરા દિલથી વડીલે, સજજનો અને શક્તિ હણાઈ દેવા ! ગુરુઓને વિનય સાચવો. સમતા વિના અનિદ્રા, (૩૪) ઉપકારીને ઉપકાર ભૂલી જના. 8 મસ્તક ભમાવે મમતા; રામાં માણસાઈન ગુણ રહી શકતું નથી. હું ખાધું-ઝરે અનીતિપશુઓ પણ ઉપકારને બદલે વાળે છે. છે કેરી કમાઈ દેવા ! (૩૫) જે તમારે પવિત્ર જીવન ગુજારવું છે દુબુદ્ધિ હાંફ આવે, હોય તે અંતઃકરણ પવિત્ર કરવા પૂરતું છે ખુજલી કુકર્મ લાવે; પ્રયત્ન કરે, બહારના સાધને નકામાં છે. ફૂ મૂચ્છ અધમે પામી, . (૬) પરમાત્મા પવિત્ર છે. તે પવિત્ર છે સૂઝે ન વાત દેહી. પ્રભુને મેળવવા તમારે પણ ખુલ્લાં હૃદયના છે સંસારમાંહી સરજન, નિષ્કપટી અને પવિત્ર થવું જોઈએ. તુથી ન કેઈ ઉત્તમ (૩૭) સત્યવ્રત સર્વથી ઉત્તમ વ્રત છે. . શાંતિ પમાડ હરદમ, એક વખત પણ જૂઠું બોલવાથી પ્રમાણિકપ. $ અમીગાન પાઈ દેવા ! ણામાં ખામી આવે છે. (૩૮) મનુષ્ય તમારા વિચારના નહી લલિતાંગ. થાય પરંતુ તમે વિશાળ વિચારવાળા થઇ ૦૦° ૦૦૦૦૦૦eo 286 ) દરેક મનુષ્ય સાથે પ્રેમથી નિભાવી લો. (૪૧) “સંપ ત્યાં જંપ” એ સૂત્રનું યથાર્થ (૩૯) આઠ માસ એવું કાર્ય કરવું કે સ્વરૂપ ખ્યાલમાં રાખીને તમારું વતન ચલાવે, ચોમાસામાં કરવું ન પડે. (૪૨) મતની અંદર ભિન્નતા ભલે હોય (૪૦) તમારા ઘરમાં ભિન્ન ભિન્ન મત હોય પણ જ્યારે ખરું તમારા સમજવામાં આવે તે તેને માટે તકરાર નહિ કરતાં એકસંપથી ત્યારે તેને બીજાની નજરમાં હલકા પડ્યાની કાર્ય કરશે તે સુખી થશે, દરકાર કર્યા વિના ગ્રહણ કરે. &૦૦૦૦Dowઆ ૭િ૦૦૦૦ ૨૦૦૦Dowથશ૦૦૦૦e 888 For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેમ્યજ્ઞાનની કુંચી– પરમાત્માનું અધિરાજ્ય, હoonoooooootepwesoposes supeecesson હક હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ eeeee eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee [ ગતાંક પૃષ્ઠ ૨૫૬ થી શરૂ. ] આ ક્ષણભંગુર સંસારમાં આકર્ષક જણાતી છે. ભૌતિક લાલસાઓના વ્યામોહમાં, અસત્યનું જ વસ્તુઓને વ્યાપેહથી જ મનુષ્યને દુઃખ રહે છે. સેવન થાય છે. આથી અસત્ય અને ક્ષણભંગુર એ વસ્તુઓથી પર થતાં, મનુષ્યને પિતાના વરતું- ભૌતિક વસ્તુઓના મોહને તિલાંજલી આપી, સત્યસ્વરૂપનું ભાન થાય છે. પિતાનું ગૌરવ અને મહત્તા રૂપ આત્માનું જ જ્ઞાન પ્રાપ્ત કરવું અને આત્માને જ યથાર્થ રીતે સમજી શકાય છે. સમસ્ત વિશ્વ પિતાનાં સાક્ષાત્કાર કરે એ દરેક મનુષ્યનું પરમ કર્તવ્ય જ્ઞાનની તિરૂપ જણાય છે.* આત્માને મહિમા છે. અસત્ય માર્ગને આશ્રય અને અસત્યનું સેવન એટલો મટે છે કે એ મહિમાનું મૂલ્ય કઈ રીતે એ અક્ષમ્ય પાપે છે. અસત્યના આશ્રય અને એાછું ન જ અંકાય. અસત્ય અને ક્ષણભંગુર વસ્તુઓના મોહને વશ થવામાં આત્માનો વિનિપાત સેવનથી થયેલાં પાપનાં દુષ્પરિણામે મનુષ્યને અસહ્ય * સિદ્ધ આત્માનાં કેવળજ્ઞાન(સર્વજ્ઞતા)માં સર્વ વસ્તુ થઈ પડે છે. અસત્યના આશ્રય અને અસત્યનાં એનું પરાવર્તન થાય છે. વિશ્વ એ વિશુદ્ધ આત્માનાં આ સ હ ય વા આના સેવનમાં. આત્માનાં જ સત્યનો અસ્વીકાર થાય છે. જ્ઞાનની તિરૂપ છે એમ આથી ફલિત થાય છે. આથી અસત્ય-સેવનનું મહા પાપ અક્ષમ્ય થઈ પડે છે. (૪૩) જે તમારો હઠાગ્રહ પકડી રાખશે એક જાતની હિંસા છે, માટે તમારા બંધુઓની તે તમે હસીને પાત્ર થશે; નહિતર પાછ- તથા મૂંગા પ્રાણી વિગેરે કેઈની લાગણી ળથી તમારી પ્રશંસા થશે. દુખાય તેમ કરશે નહિ. (૪૪) તમે ભેળા હૃદયના થજે, પણું (૪૮) જ્ઞાનરૂપી શક્તિનો સદુપયોગ કરવાને તમારી ભેળાઈને લેકે ખોટો લાભ ન લઈ પ્રયત્ન કરો. તમારી બુદ્ધિ તમારા બંધુઓને લે તેને માટે સાવચેત રહેજો. છેતરવામાં ને તેમને દુઃખ દેવામાં વાપરશે નહિ. (૪૫) દરેક તરફ નમ્ર થજે પણ સ્વમાન (૪૯) સ્વદારાસતેષી થાઓ, પરસ્ત્રી ગુમાવવાને પ્રસંગ આવે નહિ તે માટે સાથે હાંસી મશ્કરી કરશો નહિ તથા તેમના સાવચેત રહેજે. અવયવો તાકી તાકીને જોશો નહિ. લગ્ન (૪૬) દરેક તરફ સભ્ય થાઓ. ગમે તેવું ફક્ત વિષયસુખને માટે નથી પણ તેના કામ હોય તે કંટાળીને તોછડાઈથી બોલતા નહિ. " ઘણું આશ છે. દિવ્ય પ્રેમ એ બધાનું મૂળ છે. (૪૭) “અહિંસા પરમો ધર્મ એ (૫૦) તમારી વાસનાઓ-ઈચ્છાઓના સૂત્રને અર્થ બરાબર સમજજો ને કોઈ જીવને તમે ગુલામ થશે નહિ, પણ તેમને તમારા મારી નાંખવો તે ફક્ત હિંસા છે એટલું જ ગુલામ બનાવો તમારા હુકમમાં રાખજે. નહિ પણ કેઈની લાગણી દુખાવવી તે પણ [અપૂર્ણ) For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પરમાત્માનુ` અધિરાજ્ય, પાપને માટે સહૃદય પશ્ચાત્તાપ થાય તે શરીર અને મસ્તિષ્કના અણુઓનું ઉત્પાદન શક્તિર્થી પુનઃ સજન થાય છે. મનેભાવનુ પણ પુનિધાન થવા માંડે છે. ઉત્પાદન–શક્તિનાં આ કાર્યમાં શ્રદ્ધા હાય તે જ દુષ્ટ વૃત્તિઓના નાશ પરિણમે છે. જો શ્રદ્દા જ ન હોય તે। સૃજન–શક્તિ નિરક થઈ પડે છે, તાત્પ એ કે, આત્મા સ'પૂર્ણતાના સર્વોચ્ચ આદર્શ સિદ્ધ કરી શકે છે; આત્માનું ધારમાં ધાર અધઃપતન થઇ, આત્મા અનાથમાં અનાથ સ્થિતિમાં પણ મુકાય છે. આત્મા ઉપર શ્રદ્ધાના પ્રભાવ અવિરતપણે પડયા કરે છે. આથી જેવી શ્રદ્ધા હેાય તેવી આત્માની સ્થિતિ થાય છે. આત્મા ઉચ્ચમાં ઉચ્ચ દિવ્યપદ પ્રાપ્ત કરી શકે છે. આત્માને સદ્ગતા પ્રાપ્ત થાય છે. આત્મા દરેક બંધનથી મુક્તિ પણ મેળવે છે. શ્રદ્દા ન હોય તે। આત્મા ધાર અજ્ઞાનમાં ટળવળે છે. આત્મા સત્યપ્રજ્ઞા, શક્તિ અને કાર્યસાધકતાથી ચિત થાય છે. ઇચ્છા-શકિત અર્થાત્ શ્રદ્ધાથી આત્માને દરેક ઇષ્ટ પરિણામેા સભવી શકે છે. શ્રદ્ધાનું મહત્ત્વ આ પ્રમાણે સવિશેષ છે. શ્રદ્ધાનાં મહત્ત્વની ઉપેક્ષા કર્યાંથી કે શ્રદ્ધાને હાસ્યાસ્પદ ગણ્યાથી આત્માનુ` કંઇ પણ કોય થતું નથી. શ્રદ્ધાને અભાવે, મનુષ્યની અવનતિ જ દિન પર દિન થયા કરે છે. સુશ્રદ્દાની પરિણતિ ન થવી એ ધાર અક્ષમ્ય પાપ છે, જે વાતે સશ્રદ્ધાનુ પરિહ્યુમન નથી થતુ' તેએ સંસારસાગરમાં પરિભ્રમણ કર્યાં કરે છે તેમને મુક્તિ કદાપિ મળતી નથી. સંસારમાં અનંત જીવા એવા છે જેમને સુશ્રદ્ધાને અભાવે કાઇ પણ કાળે મુક્તિ નહિ મળે. આ જીવાને અભવ્ય કહેવાય છે. અભવ્ય સિવાયના વેને ભવ્ય જીવા કહે છે. ઉપવીત સંસ્કાર, જળસ`સ્કાર ( એપ્ટીઝમ ) આદિ ધાર્મિક સંસ્કારોથી મનુષ્યને તે જ જન્મમાં ખરા જન્મરૂપ પુનર્જન્મ થાય છે એમ સામાન્ય રીતે મનાય છે. માતાનાં ઉદરમાંથી બાળકના જન્મ થાય એ ધર્માંદૃષ્ટિએ જન્મ નથી ગણાતા. એ જન્મ [ ૨૭૩ ] સ્થૂલ દૃષ્ટિએ જ જન્મ લેખાય છે. ઉપવીત આદિ સ`સ્કારથી કે પશ્ચાત્તાપથી જ મનુષ્યના ખરા જન્મ થાય છે. મનુષ્ય ખરા આત્મારૂપ બને છે, એમ સુજ્ઞ પુરુષો માને છે. સુજ્ઞ પુરુષોની આ માન્યતા યથા જ છે. મનુષ્ય વિશુદ્ધ અને, તેને આત્માનું સત્ય સ્વરૂપ સમજાય તે જ તે પરમાત્માનું અધિરાજ્ય પ્રાપ્ત કરી શકે છે. તે પાપના ધાર અધકારમાંથી આધ્યાત્મિક પ્રકાશમાં આવે છે. આધ્યાત્મિક પ્રકાશથી જ તેને મુક્તિ મળે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પુનર્જન્મના સિદ્ધાન્ત ખાસ કરીને હિન્દુ અને જનને પિરિચત છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ હિન્દુઓના ઉચ્ચ ગણાતા ત્રણ વર્ષોંમાં ઉપવીત ધારણ કરવાનો રિવાજ છે. ઉપવીત સંસ્કારથી મનુષ્યના પુનર્જન્મ થાય છે એમ આ ત્રણે વર્ષો માને છે. આથી આ ત્રણે વર્ણીને ‘દ્વિજ’ (એ વાર જન્મ પામેલ ) કહેવામાં આવે છે. ઉપવીત એ બીજા જન્મનુ સૂચક ચિહ્ન છે. જન્મથી સ` મનુષ્યે। ક્ષુદ્રો જેવા છે એમ હિન્દુએ માને છે, ઉપવીત ધારણ કર્યાંથી પુનર્જન્મ થાય છે, મનુષ્ય વિશુદ્ધ બને છે એવુ હિન્દુઓનું દૃઢ મંતવ્ય છે. એક પૂર્વકાલીન મહર્ષિએ હિન્દુએની આ માન્યતાનું સમર્થન કરતાં કહ્યું છે કેઃ— << ઉપવીત ધારણ કરે અને ધાર્મિક અભ્યાસથી પુનર્જન્મ પ્રાપ્ત કરે ત્યાં સુધી સુજ્ઞ પુરુષના બ્રાહ્મણેાને પણ શૂદ્ર સમા લેખે છે. પુનર્જન્મ બાદ શત્વ ટળી જાય છે. ’ પેાતાના આત્માનાં દિવ્ય સ્વરૂપનાં જ્ઞાનથી જ પાપ ભસ્મીભૂત થાય છે. આત્મા વિશુદ્ધ બને છે. આત્મા આધ્યાત્મિક જીવન નિર્વાહવા માટે તત્પર થાય છે. જે મનુષ્ય જ્ઞાનરૂપી અગ્નિથી વિશુદ્ધ નથી થયે। તેને પરમાત્માનું અધિરાજ્ય અપ્રાપ્ય બને છે. પહેલા જન્મ સ’સારી જન્મ છે. બીજે જન્મ ઇશ્વરત્વના જન્મ છે. પ્રજ્ઞા જ્ઞાન ) ને આ સ` પ્રભાવ છે. આથી જ્ઞાનનું માહાત્મ્ય વર્ણવતાં ગીતામાં સત્ય જ કર્યું છે : For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ----- -- --- -- -- [ ૭૪ ] શ્રી આત્માનંદ પ્રકાશ. આ સંસારમાં જ્ઞાન જેવું બીજું કંઈ શુદ્ધિ- પિતાની શક્તિ ઉપર જ નિર્ભર રહીને તેઓને દાયી નથી એ સત્ય જ છે. જવલંત અગ્નિ જેમ બીજાઓની સહાય લેવા માટે લેશ પણ ઈચ્છા ઇન્જનને ભસ્મીભૂત કરે છે તેમ જ્ઞાનરૂપ અગ્નિ નથી થતી. પ્રભુની પ્રશંસા કે પ્રાર્થનાથી પરમાત્માનું પાપને બાળીને ભસ્મસાત કરે છે.” અધિરાજ્ય કે મુક્તિ મળી શકે એવી માન્યતા સાવ અજ્ઞાનરૂપી વિનાશક બીજ જ્ઞાનરૂપી અગ્નિથી અથરહિત છે. પરમાત્માનું અધિરાજ્ય કે મુક્તિ ભસ્મીભૂત થાય છે ત્યારે જ શ્રદ્ધાની પરિણતિ થાય કોઈ કહેવાતા પ્રભુની કૃપાથી પણ પ્રાપ્ય નથી. છે. અજ્ઞાનને ઉચ્છેદ થતાં “મૃતદશા બંધ પડે છે. પરમાત્માનું અધિરાજ્ય અને મુક્તિ સતત આધ્યાખરૂં જીવન પ્રાપ્ત થઈ આધ્યાત્મિક્તાના માર્ગનું ત્મિક કાર્ય અને વિકાસથી પાપને ક્ષય થતાં જ અનાવરણ થાય છે. આ પ્રમાણે જીવનમાં પ્રવેશ પ્રાપ્ત થાય છે. ' અર્થાત આત્મા અને સુશ્રદ્ધાની સલતા એ પુન- મનુષ્ય જ્યારે છેક અનાથ દશામાં આવી જાય છે ર્જન્મના સિદ્ધાન્તના એક પ્રકારના પ્રત્યય રૂ૫ છે ત્યારે પ્રાર્થના, દુઃખ--રદન આદિ કરવા મંડી જાય પણું પુનર્જન્મના સિદ્ધાન્ત ઉપરથી ઈશ્વર જગતના છે એમ ઘણા મનુષ્યો માને છે. જડવાદીઓનું આ કર્તા છે એમ કંઈ નિષ્પન્ન નથી થતું. ખાસ મંતવ્ય છે. પ્રાર્થને આદિથી ચિત્તને કેટલીક સદ્દગુરુઓ પ્રાચીન કાળથી પિતારૂપ મનાતા આવ્યા રીતે આશ્વાસન મળે છે. આમ છતાં પ્રાર્થના એ છે. આત્માને ધર્મની દીક્ષા આપી તેઓ ખરા એક પ્રકારને સમયને દુરૂપયોગ છે એમ પ્રાર્થનાને જન્મનાં કારણરૂપ બને છે અને એ રીતે તેઓ પિતા વિરોધીઓ ઘણીવાર કહે છે. લાખો મનુષ્યો પ્રતિ સભા છે એ આ માન્યતાનું રહસ્ય છે. સંસારી પિતા દિન અનેક પ્રકારની વિવેકશન્ય, અસંગત અને શ્રદ્ધા કરતાં ધર્મ-દીક્ષાથી પુનર્જન્મ આપનાર ગુરુ વિશેષ કે ભક્તિરહિત પ્રાર્થના કરે તેને કુદરતથી સ્વીકાર પૂજ્ય છે એ સર્વથા નિઃશંક છે. તીર્થંકર આત્માનો થાય અને એ પ્રાર્થનાનું કોઈ પણ પ્રકારનું ફળ મળે દિવ્ય પદના મહાનમાં મહાન આવિષ્કારકે છે. તેમની એમ માની શકતું નથી. કરોડો માણસે નિશદિન ધર્મ-દીક્ષા અપ્રતીમ છે. આથી તેઓ જગતના પ્રાર્થના કરે અને એ પ્રાર્થનાઓ કેઈઈશ્વર પ્રાર્થમહાનમાં મહાન ગુ રૂ૫ છે. નાખાતાંના નિયામક તરીકે સાંભળે એવું કોઈ કાળે તીર્થકરોએ આત્માનું જે દિવ્ય સ્વરૂપ સમ- સંભાવ્ય નથી. આત્માના ખરા આનંદને પ્રાર્થના જાવ્યું છે તે અનેક કારણે કાળે કરીને ભુંસાઈ ગયાથી, આદિ કત્રિમ સાધનો સાથે કશી લેવાદેવા ન હેઈ જનતાને આત્માનું આધ્યાત્મિક રવરૂપ વિસારે પડયું શકે. વિશ્વને કેઈ નિયંતા સત્યતઃ હોય છે અને તે છે. આત્મા જ પરમાત્મા છે એ ભાવનું વિસ્મરણ સર્વજ્ઞ અને અત્યંત બુદ્ધિશાળી હોય તે એના ઉપર થયું છે. જગકર્તુત્વના અસત્ય મંતવ્યથી હજારો પ્રાર્થનાથી શે પ્રભાવ પડી શકે એ સમજવું મુશ્કેલ આત્માઓ વિભાગગામી બન્યા છે. કોઈ ઈશ્વરને થઈ પડે છે. વિશ્વને કહેવાત નિયંતા સર્વજ્ઞ જ જગર્તા તરીકે માનવાની ભ્રમણામાં અનેક મનુષ્યી હોય છે. તેને દરેક જીવનાં દુ:ખની ખબર જ હોય. આત્માનાં સર્વોચ્ચ શ્રેયથી પરાડમુખ થયા છે. તેને પોતાનાં દુ:ખ આદિ વારંવાર જણાવવાની સત્ય જ્ઞાન અભ્યાસ અને ધ્યાનથી પ્રાપ્ત થાય કે મનુષ્યને જરૂર જ ન હોય. વારંવાર પ્રાર્થના છે. જ્ઞાનની ઇચ્છાવાળા મનુષ્ય ધ્યાન અને અભ્યાસમાં કર્યા છતાં મનુષ્યનાં દુઃખ આદિ કશું નિવારણ જ મગ્ન રહે છે. તેમને જ્ઞાન સિવાય બીજા કશાની નથી થતું એ ઉપરથી પ્રાર્થના સાંભળનાર અને અપેક્ષા નથી રહેતી. આત્માના યથાયોગ્ય પરિપૂર્ણ પ્રાર્થના ઉપરથી કંઈ ઈચ્છિત ફળ દેનારો કઈ પ્રભુ વિકાસ માટે તેઓ સર્વથા સ્વાશ્રયી બને છે. કયાંય બેડો નથી એમ નિષ્પન્ન થાય છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - -- --- પરમાત્માનું અધિરાજ્ય. [ ૨૫ ] ^^^^^^^^^^^^^ જે વિશ્વને કેઈ સર્વજ્ઞ નિયંતા હોય તે તે છે. પ્રાર્થનાના વિરોધીઓ એ સમયે પિતાને પુરૂ સર્વ ભાવી ઘટનાઓથી પણ વાકેફ જ હોય. વિશ્વના પાર્થ ખુરાવે છે. કહેવાતા પ્રભુને ભવિષ્યનું પણ જ્ઞાન હોય તે સૃષ્ટિનાં પ્રાર્થનાથી મનુષ્યને કંઇક રાહત મળે છે, નિયમન આદિના સંબંધમાં તેને ઉદ્દેશ નિશ્ચયાત્મક ચિત્તને ઓછુંવત્ત સુખ પણ કેટલીક વાર મળે છે હોય. વિશ્વ-વ્યવસ્થા સંબંધી તેની યોજનાનું પણ એ રાહત કે સુખ વસ્તુતઃ પ્રાર્થનાજન્ય નથી. રવરૂપ પણ નિશ્ચય યુકત જ હોય. એ નિશ્ચય એ રાહત અને સુખ પ્રાર્થના સમયની તાત્કાલિક કે એ યોજનાથી કોઈ એને પરાભુખ ન કરી શકે. પરિત્યાગ વૃત્તિને પરિણામે સમુદ્ભવે છે. જે વળી પ્રભુ જે ખરેખર કૃપાળુ અને સર્વે પ્રાણી- પ્રાર્થનામાં ત્યાગવૃત્તિ બીલકુલ ન જ પરિણમે એના પિતા તુલ્ય જ હોય તે, પ્રાર્થનાઓની તેને તો મનુષ્યને સુખ થવાનો સંભવ જ નથી. કાયદાની જરૂર જ શા માટે હોય ? પિતાનાં જ બાળકની કચેરીને આશ્રય લેનાર કોઈ મનુષ્ય લડીલડીને પ્રાર્થનાની તેને શી અપેક્ષા હોય ? પ્રાર્થના વિના જ થાકી ગયો હોય, પૈસાથી પાયમાલ થયો હોય અને તેમનાં દુઃખ આદિનું તે નિવારણ ન કરે? બધી રીતે કંટાળી ગયો હોય એ સ્થિતિમાં પિતાને બુદ્ધિવાદની દષ્ટિએ વિચાર કરતાં, પ્રાર્થના અને મુકદ્દમો કઈ બાહોશ ધારાશાસ્ત્રીના હાથમાં મૂકતાં બુદ્ધિવાદને કશેયે મેળ નથી જણાતું. પ્રાર્થના અને તેને ભાવિ વિજયના વિચારમાં સુખ અને આનંદ વિજ્ઞાન એ બન્ને પણ પરસ્પર અસંગત છે. વિજ્ઞા- પ્રાપ્ત થાય છે. આજ પ્રમાણે આધ્યાત્મિક સહાય નને અભાવે જ પ્રાર્થના સંભવી શકે છે. વિજ્ઞાન માટે પ્રાર્થના કરનાર મનુષ્ય એક પ્રકારનો આનંદ ન હોય ત્યાં જ પ્રાર્થનાનું અસ્તિત્વ થાય છે. અજ્ઞાન મેળવે છે. સંશોભ-વૃત્તિનું તાત્કાલિક નિવારણ થતાં, અને આશંકાવૃત્તિ એ પ્રાર્થનાનાં પોષક તો તેને એક પ્રકારનો સંતોષ થાય છે. પિતાના મુકછે. અજ્ઞાનનું નિવારણ થતાં, પ્રાર્થનાવૃત્તિનો ઈમામાં વિજય પ્રાપ્ત થાય તે માટે પોતે બનતું કર્યું નાશ જ થાય છે. બુદ્ધિનો સ્વલ્પ અંશ હોય એવો છે એવા દઢ નિશ્ચયથી તેનાં ચિત્તમાં શાન્તિ મનુષ્ય પ્રાર્થનાનો વિચાર પણ ન કરે. બુદ્ધિવાદનાં પરિણમે છે. આ સર્વનું ઊંડું કારણ તપાસતાં, તાત્કાપ્રખર તેજ આગળ પ્રાર્થનાનું કહેવાતું ગૌરવ નામ લિક ત્યાગવૃત્તિ જ સુખ, શાંતિ અને સંતોષપ્રદ માત્ર રહે છે. સંસારનાં દરેક ઈષ્ટ અનિષ્ટ કાર્યો નીવડી હોવાને સુપ્રત્યય થાય છે. કર્મવશાત બને છે એવી જે મનુષ્યને અપ્રતીમ પ્રભુ પ્રાર્થનાનું ફળ અવશ્ય આપે છે એવી અંધશ્રદ્ધા હોય છે તેને પ્રાર્થનાની ઈચ્છા પણ નથી થતી. શ્રદ્ધાળ અને વહેમી મનુષ્યોની માન્યતા હોય છે. આ પ્રાર્થનાથી આત્માનો વિનિપાત થાય છે એવા દઢ માન્યતા સાવ ગલત છે. પ્રાર્થનાને પ્રતિઘોષ સ્વયપ્રત્યયપૂર્વક તે પ્રાર્થનાથી સદા પર રહે છે. પ્રાર્થના મેવ આત્માથી, કોઈ બીજા મનુષ્યની સહાનુભૂતિથી દુનિયામાં ખરેખરી આવશ્યક જ હોય તો પછી અને કેઈ આકસ્મિક ઘટનાથી એમ ત્રણ રીતે જ મનુષ્યને દરેક પ્રસંગે પાર્થના જ કરવાની રહે. પાણી સંભાવ્ય કહી શકાય કે માની શકાય. આમાંની ગરમ કરવું હોય કે ટપાલ નાખવી હોય તે સમયે પ્રથમ સંભવનીય મનાતી રીત એ છે કે, આત્મા પણ પ્રાર્થના જરૂરી થઈ પડે, યુદ્ધમાં શત્રુ પક્ષના પિતે જ પોતાની મુશ્કેલીઓનું નિવારણ કરે છે. લાખો માણસને સંહાર થાય એવી પ્રાર્થના કરે મુશ્કેલીઓનું નિવારણ થાય તે માટે કઈ માર્ગ શોધી નારાઓ પણ નીકળી આવે. આવું કંઈ ભાગ્યે જ કાઢે છે. આત્માથી દુર્ઘટ સ્થિતિનું નિવારણ ન બને છે. મનુષ્ય યુદ્ધમાં વિજય માટે જ પ્રાર્થના કરે થાય તે કાઈ બીજે મનુષ્ય (આજન, હિતૈષી, છે. સાધન અને સાધ્ય વચ્ચેનો કારક સંબંધ મિત્ર વિગેરે ) અનુકંપાવૃત્તિથી સહાય કરી દુઃખ તૂટેલો જણાય ત્યારે વહેમી મનુષ્ય જ પ્રાર્થના કરે આદિનું શકય નિવારણ કરે છે એ બીજું કારણ છે. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૭૬ ] શ્રી આત્માનંદ પ્રકાશ. દુઃખ નિવારણનું ત્રીજું કારણ ખરેખર આકસ્મિક પ્રાર્થનાના પ્રતિઘોષરૂપે મનાતી સંપાતિક ઘટછે એમ જ કહી શકાય. નાઓ પણ કુદરતના નિયમ અનુસાર જ બને છે. પ્રાર્થનાના દરેક પ્રકારના પ્રતિઘોષ આ ત્રીજા કોઈ ઘટના પ્રાકૃતિક નિયમના ભંગથી નથી થતી. કારણમાં આવી જાય છે એમ વસ્તુતઃ કહી શકાય. પ્રાર્થના કરનારની ઈચ્છા સંપાતિક રીતે વિવેકશન્ય માન્યતા કે શ્રદ્ધાને કારણે જ, પ્રાર્થનાના ફલિત થાય છે. એમાં વાસ્તવિક રીતે આશ્ચર્ય જેવું પ્રતિષનું કાલ્પનિક મંતવ્ય પરિણમે છે.* કશુયે નથી હોતું. કોઇ સંપાતિક ફલને આશ્ચર્યરૂપ સત્ય પરમાત્મા વિશ્વને નિયામક ન જ હોય. તે - માને છે તે એક પ્રકારને શ્રમ છે. પ્રાર્થના થાય કે ન થાય પણ જે ઘટનાઓ બનવાની જ છે તે કોઈને કંઈ સુખ-દુ:ખ પણ ન જ આપી શકે. અવશ્ય બને છે. એ ઘટનાઓને પ્રાર્થના સાથે ઉપહાર આદિનું પ્રદાન પણ સત્ય પરમાત્મા માટે કશે સંબંધ નથી હોત. પ્રાર્થનાથી પર અને સંભાવ્ય નથી. પરમાત્માનું સ્વરૂપ જ એવું છે કે, 2 સ્વતંત્ર ઘટનાઓમાં આશ્ચર્ય જેવું કશું ન હોય. તેનાથી વિશ્વની નિયામકતા, સુખ-દુ:ખનું પ્રદાન કાઈ સંપાતિક ઘટનાથી, કંઈ કહેવાતા પ્રભુએ આદિ કઈ કાળે પણ શક્ય બને જ નહિ. I પ્રાર્થના સાંભળીને ઈષ્ટ ફળ આપ્યું એમ ન માની ગત મહાન વિગ્રહ અને એ અગ ૩ થઈ ગયેલા શકાય. કુદરતમાં એવી સંપાતિક ઘટનાઓ અનેક અનેક વિગ્રહાને સૂક્ષ્મતાથી વિચાર કરતા, વિશ્વનો કોઈ બને છે. મનુષ્યની પ્રાર્થના પ્રતિઘોષરૂપે એ નિયામક પ્રભુ હોય એમ બુદ્ધિપુર:સર માની શકાતું નથી. ઘટનાઓ બને છે એમ કઈ ભાન વિશ્વને કઈ કહેવા પ્રભુ જનતાની પ્રાર્થનાને સ્વીકાર સર્વથા વિવેકન્ય થઈ પડે છે. કોઈ શત્રુને મૃત્યુ કરી તેને ગ્ય અમલ કરવા સમર્થ હેય એમ કઈ રીતે માટે પ્રાર્થના કર્યા બાદ છેવત્તે અંશે સંપાતિક પણું નથી જણાતું. વિગ્રહમાં હજારો ગામે લુંટાય છે, લાખ માણસને સંહાર થાય છે, કર માણસે અનેક રીતે તેનું મૃત્યુ થાય કે તેને કંઈ દુ:ખ આવી પડે રીતે દ:ખી બને છે, વિગ્રહોથી દુનિયા ઉપર અનેક પ્રકા. એથી પ્રભુ પ્રાથનાનાં ફળરૂપે એ બનાવ બન્યા એમ રની ભયંકર આપત્તિ આવે છે. વિગ્રોથી વિવિધ પ્રકા- ન માની શકાય. શત્રુને મૃત્યુ આદિમાં કે મૃત્યુ રની દુઃખદાયી ૨૫-કાતિ પણું પ્રાય: થાય છે. વિગ્રહમાં આદિની ફલિતતામાં પ્રભુને જ સર્વ રીતે ઈષ્ટ કુલનિદોષ મનુષ્યની પણ ધાયેવાર કતલ થાય છે. આ બધું દાયી ગણવામાં આવે તે એ રીતે પ્રભુ ઉપર જનતા કિઈ સર્વજ્ઞ અને સર્વ શકિતમાન પ્રભુની ઈચ્છાથી જ થતું હોય અનેક પ્રકારનાં કલંક ચઢાવે છે એમ કહી શકાય. તે તેને કોઈ પ્રભુ કહે ? નહિ જ. એ કહેવાતે પ્રભુ નિરાધાર પોતે દોષયુક્ત અને પાપી હોવા છતાં, જનતા સેવા સ્ત્રીઓ અને અનાથ બાળકોનું પણું રક્ષણ નથી કરતે એ તેની વિચિત્રતાની પરાકાષ્ટારૂપ કહી શકાય. કરોડો મન દેશ અને સંવે પાપ ઈશ્વર ઉપર જ ઓઢાડે છે. અને કરડે અન્ય જીવને સંહાર જે પ્રભુથી બંધ ન થઈ જનતાની કેવી વિચિત્રતા ! શકતો હોય તેને પ્રભુ જ કેમ કહી શકાય ? આવા ભયંકર સંહારનું નિવારણ થાય તે નિમિત્તે, પ્રભુને અનેક પ્રાર્થનાઓ જેનેના સામાયિક વ્રતમાં પ્રાર્થનાને ખરા થઈ હરો, ઘોર સંહારના નિવારણ માટે પ્રાર્થના પ્રભની ભાવ આવે છે. ધર્મપ્રેમી જેને ધર્મધ્યાન આદિ મદદ મંગાઈ હશે પણ એ સર્વ પ્રાર્થનાઓ અદ્યાપિ નિમિત્તે આ વ્રતનું અનુષ્ઠાન પ્રાય: નિત્ય કરે છે. નિષ્ફળ જ નાવડી છે. કહેવાતા પ્રભુ ઉપર ખાસ અસર એ વ્રતથી આત્માને સર્વોચ્ચ આદર્શ યથાર્થ રીતે થાય તે માટે દુનિયાભરમાં કેટલીક વાર એક જ સમયે સાધી શકાય છે. અન્તર્મદાઁ અર્થાત ૪૮ મિનિટ લાખે પ્રાર્થના પણ થાય છે. એ પ્રાર્થનાઓ પણ નિરર્થક નીવડે છે. કોઈ કહેવા પ્રભુ મનુષ્યનાં દુઃખ આદિનું - સુધી સર્વ પાપોથી મુક્ત રહેવું અને સર્વ પાપનું પ્રાર્થનાથી નિવારણ કરે છે, દુઃખી મનુષ્યને વિવિધ પ્રકા વિરમણ કરવું એનું નામ સામાયિક. સામાયિકથી રનાં સુખ આપે છે. આ સર્વથા અસત્ય હોવાનું આ સર્વ સમભાવરૂપ મહાન માં મહાન લાભની પરિણતિ ઉપરથી પ્રતીત થઈ શકે છે, થાય છે. - (ચાલુ ) For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --------=શ્રી કનૈયાલાલ જગજીવન રાવળ બી. એ ===== દુઃખના મીઠાં ફળ. તથા ૨૦૦eeeeeeeeooooooooooooooooooooooooooooooooooooo ooooooooooooooooooooooooooooooooooooooooooooooooook જીવન એટલે અસારતા, અપૂર્ણતા, ઈષ્ટ અને સુખ જોવાની તક જ સાંપડી નથી. સ્પર્ધા, ઘર્ષણ, વેદના અને દુઃખ. માનસિક વિકાસ અથે દુઃખ જરૂરી છે. દુખ માનવજીવન એટલે દુઃખને સાગર. વગર સુખની મઝા માણી શકાતી નથી; દુખ દરેક મહાપુરુષોએ આ દુખ પ્રતિ અંગલિ. વગર સુખની ભરતીને ખ્યાલ આવી શકો નિદેશ અચૂક કર્યો જ હોય છે. નથી. દુઃખ વગર સુખની ઊંચી કિંમત આંકી શકાતી નથી. જેવી રીતે ગ્રીમના ઉકળાટ જીવનને પ્રધાન સૂર દુઃખ જ છે. વગર અષાઢની વર્ષાઋતુને આનંદ યથેચ્છ આપણે ઘણી વાર એમ ધારી લેવામાં પામી શકાતો નથી તેમ. સૂર્યની ગરમી વગર મૂર્ખાઈ કરી બેસીએ છીએ કે દુઃખ એ ચંદ્રની શીતળતા અને આહ્લાદક પ્રકાશઅનિષ્ટ છે અને અનિચ્છનીય છે, પરંતુ સહેજ ભર્યા કિરણે આપણને શાંતિ નથી આપી શકતા. બુદ્ધિ દેડાવી વિચાર કરવાથી ખાત્રી થશે કે દુઃખ અને સુખ એ કેવળ સાપેક્ષ ઘટનાઓ દુઃખનાં પ્રકાર બેઃ એક દુખ વિધિછે, બંને અન્યપૂરક છે, અન્ય અનુ નિમ્યું છે અને બીજું જાણે આણેલું દુઃખ. ગામી–પુરોગામી છે. એકબીજા વગર સંભવી બને અરસપરસ સંકલિત છે, પણ મોટે નથી શકતું. તે બંને પાસાં જ છે. ઘણી વાર ર ભાગે દુઃખ તે આપણે આપણાં વતને, વેણે એવું પણ જોવામાં આવે છે કે એક જણને ને અવિચારોથી જ ઘસડી લાવીએ છીએ. જે સુખ લાગતું હોય તે બીજાને દુઃખરૂપ આપણે જ આપણા પગ ઉપર કુહાડો મારીએ. હોય, જેમ એક જણને ખોરાક એ બીજાને છીએ. ઝેર સમાન હોય છે તેમ. દ્રવ્ય એ એકને આ પણ એક જાતને સ્વાનુભવ છે ને ! મન સુખ ને બીજાને મન દુઃખ છે. રાગ- દુઃખનું મૂળ અસંતોષ છે. કામ, ક્રોધ, વિલાસ એ એકને મન આનંદનું સાધન છે, ઈર્ષા, લેભ વગેરે તો દુઃખ ઉપજાવવામાં બીજાને મન દુઃખનાં ઉત્પાદક બળ છે. મદદગાર થાય છે. આ અસુખનાં પિતા પિષક દરિદ્રતા, નિર્વાહ માટે જરૂરીઆતને અને પરિચારિકા તે આપણે પિતેજ છીએ. પુકાર, જીવનની આધિ-વ્યાધિઓ, ઊંચા અને એમાં મન મોટું કામ કરે છે. મનને પદથી ઓચિતું અધઃપતન-આ સર્વ આફત- આપણે આપણે વકીલ અને ન્યાયાધીશ ના અંગો છે, પરંતુ એટલું યાદ રાખવાની બનાવીને આપણે કેટલાય અનિષ્ટ સહેવાં પડે જરૂર છે કે જેણે દુઃખ અને અનિષ્ટને રજ- છે. છૂટ આપી દઈને અસુખને વિરાટ થવા માત્ર પણ અનુભવ કર્યો નથી તે તેને આપણે દીધું છે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૭૮ ] શ્રી આત્માનંદ પ્રકાશ. પ્રજનનndhinનનનન દુઃખનું સર્વોત્તમ કાર્ય તે એ છે કે ફેકશે. દુઃખની વેળા આવી પહોંચતા પિતાની મોજશેખ, વિલાસ વગેરે કંઈ જીવનનું જાતને માણસ ઈશ્વરના હાથમાં સોંપી દે છે. દા. અંતિમ ધ્યેય નથી એમ બતાવે છે. મહાનમાં ત. દ્રૌપદીએ દુઃખવેળા પિતાની જાતને કૃષ્ણને મહાન પુરુષે તે તે જ કહેવાય જે સુખથી સેંપી દીધી. કેકેયી ન હતી તે રામાયણ રચાત છલકાઈ જ નથી, હર્ષથી ઉન્મત્ત થઈ જ નહિ, દુઃખ વગર તો એક પ્રસંગ બનતે જ જ નથી, રિદ્ધિસિદ્ધિથી અંજાઈ ગર્વિષ્ઠ નથી. ઘણા લેખકે દુઃખી અવસ્થામાં, પથારીવશ બનતું નથી, દુખભારથી દબાઈ જતો નથી, સ્થિતિમાં, જેલમાં, માનસિક વ્યથાના સમયમાં, આફતના પ્રહારથી હારી જતો નથી. તે દેશનિકાલની હાલતમાં ઊંચા ઊંચા ગ્રંથો લખે સુખ-દુઃખને, લાભ-અલાભને, જય-અજયને છે, ને ઉમદા વિચારો પ્રગટ કરી જગતને ભેટ સરખા ગણે છે. પણ ખરી મહત્તા કયાં છે? આપે છે. વિચારે એ દુઃખરૂપી મંથનનું સારમહાપુરુષ બંનેને તિરસ્કારે છે અને અવ- સત્વ છે. ગરીબ અને દુઃખી કલાકારે, તત્ત્વગણે છે. ચારિત્ર્ય-વિકાસ અથવા સાધના ચિંતક અને સાહિત્યકારો વડે જ જગત સમૃદ્ધ એજ માનવજીવનનું ધ્યેયબિન્દુ છે. આધ્યા- અને સુખી બનતું જાય છે એ કે વિરોધાભાસ ત્મિક સંપૂર્ણતા એ જ જીન્દગી જીવ્યાનું સાથ છે ! તીલક મહારાજે ગીતા રહસ્ય જેલમાં કપણું બતાવનાર છે. જિન્દગીની અપૂર્ણતામાં લખ્યું, ગરીબાઈએ જ પાંડવને અમર બનાવ્યા સુખ અને દુઃખ તે માત્ર આકરિમક આવી અને જગતના મનમાં સમભાવ પેદા કર્યો. પડનારા ઓળા છે. સુખ કરતાં દુઃખ આપણું કુન્તાને ભગવાન કૃષ્ણ વરદાન માગવા કહ્યું ત્યારે ભલે ઘણું કરે છે. આપણને ઉન્નત બનાવે છે, તેણે જવાબ આપ્યો કે મને પ્રભુ ! દુઃખ આપણે છીછરાપણું દૂર કરી ઊંડાણ આપે છે, આપજો કે જેથી પ્રભુને નિશદિન સંભાર્યા કરું. પ્રખર વિચારક બનાવે છે, આપણે સમદષ્ટિ દુઃખથી એક મહાન ગુણ આવે છેખીલવે છે, આપણી આકરી કસોટી લે છે, બોધ દુઃખથી સહનશક્તિ આવે છે. તે કદિ નાશ આપે છે, અનુભવની સરાણે આપણી જાતને પામતી નથી, પછી ભલે ગમે તેટલી વાર દુઃખ ચડાવે છે અને અવળે માર્ગેથી દેરી લઈ આવે છતાં તે હિંમત નથી હારતે. સવળે ભાગે લઈ જાય છે. દુઃખથી માનવીની નિગઢ શક્તિઓ ખીલી દુઃખ એ આરેગ્ય બક્ષનાર સંજીવની છે. ઊઠે છે. દુઃખ એ કડવું ઓસડ છે પણ તેનાં જેમ જવર શરીરના રોકબીજોનું-સડાનું નિવા- ફળ સુન્દર ને મીઠાં છે તેને ઉપયોગ મધુરે રણ કરે છે તેમ દુઃખ આપણી અપૂર્ણતા છે. તે માનવહૃદયને ધોઈને સ્વરછ બનાવે છે. એને નબળાઈને, દુર્વતનને નિવારે છે. દુઃખ અસહ્ય દુઃખ આવી પડવાથી ઘણું લોકે એ જગતને મોટો શિક્ષક છે. (જેમ અનુભવ ધીરજ ગુમાવી બેસે છે ને આત્મઘાત કરી પણ શિક્ષક છે તેમ) ચૂકે છે, એ દુઃખનું ખરાબમાં ખરાબ પરિદુઃખમાં સાંભરે રામ, સુખમાં નહિ. ણામ છે. તે ભયંકર ગુન્હાઓ કરાવે છે, ઈશ્વર તરફ સુખી માણસ ભાગ્યેજ નજર અનીતિ કરાવે છેપણ સમજી ને ડાહ્યા For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -લેખમોહનલાલ દી. ચેકસી = જિનવરમાં સધળા દર્શન છે. અધ્યાત્મમાર્ગના પ્રવાસી માટે એકવી. આજે પ્રવાસને છેડે આવી ગયે-તેમ કેવલ શમા જિનપતિ યાને મિથિલા પતિ નમિનાથનું આત્માના સ્વરૂપદર્શન નિમિત્તે જે મુમુક્ષુની સ્તવન એ આરંભેલ પ્રવાસની પૂર્ણાહુતિ યાત્રાના મંગળાચરણ થયા છે અને શ્રીમદ્ સમું છે, અર્થાત્ લાંબી મુસાફરીએ નીકળેલ આનંદઘનજી કૃત, તીર્થકર પ્રભુ આશ્રયી વટેમાર્ગુ જેમ ઇચ્છિત સ્થળની ઝાંખી કરા- સ્તવન શ્રેણી દ્વારા પ્રગતિના પગલા ભરાતા વનાર એ સ્થળની ભાગોળે પગ મેલે અને ગયા છે એને માટે આ હારમાળાને કમ પણ એના અંગે અંગમાં આનંદની ઊમિઓ એકવીશમા જીનને સ્તવનમાં સંપૂર્ણતા વરે પ્રગટી ઊઠે-મન પોકારી ઉઠે કે આ ભાગોળ તે છે એ માટે નિમ્ન કારણે આલેખી શકાય, આવી અને સામે જ નગરને દરવાજ છે. હાશ! (૧) પૂર્વાપર સંબંધ વિચારી લઈ સ્તવમાણસના હાથમાં તે તે પ્રબળ સાધનરૂપ છે. નાના સંકલના પ્રતિ ધ્યાન કાયમ રાખી તે વિજયની ચાવી છે. પોતાનું રક્ષણ કરનાર પુરાતત્ત્વના અભ્યાસીઓ કે પ્રાચીન ઈતિહાતરવાર છે. પણ અણસમજ ઉતાવળીઆ સંના ગવેષક જે અનુમાન ઉપર આવે છે તે છીછરી બુદ્ધિના માણસને મન તે તે પિતાને એ છે કે ચોવીશીને એકવીશ સ્તવને જ ખુદ શ્રીમદ્ આનંદઘનજીના રચેલા છે. બાકીઘાત કરાવનાર તીક્ષણ કટારી છે. જે વ્યક્તિ નાની રચના આ એકવીશથી જુદી પડતી તેને સફળતાપૂર્વક ઉપયોગ કરી શકે, તેને હેવાથી, ભલે એ ચોવીશીમાં તેઓશ્રીના નામે જીતી શકે, ને શુભ કાર્યમાં વાપરી શકે તેને દાખલ કરવામાં આવેલા હેય પણ એના તે આ અતિ આવશ્યક શસ્ત્ર છે. રચયિતા શ્રીમદ્ તે નથી જ. આ મંતવ્યમાં દુઃખ કોને ઈજા કરે ? જે માણસ આત- કોઈ એટલે સુધારો સૂચવે છે કે બાવીશમાં રિક નિર્બળતાવાળે હેય ને સ્વાશ્રયની ભાવ- જિનનું રતવન પણ શ્રીમદ્ આનંદઘનજીનું નાને જેનામાં અભાવ હોય તેને તે નુકશાન બનાવેલું છે, કારણ કે ત્યારપછીના બે જિનેના કરે જ. દુઃખ કંઈ જગતના મોટા ભાગના સ્તવને તે એક કરતાં વધુ સંખ્યામાં દષ્ટિલોકેની શાળા બની ન શકે, પણ સૃષ્ટિ ગોચર થાય છે જે અન્ય કર્તાની વાતને પુરબાગના અમૂલ ફૂલ માનવનાં જીવનવિકાસ વાર કરવા પર્યાપ્ત છે. બાવીશમાં જિનના માટે એ ગ્ય ક્ષેત્ર છે. સુખથી જે સારું સ્તવન માટે આવું કંઈ નથી, માટે તે મૂળ પરિણામ લવાય છે તે આપણે ઈચ્છવું જોઈએ; કર્તાની કૃતિ હેવી સંભવિત છે. આ સામે પણ દુઃખથી જે સારું પરિણામ લવાય છે તેને એક દલીલ આડી દીવાલ ખડી કરે છે અને તે હંમેશા પ્રશંસાની વાણીથી વધાવવુજ તે એ છે કે એકવીશ સ્તવનની રચનાથી અને જોઈએ. એમાં સમાવેલ અધ્યાત્મવિષયના અનુપમ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી આત્માનંદ પ્રકાશ [ ૨૮૦ ] મશાલાથી ખાવીશમાની રચના સાવ નિરાળી ને અનેાખી છે. એમાં અધ્યાત્મ કરતાં પ્રેમી પ્રત્યેના ઉપાલંભ અને પ્રેમની સાચી પિછાન મુખ્ય ભાગ ભજવે છે. આ જાતના મત વ્યમાં સત્યતા કાને સ્પશે છે અથવા તેા સાચી માનીનતા કઇ છે એના ઊંડાણમાં ન ઊતરતાં એક વાત જે સ્પષ્ટ છે તે અવધારી લઈએ અને તે એજ કે અધ્યાત્મ વિચારણાના પ્રાંત ભાગ એકવીશમામાં પર્યાપ્ત થાય છે. (૨ ) સાધુ જીવનમાં વિચરતા આત્મા, સામાન્યતઃ દેવતાનું આયુષ્ય બાંધે તેવે નિયમ છે. એના પરિણામની ધારા વિશુદ્ધ તામાં વૃદ્ધિંગત થતી રહે તે એમાં પણ તરતમતા વધી જાય. આજે પ'ચમ કાળ હાવાથી અને ભારતવષઁની નજરે મુક્તિદ્વાર પર પુણ્યશ્ર્લાક જભૂસ્વામીએ છેલ્લી અ’લા આડી ધરેલી હાવાથી અહિંથી દેવલેાક કિવા મહાવિદેહમાં પહોંચવાને રાહુ લ્યે. આ સંકલના પ્રતિ મીટ માંડી વિચારીએ તેા દેવ આયુષ્યમાં બાર દેવલાક, નવ ચૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસીઓના સમાવેશ થાય. એમાં માર અને નવ મળી એકવીશ અર્થાત્ બાર દેવલેાક ને નવ ચૈવેયકવાસીને પડવાના ચેખા સ‘ભવ-પણ એ મર્યાદા વટાવતાં અનુત્તરવાસી માટે તેવી ભીતિ નથી તેમ અહીં એકવીશમા તીર્થં પતિના સ્તવનમાં અવગાહન કર્યાં પછી અધઃપતનના જરા પણ ભય નથી. ઈષ્ટ સિદ્ધિના સમય સુધી હાય. અલખત્ત એ વેળા ભિન્ન આત્મત્વને લઇ વિચાર કે તત્ત્વચિંતન અંગે એકરૂપતા ન જ સભવે, આમ છતાં ધ્યેયની સ્પષ્ટતા હોવાથી આત્મા શ્રાવકર્દશામાં હાય તે! તે સહજ શ્રમણના જીવનમાં આકષિત થવાને. ધીમે ધીમે સાધુતાના રંગોથી ર'ગાવાના અને દ્રવ્યથી મુનિ ન હોવા છતાં ભાવમાં સાચા સાધુત્વને જ સૌ પ્રથમ મહત્ત્વ આપી એની શીળી છાયામાં રાચવાના. જ્યાં શ્રાવક આ ભૂમિકા સ્પર્શે ત્યાં જે ત્યાગી જીવનમાં વિહરે છે તે તે અવશ્ય ભાવયતિપણાને અર્થાત્ અપ્રમતને નિરતિચાર ચારિત્રને સ્પર્શવાના, આ જાતની મનેાગત વિચારમાળાના જોરે, કર્યુંવિવર દઈ માગ માકળા મનાવે નહિ' કે ભવિતવ્યતા બારમા ગુણસ્થાનકે પહેાંચવાનું સામર્થ્ય' પ્રગટાવે નહિ ત્યાં સુધી છઠ્ઠા—સાતમા ગુણસ્થાનકામાં ઝળા ખાવાને એકવીશમાં પ્રભુના સ્તવનને ભાષ યથાર્થ પણે સમજી લીધા પછી તેને માટે આત્મશ્રેય સબંધી કેાઇ ગૂંચ અણઊકેલી રહેવાની નહિ' જ. ષડ્કનની સર્વાંગે પિછાન કરનાર માટે તત્ત્વની એવી કોઈ સમસ્યા સંભવતી જ નથી કે જેના ઊકેલ માટે અન્ય ફ્રાઈ શક્તિના પગઢ ઢાળવા પડે અથવા તે। અન્ય કાઈ જોગ માયાના સધિયારા શેાધવા પડે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ પ્રકારના મતભેદે કે વિવિધ પ્રકારના વાદાની ઝડી વચ્ચે આત્માના મૂળ સ્વરૂપનું સ્ફટિકરત્નવત નિર્માળ ને પ્રભામેના એક માત્ર તેજ પુજ સમ થવાનું. એ સારું એક કુંચી સાચવી રાખવાની અને જરૂર પડયે ઉપયાગમાં લેવાની નજર સન્મુખ સચેાટ સમજી (૩) અધ્યાત્મરસિક આત્મા, સમ્યગ્દૃષ્ટિ-દર્શોન પણાની મર્યાદા વટાવી ગયેલ હેાય જ એટલે એનું સ્થાન દેશવિરતિની કે સ`વિરતિની ગમે તે કક્ષામાં પ્રારંભના સમયથી આરભી, લગભગ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જિનવરમાં સઘળા દર્શન છે. [ ૨૮૧ ] લેવી જોઇએ અને તે એ જ કેષગ્દર્શન જિન અંગ ભણીજે, છે અને તરતજ ‘ન્યાયપૂર્વક વિચારાય તે’ એવી સાદી ને સીધી સૂચના પ્રાપ્ત થાય છે. ન્યાય ષડેગ જો સાથે રે. આમ પૂર્વા ટંકશાળી છાપ મેળવે છે અને ન્યાયપૂર્વક પ્રત્યેક પદાર્થને વિચારવાની, ઉત્તરાર્ધમાં એ જાતની છાપના અમલ કરઅપેક્ષા પર લક્ષ્ય દઇ હરકેાઇ વસ્તુ વિમૃત્સ્ય-નારની વાત આવે છે. વાની, અથવા તે જડ-ચેતનની પિછાન કરતાં નમિ જિનવરના ચરણુ ઉપાસક, ક્ષીર–નીર જુદા પાડવાની, અગર તેા ઉપડેદન આરાધે રે; સ્થિત થતી ગૂ ંચાને તાડ આણુતી વેળા સ્વ- આ ઉપરથી કાઈ એમ ન માની લ્યે કે પરના ચાને નફા-ટાટાના ભેદ કરવાની દિવ્ય અગાઉના વીશ તીર્થંકરના ઉપાસકા ષડ્શક્તિ જેને હસ્તામલકવત્ છે તેને સાચા નિ†યનની આરાધના એટલે ગવેષણા નહાતા કરતાં. તે જરૂર કરતાં હતાં એટલું જ નહિં પણ હરકેાઇ મુમુક્ષુને સ્તવનરૂપે કે અન્ય પ્રકારે, ઇષ્ટસિદ્ધિ અર્થ એ સવ` જાણવા, પર આવવામાં કંઇ જ હરકત નડતી નથી. નમિ જિનવર્ના ચરણ ઉપાસક, ષદન આરાધે રે; એ ટંકશાળી વચના સદા ય હૃદય-વિચારવા અને ચેાગ્ય લાગે તે અવધારવાની ઊંડાણમાં થનગનાટ મચાવી મૂકવાના, એટલે જ આ એકવીશમુ સ્તવન મુમુક્ષુ આત્મા માટે આખરી ભૂમિકારૂપ છે. આટલી લાંબી પ્રસ્તાવના પછી અધ્યાત્મના કાંઠે ઊભી મુમુક્ષુ આત્મા વિચારે છે કેઅત્યાર સુધી સ્તવના કરતાં એણે પાતે જાતજાતની વલણ બદલી. કેાઈમાં સીધી પ્રાથના આદરી તેા ખીજામાં વળી ધ્યેયસમા તીથ પતિના ગુણાનું સ્મરણ કર્યું. ત્રીજી વેળા સખીના સંવાદરૂપે રજૂ કર્યું અને છેલ્લા સ્તવનામાં Acharya Shri Kailassagarsuri Gyanmandir છએ દર્શના જિનપ્રભુના અર્થાત્ વીતરાગ દેવના મંગરૂપ છે એ પૂર્વાધ નું અર્ધું પાદ ઉચ્ચારતાં જ કઇંક ખુટે છે એવા ભાસ થાય અગત્ય છે. અહીં જે વાત પર વજન મૂકવામાં આવ્યું છે તે ‘ન્યાયપૂર્વકની વિચારણા' સબંધી છે. અધ્યાત્મપથના પથિકે એટલે કે એ પંથના નિષ્ણાત ચેગીરાજે પેાતાના સ અધ્યયન, અભ્યાસ અને ચિ'તનના સારરૂપે શ્રી નમિજિનના સ્તનમાં જે પ્રકારે ચિત્ર ઢાયું છે. એ એટલું યથાથ ને અસરકારક છે કે એનું પાન કરનાર કાઇપણ વ્યક્તિ સાચી ઉપાસકદશા પ્રાપ્ત કર્યાં વિના ન જ રહે. સ્તવનના અંતે સહજ લાગે કે ભિન્નભિન્ન એ સંવાદોએ કેવળ . પરસ્પરના પ્રશ્નોત્તરનીદને એ મતમતાંતરના અખાડા કે ચર્ચા કરવાના ચારા નથી અને નથી તે વાદવિવાદ ખેડવાના સમરાંગણા. કેવળ છે વસ્તુને સંપૂપણે આળખવાના સાધન. ભૂમિકા છેાડી દઈ અંતરના ઊંડાણમાંથી શનૈઃ શનૈઃ અહિરગત થતાં તત્ત્વાના નિચેાડનું રૂપ ધારણ કર્યું. એ બધામાં માથે બેસે એવી આજની રીત છે. એમાં જ એની વિલક્ષણતા અને સાથેાસાથ સર્વોત્કૃષ્ટતા છે. સ્તવનના બીજા ચરણથી જ રહસ્યની શરૂઆત થાય છે. એ ઊકેલવાનું છે, કેવળ આત્મકલ્યાણ માટે. તેથી જ હૃદયભૂમિકાને સ્ફટિક રત્નવત્ નિમાઁલ કરી આગળ વધીએ. ( ચાલુ ) For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુ. અભ્યાસી બી. એ.= ભાગ્ય શું છે? ઘણે ભાગે એવું જોવામાં આવે છે કે જ્યારે જ વિભાગ પાડી શકાય છે. એક તે કામ્ય અથવા કઈ માણસ પર દુઃખ આવી પડે છે અને તેને કંઈ “સકામ” કર્મ અર્થાત ફળની ઈચ્છાથી કરેલાં કર્મ નુકશાન થાય છે અથવા કોઈ કાર્ય એની ઈચ્છાનું અને બીજું “ નિષ્કામ ' અર્થાત ફલાશા રાખ્યા કળ નથી થતું ત્યારે તે તેને દોષ ભાગ્ય પર મુકીને વગર અથવા માત્ર આત્મકલ્યાણ જ માટે જ. અહીં અલગ થઈ જાય છે. જોવાનું એ છે કે ખરી રીતે કામ કર્મને જ ઉલ્લેખ કરવામાં આવશે; કેમ કે ભાગ્ય શું છે? અને કોઈપણ કાર્ય માટે જવાબદાર એક તે સાધારણ રીતે સૌ લોક સકામ કર્મ જ કોણ છે? સર્વસાધારણ લકે ભાગ્યને દેવની ઈચ્છા કરે છે. એવા તે કોઈ વિરલા જ હોય છે કે જેઓ કહે છે. તેમના મત પ્રમાણે દૈવ જેવું ઈચ્છે છે ખરેખરી રીતે નિષ્કામ બુદ્ધિથી કર્મ કરતા હોય તેવું જ થાય છે અને તેમાં પ્રાણીનું કશું ચાલતું છે. બીજું નિષ્કામ બુદ્ધિથી કર્મ કરનારને તો ફળની જ નથી. દેવને જ ઈશ્વરીશક્તિ માને છે, જે મનુ- ઈચ્છા જ નથી હોતી, તેથી તેઓની દષ્ટિમાં દુ:ખ ખની શક્તિથી પર છે. એ કારણથી તેમને મન તેમજ સુખ સમાન જ હોય છે અને ત્યાં ભાગ્યને પ્રમાણે ઈશ્વર જ સર્વે હાનિ, દુઃખ અથવા દેશનું પ્રશ્ન જ નથી ઊઠતે. કારણ છે અને તેથી જ તે જ તેને માટે જવાબ સકામ કર્મ કરનાર ફળની ઇચ્છાથી કર્મ કરે દાર છે. દેખીતી રીતે એ યુક્તિ બહુ સરસ છે, છે. તેથી તેનામાં અહંભાવ ચોક્કસ હોય છે અર્થાત પરંતુ એમ માની લેવું એ ઈશ્વરીન્યાયને દૂષિત તે હું કરું છું' એવી બુદ્ધિથી કર્મ કરે છે. તેથી કરવા જેવું છે. એક તરફ આપણે ઈશ્વરને ન્યાયકારી તેના કરેલા કર્મો માટે બીજું કોઈ જવાબદાર છે માનીએ છીએ, પરંતુ બીજી બાજુ કાર્ય બગડતાં એમ માનવાનું કારણ નથી. તેને તે જેવું તે કરશે તેને દોષ ઈશ્વર ઉપર ઢાળી દઈએ છીએ. શું ઈશ્વર તેવું જ ફળ મળવું જોઈએ અને વાસ્તવિક રીતે એ અન્યાય કરશે કે અપરાધ વગર કોઈને પણ એમ જ બને છે. એ કર્મને સિદ્ધાંત છે. પિતાની ઇચ્છાથી એ રીતે સજા કરશે? એમ હોય અનઃ મુwતશ્રાદુ: શારિવ નિમર્ત જત્તમ તે તે એનું અસ્તિત્વ ન જ સ્વીકારવું એ જ रजसस्तु फलं दुःखमज्ञानं तमसः फलम् ॥ સારું છે. પરંતુ વસ્તુતઃ એમ નથી. સંસારમાં એક (કર્મની) નિયમિતતા છે અને એ કોઈ અર્થાત પુણ્ય કર્મનું ફળ નિર્મળ અને સાત્વિક અપાર શક્તિ વગર અસંભવિત છે. એમ છે હોય છે, રાજસ કર્મનું ફળ દુઃખ અને તામસ તો પછી મનુષ્ય ધારે છે કંઈ અને બને છે કંઈ કર્મનું ફળ અજ્ઞાન હોય છે. એ રીતે પ્રત્યેક પ્રાણી એનું શું કારણ? સેંકડો દુષ્ટ અને આતતાયી પિતાનાં કર્માનુસાર ફળ પામે છે. જેવી રીતે બાવળ માણસો આનંદી–સુખી જીવન વ્યતીત કરતા જોવામાં વાવીને કેરી મેળવવી અથવા કેરી વાવીને બાવળ આવે છે, સેંકડો સજન દુઃખ ભોગવતા જોવામાં મેળવવાનું અસંભવિત છે તેવી જ રીતે ખરાબ કર્મ આવે છે, એક પ્રાણી સારાં કાર્યો કરતા હોય છે, કરીને સારાં ફળ મેળવવા અથવા સારાં કર્મ કરીને છતાં પણ પરિણામે દુઃખ પામે છે. કેટલાક પર તે ખરાબ ફળ મેળવવાનું સંભવિત નથી. જે કર્મોનું અચાનક દુઃખના ડુંગર તૂટી પડે છે. એ બધું શા ફળ આપણને ઊલટું દેખાતું હોય છે તે આપણું માટે બને છે? ફલાશાની દષ્ટિએ સર્વ કર્મોના બે વર્તમાન કર્મોનું ફળ નથી, પરંતુ આપણા પૂર્વ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ્ય શું છે? [૨૮૩] કર્મોનું પણ પરિણામ હેય. પ્રત્યેક કર્મનું ફળ તરત પવિત્ર શ્રીમાન લોકેના અથવા બુદ્ધિશાળી કર્મયોગીજ નથી મળી જતું, પરંતુ એને અર્થ એ નથી યોના કુલમાં જન્મ લે છે. જ્યાં તે પૂર્વજન્મના કે જે કર્મોનું ફળ તરત નથી મળી જતું તેનું ફળ બુદ્ધિ-સંસ્કારના બળે વધારે સિદ્ધિ મેળવવાને યત્ન મળતું જ નથી. એવાં કર્મોના ફળ ભવિષ્યમાં કરે છે અને એ રીતે પ્રયત્નપૂર્વક ઉદ્યોગ કરતાં ભાગ્યના રૂપમાં પ્રકટ થાય છે. એ રીતે ભાગ્ય કેવળ કરતાં પાપથી શુદ્ધ બની અનેક જન્મો પછી સિદ્ધિ આપણા પૂર્વ કર્મોનું સંચિત પરિણામ છે, જે પામીને અંતે ઉત્તમ ગતિ મેક્ષ પામે છે. વારંવાર આવીને આપણી સમક્ષ પ્રકટ થાય છે અને આ રીતે પ્રત્યેક પ્રાણીનું ભાગ્ય તેના હાથમાં આપણને ભૂલાવામાં નાખી દે છે. ખરી રીતે આપણે છે અને તે પોતે જ પોતાના સુખદુઃખનું કારણ એમાંથી બોધ લેવો જોઈએ કે કઈ પણ કર્મનું ફળ છે અને તેથી તે પોતે જ તેને માટે જવાબદાર છે. નષ્ટ નથી થતું, પરંતુ તે કોઈ ને કોઈ કાળે ભવિ- પછી દુઃખ પડતાં ભાગ્ય અથવા દૈવ પર દોષનું બમાં જરૂર આવે છે, પરંતુ આપણે નાદાનીથી આરોપણ કરીને સંતોષ માની લે એમાં કશી તેને ભાગ્ય અથવા દેવની ઈચ્છા કહીને ટાળી દઈએ બુદ્ધિમત્તા નથી. છીએ; કેમકે તે સમયે તે આપણું કાબુની વાત નથી उद्धरेदात्मनाऽऽत्मानं नात्मानमवसादयेत् । હોતી. એમાં તે લેશ પણ સંદેહ નથી કે સઘળી ગામૈવ ઘાત્મનો વધુમૈર રિપુરાહ્મનઃ | વાત કર્મના નિયમ પ્રમાણે જ થાય છે. સાચું बन्धुरात्माऽऽत्मनस्तस्य येनात्मैवाऽऽत्मना जितः। તે એ છે કે તે પણ આપણા પોતાનાં કર્મ પ્રમાણે અનામતું શત્રુ વર્તતાય શકુવર છે જ ઘડાય છે. આપણને તે કર્મ કરવા માટે સ્વતંત્ર અર્થાત્ મનુષ્ય પોતાને ઉદ્ધાર પોતે જ કરે, છોડી દેવામાં આવ્યા છે, પરંતુ એ વતંત્રતાને પોતાની જાતને કદી પણ પડવા ન દે; કેમ કે પ્રત્યેક કેવો ઉપયોગ કરે એ આપણાં હાથમાં છે. જે મનુષ્ય પોતે જ પોતાને બંધુ તથા શત્રુ છે. જેણે આપણે તેને અયોગ્ય ઉપયોગ કરશું તે આપણને પોતાની જાતને જીતી લીધી તે પોતાની જાતને તેની સજા થશે. એ સજા આપણને હમેશાં તુરત જ બધુ છે પરંતુ જે પિતાની જાતને નથી જાણતા કેમ નથી મળતી એ વિચારવા જેવી વાત છે. ન્યાયા- તે પોતે પોતાની જાત સાથે શત્રુની માફક વેર કરે છે. ધીશ જ એ સઘળી વાત સમજી શકે છે કે કયારે આ જ વાત આપણું જન્મના ભેદથી પણ આપણને કેવા પ્રકારની સજા કરવી. કઈ કઈ સિદ્ધ થાય છે. એક મનુષ્ય જન્મથી જ સુખ વાર આપણને સમજાતું નથી કે એવું કેમ થયું? ભોગવતે જોવામાં આવે છે તો બીજો શરૂઆતથી બસ, એ જ આપણા પૂર્વજન્મનાં કર્મોનું ફળ છે, જ દુઃખમય જીવન વ્યતીત કરતા હોય છે. એક અને તેથી તેને સમજવાનો પ્રયત્ન કરે પણ વ્યર્થ ઉચ્ચ કુલમાં ઉત્પન્ન થાય છે તે બીજે નીચ કુલમાં. છે. એ રીતે આપણને આપણાં સારાં કર્મોનું એક મહાબદમાશ હોય છે તે બીજે ખૂબ જ ફળ પણ જરૂર મળે છે. જે યોગાભ્યાસ કરવા લાગે ભોળો અને શાંત હોય છે, એક અત્યંત ચપળ હોય છે, પરંતુ પૂરા સમયના અભાવે વચમાં ચલિત થઈ છે તે બીજે ખૂબ જ ચુસ્ત હોય છે. એકની જાય છે, એવા પુરુષની શી ગતિ થાય છે? એના પ્રવૃત્તિ ધર્મ તરફ હોય છે તે બીજાની અધર્મ જવાબમાં એમ કહેવામાં આવે છે કે કલ્યાણકારી તરફ. એ રીતે પ્રાણી–પ્રાણીમાં, ભાઈભાઈમાં ભેદ કર્મ કરનારની કદી પણ દુર્ગતિ થતી જ નથી હોય છે એવો ભેદ જન્મથી જ શા માટે ? એનું કાંઇ તે તે પુણ્યશાળી પુરુષોને મળનાર સ્વર્ગ આદિ કારણ તો હોવું જોઈએ ને? વિચાર કરતાં જણાશે મેળવીને અને ત્યાં ઘણું વર્ષ સુધી નિવાસ કરીને કે તેનું કારણ આપણા પૂર્વજન્મોનાં કર્મ જ છે. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૮૪] શ્રી આત્માનંદ પ્રકાશ. સત્વગુણ સુખ તથા જ્ઞાનની ઉત્પત્તિ કરે છે, પ્રકૃતિએ લાદેલા બેજાને તે એક જ ક્ષણમાં દૂર તે રજોગુણ, તૃષ્ણા તથા આસક્તિની તથા તમોગુણ નથી કરી શકતો. તેથી આત્માને પોતાની મુક્તિ પ્રમાદ, મેહ, નિદ્રા તેમજ આલસ્યરૂપી અજ્ઞાનની. માટે પ્રકૃતિજન્ય વસ્તુઓને જ આશરો લેવો પડે એના ફળસ્વરૂપે પ્રાણી સાત્વિક, રાજસ અથવા છે. એ સાધનો કર્માનુસાર અશુદ્ધ પણ હોઈ શકે તામસ કર્મ કરે છે જેમાં સાત્વિક ર્મનું ફળ તે છે. તેથી પહેલાં તે તેને શુદ્ધ કરવા પડે છે. જે નિર્મળ અને સુખદાયી હોય છે. રાજસનું દ:ખ માટે કેટલાક સમય વિરોગ્યને અભ્યાસ કરવો પડે છે. અને તામસનું અજ્ઞાન હોય છે. સત્વગુણની જેવી રીતે કુશળમાં કુશળ કારીગર પિતાના યંત્રો પ્રબલતામાં દેહત્યાગ કરવાથી મનુષ્ય સ્વર્ગ ને ઠીક કર્યા વગર પોતાના કામ પર પૂરો અધિકાર લોકમાં, રજોગુણની પ્રબળતામાં દેહત્યાગ કરી નથી રાખી શકો તેવી જ રીતે આત્મા પણ ઇન્દ્રિય. વાથી મનુષ્યમાં અને તમે ગુણની પ્રબળતામાં મન તથા ખાસ કરીને બુદ્ધિને શુદ્ધ ક્યા વગર પ્રકશરીર છોડવાથી પશુપક્ષી આદિ મૂઢ યોનિમાં જન્મ તિને સંપૂર્ણ રીતે પોતાને અનુકૂળ નથી કરી શકતો. પામે છે. એ રીતે પ્રત્યેક પ્રાણી પોતાના ગુણ તથા એટલું થાય તે પણ ભૂખ, તરસ વગેરે દેવધર્મ તે કર્મ અનુસાર જ જન્મ પામે છે અને તે અનુસાર જ છૂટતા જ નથી. એ રીતે જો કે આત્મા કર્મ કરવાતેની સ્વભાવિક વૃત્તિ થાય છે, જેને આપણે તેની ની પ્રેરણા માટે સ્વતંત્ર છે તે પણ પ્રકૃતિદ્વારા જ પ્રકૃતિ કે તેને સ્વભાવ કહીએ છીએ. તે પ્રકૃતિથી તેને સઘળા કર્મ કરવા પડે છે, એટલા પૂરત પ્રેરિત થઈને પ્રાણી કર્મ કરે છે. એ રીતે પ્રાણીની તે પરાવલંબી છે, અને તેને પહેલાં તે દેહેન્દ્રિય પ્રકૃતિ જ તેના કર્મોનું કારણ ગણાય છે. હંમેશા વગેરેને સાત્વિક બનાવીને પિતાને વશ કરી લેવા જીવનની જ વાત કરીએ. મનુષ્ય જે કંઈ પણ પડે છે અને તે કામ તે કરી શકે છે. કેમકે દિવસ સુધી કરતા હોય છે તેની તરફ તેને કાવ બ્રિાનિ જાથા[રિસ્થિ : મનઃ | રહે છે, તેની અંદર તેની આસક્તિ દઢ બનતી જાય મનg iા યુf યુદ્ધ પતતુ : || છે અને તેવો જ તેને સ્વભાવ બની જાય છે અને પવ યુદ્ધ પર યુદ્ધ શતથતિમાનમહિમા ! એક વખત સ્વભાવ બની ગયા પછી તેનાથી છૂટવું નાં રાણું મદાવા કામરૂપ સુરમ્ | કઠિન થઈ જાય છે, પરંતુ ફરી પણ પ્રાણી છે અર્થાત ઈન્દ્રિો શરીરથી પર છે, ઇન્દ્રિયોથી તે અભ્યાસ તથા વૈરાગ્યવડે એનાથી બચી શકે છે. પર મન છે, મનથી પર બુદ્ધિ છે અને જે બુદ્ધિથી બસ, એવી રીતે જીવનભર જે વસ્તુ અથવા કાર્યમાં પણ પર છે તે આત્મા છે. હે મહાબાહુ અર્જુન ! એ પ્રાણી વધારે આસક્ત રહે છે તે મરણ વખતે તેને રીતે જે બુદ્ધિથી પણ પર છે તેને જાણીને અને વધારે યાદ આવે છે અને તે અનુસાર તેનું બીજું બુદ્ધિદારા મનને રોકીને દુરાસાધ્ય કામરૂપી શત્રુને જીવન તથા સ્વભાવ બની જાય છે. તે જ આપણું તું નાશ કર. ભવિષ્યના કર્મો પર અસર કરે છે અને આપણને એ રીતે પ્રાણી ચાહે તો અભ્યાસ તેમજ વૈરાસાર તેમજ ખરાબ કાર્ય કરવા પ્રેરિત કરે છે. તે 5થી ઇન્દ્રિય, મન તથા બુદ્ધિને કામ, ક્રોધ, લોભ, જીવાત્મા ઉપર ભારે પ્રભાવ પાડે છે છતાં પણ મેહ વગેરે વિકારથી શુદ્ધ કરીને પોતે પોતાની જાતને આત્મા પરમાત્માને અંશ થવા સ્વતંત્ર છે અને યોગ્ય માર્ગે લાવી શકે છે અને પોતાનું ભવિષ્ય ઘડી પ્રાણી ચાહે તે પ્રયત્નપૂર્વક પોતાની જાતને યોગ્ય શકે છે. આનું એવું તાત્પર્ય નથી કે તે પોતાના ભાર્ગે લાવી શકે છે. અહિયા એટલું સમજી લેવાની પૂર્વ કર્મોના પરિણામથી પણ બચી શકે છે. એ જરૂર છે કે જો કે આત્મા સ્વતંત્ર છે તો પણ ભોગવવાનું છે એ માર્ગે નિશ્ચિત છે જ, પરંતુ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર, ડો. જસવંતરાયને માનપત્ર આપવાનો મેળાવડો. આ સભાના આજીવન સભ્ય છે. જસવંતરાય માંડીને માગધી, ગુજરાતી વગેરે ભાષામાં આ મૂળચંદ શાહ એમ. બી. બી. એસ.ની છેલ્લી ડો- સંસ્થાએ બસેથી વધારે અમૂલ્ય ગ્રંથ પ્રગટ કટરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. તેના માનમાં સભા કર્યા છે અને જેની કદર પાધિમાત્ય વિદ્વાનો તેમજ તરફથી તેઓને માનપત્ર આપવાને એક મેળાવડે હિન્દના સાહિત્યપ્રેમી જનેતર વિદ્વાનોએ સારા ગત વિશાક શુ. ૮ તા. ૪-પ-૪૧ રવિવારના રોજ પ્રમાણમાં કરી છે. આજે પણ ૭૫ હજાર બ્લોકનું ભાવનગર સ્ટેટના નાયબ દીવાન સાહેબ શ્રીયુત નટ- માગધી કામ મુદ્રિત થઈ રહ્યું છે. આવા અપૂર્વ વરલાલ માણેકલાલ સુરતીના પ્રમુખપણું નીચે અને ઉચ્ચ આદર પામતા સાહિત્ય પ્રકાશનને યશ સવારના નવ વાગે સભાના વિશાળ હોલમાં મેળ- પૂજ્યપાદ્ પ્રર્વતકશ્રી કાન્તિવિજયજી મહારાજ અને વવામાં આવતા રાજ્યના અમલદારે તેમજ આગે- તેઓશ્રીના વિદ્વાન શિષ્ય સ્વ. શ્રી ચતુરવિજયજી વાન ગૃહએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. મહારાજ તથા મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજને કાર્યના આરંભમાં શ્રીયુત નટવરલાલ માણેક ફાળે જાય છે. લાલ સુરતી સાહેબે પોતાને આપેલ પ્રમુખસ્થાન આ સંસ્થા દશ હજાર પુસ્તકનું એક પુસ્તમાટે આભાર માની કાર્ય શરૂ કરવા ફરમાવેલ, કાલય તથા દોઢ હજાર હસ્તલિખિત પ્રતને સંગ્રહ ત્યારબાદ સભાના માનનીય મંત્રી શ્રીયુત હરજીવન- ધરાવે છે. દાસ દીપચંદ શાહે નિમંત્રણ પત્રિકા વાંચી સંભ ત્યારબાદ વેડફાઈ જતા પ્રાચીન જૈન સાહિત્ય ળાવ્યા બાદ સભાના માનનીય મંત્રી શ્રીયુત્ વલભ- અને પાટણના ગ્રંથભંડારને અંગે કેટલુંક વિવેચન દાસ ત્રિભુવનદાસ ગાંધીએ સભાનો પરિચય આપતાં કરી છે. જસવંતરાયને અંગે જણાવ્યું કે તેઓ જણાવ્યું કે ન્યાયાભાનિધિ શ્રીમદ વિજયાનંદસરી ગ્રેજ્યુએટ થયા હોવાથી તેઓને સભાના નિયમ શ્વરછ ( આત્મારામજી) મહારાજના સ્મરણાર્થે શરૂ પ્રમાણે માનપત્ર આપવાને આ મેળાવડો જવામાં કરવામાં આવેલ આ સંસ્થા સાહિત્યના જુદા જુદા આવેલ છે. તેઓ આ ધંધામાં સેવાભાવે કાર્ય કરી ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ છે. રહ્યા છે અને ગરીબ દરદીઓની એક પાઈ પણ વસુદેવ હિંડિ જેવા પ્રાચીન અને કઠણ ગ્રંથેથી લીધા સિવાય દવા કરી તેઓને આશીર્વાદ મેળવે ભવિષ્યનું જીવન તેના જ હાથમાં છે અને તે ધારે છે. આ સેવાભાવ તેઓમાં વિકાસ પામતો આવે તે પોતે પિતાનું ભાગ્ય બનાવી કે બગાડી શકે છે અને તેઓ પોતાના ધંધામાં સફળતા મેળવે તેટલું ધન્ય છે એ પ્રણાલીને કે જેમાં આ સાચો ન્યાય આ તકે આપણે ઈચ્છીએ. છે અને ધન્ય છે એવા સજનોને કે જેઓ તેને ત્યારબાદ કવિ શ્રી રેવાશંકરભાઈ વાલજી સારી રીતે વિચાર કરીને સમજપૂર્વક તેનું આચરણ બધેકાએ સમયને અનુસરતું વિવેચન કર્યું હતું. કરે છે અને તેનાથી લાભ ઉઠાવે છે. દક્તિ રાષ્ટ્ર ત્યારબાદ આ પ્રસંગે હાજર નહિ રહેવા માટે For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૨૮૬ ] દિલગીરી વ્યકત કરી, મેળાવડા માટે શુભેચ્છા દર્શી વાકેળવણીખાતાના ઉપરી અધિકારી શ્રીયુત્ વિઠ્ઠલદાસભાઇ ખીમજી પટેલનો આવેલ સંદેશા સભાના માનનીય મંત્રી શ્રીયુત્ વિઠ્ઠલદાસ મૂળચંદ શ્રી આત્માનદ પ્રકાશ પ્રેમ બંધુશ્રી જાવંતરાય મૂળચંદ શાહ, એમ. બી. બી. એસ. મા ન ૫ ત્ર. અમા, શ્રી જૈન આત્માનંદસભાભાવનગરના સભાસદા આપે આ વર્ષ એમ.બી. બી. એસ.ની ડાકટરી-વૈદ્યકીય પરીક્ષા પસાર કરી છે; તેથી અમાને જે હષ ઉત્પન્ન થા છે, તે આ માનપત્રદ્વારા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક હાથ ધરીએ છીએ. શે ગુલામચંદ આણુ જી પ્રમુખ, શ્રી જૈન આત્માનૐ સભા, તથા અન્ય સભ્ય. વ્યવહારની અનેક મુશ્કેલીઓ પસાર કરી, કુટુંબથી છ વર્ષ દૂર રહી, ખર્ચાળ અને અથાગ પરિશ્રમવાળી આ ડીગ્રી મેળવવાને ફળિભૂત થયા છે. તે આ ડોકટરી અભ્યાસ કરવામાં આપની તીવ્ર લાગણી, પૂરતી ખેત અને સરસ્વતી દેવીની પ્રસન્નતાને આભારી છે. શાહે વાંચી સંભળાવ્યો હતો. તેમ જ ભાઈ જસવંતરાયને આપવામાં આવનાર ભારપત્ર નીચે પ્રમાણે તેઓએ વાંચી સ’ભળાવ્યું હતું. Acharya Shri Kailassagarsuri Gyanmandir માનપત્રદ્વારા જણાવવાની ફરજ અદા કરવા ઉત્સુક થયા છીએ, જેથી આપ એક સભાસદ તરીકે સભા પ્રત્યેની આપની સ્નેહરિત લાગણી અને ધાર્મિ ક પ્રવૃત્તિને સ્મરણમાં રાખી તેને સત્ય કરી બતાવશે। એમ અમેને સંપૂર્ણ વિશ્વાસ છે. ડોકટરી ધંધામાં પ્રમાણિકતા, સેવાધર્મ સાથે દયાની ભાવના મુખ્ય જોઇએ, જે માટે જૈનશાસ્ત્રામાં પણ અનેક ઐતિહાસિક દૃષ્ટાંતા છે, તે પ્રમાણે હવે પછીની જુદું સ્વરૂપ ધારણ કર નારી આપની ઉજજવળ જિંદગીમાં આપ આ સિદ્ધાંતા લક્ષમાં રાખી ધધાની પ્રવૃત્તિ ચલાવશે એવી અમારી આસૂચના નિર'તર લક્ષમાં રાખી, ધમ પ્રત્યે પ્રેમ પ્રકટાવી, આપની કીતિને તેમજ આ સભા સાથેના સંબંધને ભવિષ્યમાં વિશેષ ઉજ્જવલ કરી બતાવશે; સાથે આપ દીર્ઘાયુ થઈ શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને આર્થિક સપત્તિ વિશેષ વિશેષ પ્રાપ્તકરી સમાજ અને દેશની સેવા કરવા ભાગ્યશાળી થા એવી પરમાત્માની પ્રાર્થના કરવા સાથે આ માનપત્ર આપને અપણું કરીએ છીએ. ધાર્મિક દરેક મનુષ્યનું ખરું જીવન તે ધાર્મિક જીવન છે અને આપણી આ સંસ્થા પણ જીવનને પુષ્ટ કરનારી એક સંસ્થા છે, તેના ઉચ્ચ કેળવણી પામેલા અને ધાર્મિકવૃત્તિને માટે ઉત્સાહ ધરાવનારા આપની જેવા એક અંધુને જોઇને જે પ્રમાદ થાય છે, તે આવા સ. ૧૯૯૭ ના વૈશાખ શુદ ૮ રિવવાર તા. ૪-૫-૧૯૪૧ વી૨ સં. ૨૪૬૭ ભાવનગર. For Private And Personal Use Only નટવરલાલ માણેકલાલ સુરતી નાયબ દીવાન, ભાવનગર સ્ટેટ. મેળાવડાના પ્રમુખ. Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર, [ ૨૮૭ ] સભાના માનવંતા પ્રમુખ શ્રીયુત ગુલાબચંદ જાતે નર્યો’ એ નક્કર સત્ય બહુ જ અનુભવમાંથી આણંદજીએ ચાંદીના કાસ્કેટ સાથે માનપત્ર . નીતરેલી વસ્તુ છે, અને નિઃસ્વાથી અને પ્રવૃત્ત જસવંતરાયભાઈને એનાયત કરવા માટે માન્યવર ડોકટરે માનવજીવનની આરેગ્યતા કેમ વધે ? મનુષ્ય પ્રમુખ સાહેબને વિનંતિ કરી હતી. બાદ પ્રમુખ- અમર કેમ થાય? બિમારી વિશ્વમાંથી કેવી રીતે નાબુદ શ્રીએ છે. જસવંતરાયને શુભેરછા સાથે ભાનપત્ર થાય? અને થયેલ બિમારીના સટ ઉપચાર કેવી અર્પણ કર્યું હતું. રીતે થઈ શકે વિગેરે બાબતમાં સતત પ્રવૃત્તિપરા માનપત્રને જવાબ આપતા ડો. જસવંતરાયે થણ રહે છે. તેઓ આરોગ્યદેવીના પ્રચંડ પૂજારીઓ જણાવ્યું કે છે. તે દિશામાં મારા નાના–અલ્પ પ્રયાસને વધાવી લઈ, મને જે પ્રોત્સાહન આપવા આપ એકત્રિત માનનીય પ્રમુખ સાહેબ, રાજ્યના અમલદાર થયા છે, તેમાં મારા કરતાં એક સંસ્કાર અને કેળસાહેબ અને ગૃહસ્થ વણીની આપે કદર કરી છે. આ સભાએ એકત્રિત થઈ મને જે માનપત્ર આપ્યું છે તે બદલ મારે શું બેલડુ તેની વિમા લોકે ભલે કહે કે કેળવાયેલા બેકારની તારે સણમાં હું પડ્યો છું. ડીબેટીંગ સોસાયટીમાં કઈ મહાસાગરના મોજાંઓની માફક ઉભરાય છે. કેળવિષય ઉપર બોલવું હોય ત્યારે હિંમતથી બોલવાની વાયેલ યુવકે આંખોનું તેજ અને જીવન નીચોવી ઉત્સુક્તા આવતી, પરંતુ એક વ્યક્તિને પોતાની નાંખી સામાન્ય મીલમજૂર કે પટાવાળા જેટલું પ્રશંસાને જવાબ કેવી રીતે આપવો એ એક મહા પણ સ્માઈ શક્તા નથી. આજની કેળવણી આશી વંદ કરતાં શાપરૂપ છે. આવી વાતે આજના યુગમાં કઠિન કેયડો છે. એક સામાન્ય ઘટના થઈ પડી છે, પરંતુ આપણે આપ આ માનપત્ર મને નહિં, પરંતુ જે તટસ્થ વૃત્તિ અને સૂક્ષ્મ રીતે જીવનનાં વિવિધ કેળવણી પછવાડે મનુષ્યો પોતાના પ્રાણ ન્યોછાવર છે. અવલોક, * ક્ષેત્રનું અવલોકન કરશું, તે આપણને સ્પષ્ટપણે કરે છે તેને આપે છે. એ કેળવણીની અલ્પ સિદ્ધિ દેખાશે કે મનુષ્ય જીવવા માટે ખાય છે, પરંતુ ખાવા બદલ આ સભાના આશીર્વચને અને આપેલ માટે જીવતે નથી; એટલે રોટી તે આર્થિક અને માનપત્ર માટે હું સભાને અત્યંત આભારી છું. જીવન નીભાવવાની દષ્ટિએ અગત્યને પ્રશ્ન હોય તો આજનો યુગ વૈજ્ઞાનિક યુગ છે. વૈજ્ઞાનિક યુગમાં પણ તે જીવનને માત્ર એકજ પ્રશ્ન નથી, તેથી પણ સર્વદેશીય પ્રગતિ સાધી ન શકાય તે મનુષ્ય મહત્વના કેટલાએ અણઊકેલ્યા પ્રશ્નો આપણી પાસે તરીકે આપણી કશી કિસ્મત નથી. પ્રાચીન કાળને ખડા છે; જેવાં કે સમાજને ઉત્કર્ષ, સંસ્કૃતિના માનવભક્ષી મનુષ્ય અને આજને વીસમી સદીના વહનો. આદર્શ રાજ્યરચના અને સમાજરચના, મનુષ્ય એ બંનેમાં એટલે જ તફાવત કે આજના આધ્યાત્મિક વિકાસ વિગેરે. ભૌતિક અને આધ્યાત્મિક મનુષ્ય પોતાની બુદ્ધિને ઉચ્ચ કક્ષાએ મૂકી, અમૂલ્ય વિકાસ જીવનના પરસ્પર સંકળાએલાં તો છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. એ અમૂલ્ય સિદ્ધિઓ બે ઘડાં વગરને રથ જેમ નિરર્થક છે તેમ બન્ને અને વૈજ્ઞાનિક પ્રગતિઓ શ્રી સરસ્વતીદેવીના બાળ વગર આપણું જીવન નકામું છે. એક વસ્તુ માટે રમકડાં છે. અને એ એક રમકડું હસ્તગત થતાં આપણે સતત જાગૃત રહેવાની જરૂર છે અને તે જીવન કંઈ એર પલટા લે છે. એ જ કે કેળવણી. રૂ. આ. પા. માં કોઈ દિવસ પરિજીવન ગમે તેટલા પલટા લે, પરંતુ જીવનની ણમી શકે નહિં અથવા ઘટાવી શકાય નહિં. કેળવણી પ્રથમ જરૂરીઆત આરોગ્યતાની છે. “પહેલું સુખ તે એ મનુષ્યનો પ્રાણુ અને સાચો આત્મા છે. આત્મ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | [ ૨૮૮ ]. શ્રી આત્માનંદ પ્રકાશ. વગરને દેહ જેમ મુડદું કહેવાય છે તેમ કેળવણી મેં આપને ધાર્યા કરતાં વધારે સમય લીધે વગરને મનુષ્ય મનુષ્યોગ મૃગચરન્તિ અથત છે એટલે વધુ નહિ બોલતાં એક વસ્તુ વિષે થોડું ડોબા જેવો છે, કાડીનલ ન્યુમેન તેના Idea સૂચન કરી હું મારું વકતવ્ય સમાપ્ત કરીશ અને of university માં કેળવણી વિષે બોલતા તે એ જ કે ભાવનગર જેવાં જેનનગર કે જ્યાં જનને જણાવે છે કે માનવજીવને સત્કૃષ્ટ વિકાસ એ જ મોટો સમૂહ છે ત્યાં ગરીબ, અનાથ અને નિરકેળવણીનું અંતિમ ધ્યેય છે. મૂઢ દશામાં પડેલ ધાર માટે જેન દવાખાનાની બીલકુલ સગવડતા આત્માના અંધકારને દૂર કરવાને જે કોઈ ચમત્કારી નથી. અહિંસાના પરમ હિમાયતીઓ અને પૂજારીઓ કિમી હોય તે તે કેળવણી છે. કેળવણું અને આપણે આ દિશામાં ઉપેક્ષા રાખીએ એ શું વાસ્તલક્ષ્મી, શ્રી અને સરસ્વતી એ બન્નેને સંયોગ વિક લેખાય? આપની દાનવૃત્તિ આવા ગરીબોને વિરલ છે, આકસ્મિક છે અને સ્વાભાવિક છે, કારણ નવજીવન આપવામાં ખર્ચાય તેમાં જ પરમ સિદ્ધિ કે લક્ષ્મી એ ભૌતિક વસ્તુ છે અને દુનિયાના તમામ છે. આપે મને શાંતિથી સાંભળ્યા બદલ આપને તેફાની તત્તની પ્રણેતા છે; જ્યારે સરસ્વતી સાચી આભાર માની બેસી જઈશ, આધ્યાત્મિક વસ્તુ છે અને સચ્ચિદાનંદની દાત્રી છે, છેવટ પ્રમુખ સાહેબ શ્રીયુત નટવરલાલભાઈએ આ સભાને ભૂત અને વર્તમાન કાળ મારા જણાવ્યું કે સાહિત્યના ક્ષેત્રમાં આટલું સુંદર કાર્ય ઉપલા વિધાનની અક્ષરશઃ સાક્ષી પૂરે છે. આ સભાએ, કરી રહેલ આવી મોટી સંસ્થા ભાવનગરમાં છે તે જેના મૂળમાં એક પ્રચંડ પ્રાતઃસ્મણીય ધર્માત્મા જાણવાનું મને આજે જ મળ્યું છે. સભાની સેવા છે, અને જેના નામ સાથે આ સભા સંકળાએલી આવકારદાયક છે. તેનું એક વખત અવલોકન કરૂ છે તે સભાએ નિસ્વાર્થભાવે સાહિત્ય, સંસ્કૃતિ વાની તક મને મળશે તે આનંદ થશે. અને કેળવણીના ઉત્તેજનાથે અવિરત શ્રમ ઉઠાવેલ છે. ભાઈ જશવંતરાયને માનપત્ર આપવાનો પ્રસંગ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ગ્રન્થને લોકભોગ્ય બન- આનંદદાયક ગણાય. દરેક ધંધામાં સ્વાર્થ અને વવા તેમજ તેના પ્રકાશને કરવામાં આ સભા જૈન પરમાર્થને તો રહેલા હોય છે. એક કાપડનો સમાજમાં અગ્રસ્થાને આવે છે. આવી Glorious વેપારી પિતાની દુકાનમાં સ્વદેશી જ કાપડ રાખે tradition આ સંસ્થા જાળવી રહી છે, તે પરમ અને વ્યાજબી ભાવે તેનું વેચાણ કરે તો તે દેશઉપકારી જીવનમુક્ત ગુરુદેવના પ્રતાપે છે. સેવા, ઘરાકને સંતોષ અને પિતાને સ્વાર્થ પણ આપના અમૂલ્ય સમયને વ્યય નહિ કરતા સાધી શકે છે. બીજા સઘળા ધંધા કરતા ડેાકટરી આપણાં સમાજ પ્રત્યે, મારી ફરજ માની તે લાઈન એવી છે કે તેમાં વધારે પરમાર્થ કરી શકાય સંબંધી બે શબ્દો બોલીશ અને તે એ જ કે આપણે અને સ્વાર્થ પણ સાધી શકાય. ભાઈ વલ્લભદાસજૈન સમાજ કેળવણીમાં પછાત છે, તેનું કારણ ભાઈએ કહ્યું તેમ ડો. જસવંતરાયમાં દરદીઓની આપણુ નિરાધાર સ્થિતિ કરતાં સંસ્કાર પ્રત્યેની સેવા કરવાની ભાવના છે તે આવકારદાયક છે. તેઓ આપણી દુર્લક્ષતા છે. એ દુર્લક્ષતા ઓછી થતા એવી શુભ ભાવના હરહંમેશ રાખે અને માનપત્ર આપણા જેને માં મેઘનાથ શાહ અને C. V. સાર્થક કરે એટલું આપણે ઈચ્છીએ. Raman જેવા નીકળી આવે. એક જ વસ્તુની ત્યારબાદ શેઠ દેવચંદ દામજીએ પ્રમુખ સાહેજરૂર છે, તમારા બાળકને ઉત્સાહ અને હિંમત બને આભાર માન્યો હતો અને શેઠ અમૃતલાલ આપો અને તેને ઉચ્ચ માર્ગે લાવવાને તમારાથી છગનલાલે આભારની દરખાસ્તને ટેકે આપ્યો હતે. બનતું કરે. છેવટે શેઠ હરજીવનદાસ દીપચંદ તરફથી For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વર્તમાન સમાચાર. અપાયેલ આઇસ્ક્રીમ પાટી ને માન આપી પ્રમુખશ્રી, અધિકારીઓ વગેરેને હારતોરા અણુ કરી મેળાવડો વિસર્જન કરવામાં આવ્યા હતા. સ્યા કાટ એટલે પંજાબમાં સ્થાનકવાસીઓનુ ૩૦૦ ઘરની આબાદીવાળુ જબરદસ્ત ક્ષેત્ર, પૂજ પાણ્ ગણિવર્ય શ્રી મૂળચંદજી મહારાજની જન્મભૂમિ, અહીં આપણા સાધુએનું કવચત જ અને છે. કેમ કે અહીં આપણા જૂજ ઘર છે. આવાગમન પંજાબ સમાચાર સ્કાલકા(પજામ માં આચાર્ય શ્રીજનુ અપૂર્વ સ્વાગત. આચાર્ય મહારાજ શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી પોતાના પંન્યાસ શ્રી સમુદ્રવિજયજી આદિ મુનિમ`ડળ સહિત રામનગરથી વિહાર કરી સલ્લાકી, ખાનકીહેડ, ભેરાકીચીના, વજીરાબાદ, ક‘ગણુસ્યાહાડકા, ભુપાલવાલા, સમરીયાલ, ઉગેાકી, ૫૭/ગડા વિગેરે ગ્રામેામાં ધૌપદેશામૃતને પ્રવાહ વહેવડાતા ફા. વ. અમાવાસ્યાની સાંજરે સાલકાટ શહેરની નજીકમાં લાલા ગેપાલશાહ જૈનના અગàપમાં પધાર્યાં. ઉક્ત લાલાએ આચાર્યશ્રીજીનુ અને બહારથી પધારેલા મહેમાનાનુ` સુંદર સ્વાગત કર્યું" હતું.. ચાલકાટ સ્થાનકવાસીએનું માટુ ક્ષેત્ર હાવાથી અને આચાર્ય શ્રીજી અહીં પ્રથમ જ પધારતા હોવાથી બન્ને સભાન્ને તરફથી આચાર્યશ્રીજીના સારા સત્કાર કરવામાં આવ્યેા હતા અને ખીજા શહેરમાંથી અનેક મનુષ્યે। લાભ લેવા આવ્યા હતા. તા. ૨૮-૬-૪૧ ચૈત્ર શુદિ ૧ ના સવારના આઠ વાગે લાલા ગોપાલશાહ જૈનના બ'ગલેથી વાજતે ગાજતે આચાર્ય શ્રીજી સિંહસભા પાસે પધાર્યાં સવારના આઠ વાગે ગુજરાંવાલા શ્રો સંધની સ્પેશીયલ ટ્રેન સ્ટેશન પર આવી પાંચતા સુદર સ્વાગત કરવામાં આવ્યું. રાયસાહેબ શ્રીમાન્ કર્મીચંદજી અગ્રવાલ એનરરી મેજીસ્ટ્રેટ દૂધ, ચા, મીયા, [ ૨૮૯ ] ફળ વગેરે અલ્પાહાર આપી સેવાને લાભ લીધે હતા. આજે આખા શહેરમાં આનંદની છેાળા ઉછળી રહી હતી. Acharya Shri Kailassagarsuri Gyanmandir વરઘેાડામાં ડંકાનિશાન, ચાંદીના હાથી પર શ્રી કલ્પસૂત્ર, મેરામાં ન્યાયામ્ભાનિધિ જૈનાચાર્યું શ્રીમદ્વિજયાન દસૂરીશ્વરજી આદિની તસ્વીર। અને ચાંદીના રથમાં પ્રભુ બિરાજમાન કરવામાં આવ્યા હતા. સ્પાલકાટનુ એન્ડ, શ્રી આત્માન ́દ જૈન સ્કુલ સુધીઆના બેન્ડ, શ્રી આત્માનં’૬ જૈન ગુરુકુળ મેન્ડ, નારાવાલથી લાવેલ શ્રી સંઘનું બેન્ડ અને લાલા સરદારીલાલ જૈન લેાહારીએ લાહારથી ભગાવેલ સુપ્રસિદ્ધ એન્ડ સામૈયામાં હતા. વરધાડા મુખ્ય મુખ્ય બજારામાં કરી કહ્યુકભ’ડીસરાય નવા ઉપાશ્રયમાં આવી ઉતર્યાં. અહીં તૈયાર કરવામાં આવેલ બડ રાયસાહેબ શ્રીમાન લાલા કર્માંચ છ અગ્રવાલ એની ભાજસ્ટ્રેટ વિ.ની હાજરીમાં શ્રી આત્માનંદ જૈન સભા–રયાલકોટના તરફથી અભિનંદન પત્ર લાલાભાળાનાથજીએ વાંચી આચાર્યશ્રીજીના કરકમળામાં અર્પણ કર્યુ. આચાર્ય શ્રીજીએ કાર વિષય પર દિવ્યદેશના આપ્યા બાદ સભા વિસર્જન થઇ. ત્રણ વાગ્યે ક્રી ખીજી વાર સભા આણુ અનેતરામજી જૈન વકીલ બી. એ. એલએલ. ખી. તી અધ્યક્ષતામાં થઇ. અને સ્વ. ગુરૂદેવ ો બૂટ્ટેરાયજી મહારાજની સ્વર્ગીવાસ તિથિ અને શ્રીમદ્વિજયાદસૂરીશ્વરજી જન્મદિવસ ઉજવવામાં આવ્યેા. પંડિત પુરુષાત્તમચંદ્ર જૈનશાસ્ત્ર, એમ. એ. એમ. એ. એલ. વિગેરેના સુંદર ભાષા થયા. આચાર્યજીએ બન્ને મહાપુરુષાના જીવન પર સુ'દર પ્રકાશ પાડ્યો. આદ છ વગ્યે સભા વિસર્જન થઇ અને ક્રી ત્રીજી વાર રાતના આઠ વાગે સભા ભરાઇ, અધ્યક્ષસ્થાને રાયસાહેબ શ્રીમાન ક``દજી બિરાજ્યા હતા. પંડિત હંસરાજજી શાસ્ત્રી, સૂરી મહમદદિન વિગેરેના જૈન ધ` પર એજસ્વી ભાષામાં ભાષણા થયાં હતાં. આજના પ્રવેશ મહે।ત્સવમાં જૈનેતા, રાયસાહેબ શ્રીમાન કર્મીચંદજી એનરરી માજીસ્ટ્રેટ ઇત્યાદિ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૯૦ ] શ્રી આત્માનંદ પ્રકાશ. સદગૃહસ્થ પણ ઊઘાડે પગે ચાલી વરઘોડાને દીપાવી સ્થિરતા કરી આચાર્યશ્રીજી કાશ્મીરની રાજધાની રહ્યા હતા. જમુ શહેર તરફ પધારશે. ચિત્ર શુદિ ૨ ના રોજ પણ સવાર, બપોર અને સ્વાલકેટમાં શ્રી મહાવીર જયંતિ રાતના એમ ત્રણ સભાઓ ભરાઈ. એમાં આચાર્ય શ્રી મહાવીર જયંતિ જમુ શહેરમાં ઉજવવાને બીજના મહત્વપૂર્ણ પ્રભાવિત્પાદક વ્યાખ્યાને થયા. આચાર્યશ્રીજીને વિચાર હતો પરંતુ રાયસાહેબ લાલા રાતની સભામાં પંડિત હંસરાજજી શાસ્ત્રી વિગેરેના કર્મચંદજી ઓનરરી મેજર સંભાવિત સદગૃહસુંદર ભાષણે થયા. સ્થની આગ્રહભરી વિનંતિને માન આપી અહીં ઘણા જ સમારોહથી શ્રી મહાવીર જયંતિ ઉજવચૈત્ર શુદિ પહેલી ત્રીજના રોજ સવારની સભામાં વામાં આવી. કણકમંડીસરાય નવા ઉપાશ્રય આચાર્યશ્રીજીએ અઢી કલાક એકતા પર ભાવવાહી આચાર્યશ્રીજી દરરોજ વ્યાખ્યાને ફરમાવે છે ત્યાં જ વ્યાખ્યાન આપી ભોજને પર અજબ પ્રભાવ મંડપ ઉભો કરવામાં આવ્યો હતો. ચાંદીના સિંહાથો હતો. સન ઉપર ભગવાન મહાવીરદેવ બિરાજમાન કરરાયસાહેબ શ્રીમાન લાલા કર્મચંદજી ઓનરરી વામાં આવ્યા હતા. આચાર્યશ્રીજી આદિ પણ ઉચ્ચાભાછરડ્રેટની આગ્રહભરી વિનંતિને માન આપી સન પર બિરાજમાન થયા હતા. પ્રથમ વાસક્ષેપ પૂજા બપોરે ત્રણ વાગે સભા તેમના વિશાલ બંગલામાં કર્યા બાદ આચાર્યશ્રીએ બુલંદ અવાજથી દે રાખવામાં આવી, જ્યાં અનેક મનુષ્યોને જગ્યા નહિં કલાક સુધી વ્યાખ્યાન આપી ભગવાન શ્રી મહામળવાથી પાછા ફરવું પડયું. આવી પરિસ્થિતિ વીર દેવને સમ્યફવપ્રાપ્તિથી લઈને વન, ગર્ભ જઈ રાયસાહેબ લાલા કર્મચંદજીએ ઊભા થઇ સ્થાનમાં રહી માતાપિતા જીવતા સુધી મારે દીક્ષા જાહેર કર્યું કે મકાન વિશાલ હોવા છતાં આચાર્ય. ન લેવી એ લીધેલા અભિગ્રહ, ૫૬ દિગૂ કુમારીએ શ્રીજીને વ્યાખ્યાનના કારણે નાન થઇ ગયું એથી અને ચાસઠ ઈંદ્રોએ કરેલ જન્મ મહોત્સવ, દીક્ષા, મારા ઘણા બંધુઓને અગાસીઓમાં-અટારીઓમાં તપશ્ચર્યા, કેવલજ્ઞાન,નંદીશ્વર દ્વીપમાં અઠાઈ મહેસવ, બેસવું પડયું છે અને ઘણા ભાઇઓને નિરાશ થઈ સંધની સ્થાપના ઉપદેશ અને ઉપસર્ગ વિગેરે વિષયો પાછા ફરવું પડ્યું છે, આથી મને ઘણી જ દિલગીરી પર સુંદર પ્રકાશ પાડ્યો હતો અને ભારપૂર્વક છે પણ હું આપને વિશ્વાસ આપું છું કે આચાર્યએ જણાવ્યું હતું કે જન્મ થતાં ઇદ્ર મહારાજ આવીને શ્રીજી ફરીથી સ્વાલકેટ પધારશે ત્યારે આપ થી ભગવાનને મેરુપર્વત ઉપર લઈ ગયા હતા ત્યારે પણ વિશાળ મકાન જોશો. માતાની કુક્ષી ખાલી ન રહે એટલા માટે પ્રતિબિંબ લાવીને મૂકે છે. આ વાત શાસ્ત્રકારો પોકારી પોકાખાનબહાદુર ફિરોજદિન ઓનરરી માછરટ્રેટ રીને કહે છે અને આપણે માનીએ છીએ છતાં અને પંડિત હંસરાજજી શાસ્ત્રીના ઓજસ્વી ભાષણો કહેવું કે અમો પ્રતિમા–પ્રતિબિંબને માનતા નથી ત્યાં થયા બાદ આચાર્યશ્રીએ સુ કરું તરવૃત્તિવા- માનવા ન જોઈએ એવું કહેવું કયાં સુધી ઉચિત છે? જ એ વિષય પર મહત્ત્વપૂર્ણ વ્યાખ્યાન આપ્યું. બાદ માસ્તર ભગવાનદાસે જણાવ્યું કે મહાદરરોજ આચાર્યશ્રીના વિદ્વત્તાભર્યા વ્યાખ્યાનો રાજશ્રીજીની વિદ્વત્તા અને વ્યાખ્યાનશૈલી એવી તે ચાલે છે, જનતા સારા પ્રમાણમાં લાભ લે છે જબરદસ્ત છે કે ગમે તેવા માણસ પણ પીગળી જાય બપોરે ધર્મચર્ચા ચાલે છે. જમુ શ્રીસંઘની આગ્રહ- છે. હું મૂર્તિપૂજામાં માનતે ન પણ આચાભરી વિનંતિને માન આપી પૈડા દિવસ અહીં “બીજીને યુક્તિયુક્ત વ્યાખ્યાનેથી મૂર્તિ માન For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વર્તમાન સમાચાર. વાવાળા થયે। છું અને પ્રતિજ્ઞા કરૂ છું કે હું દરાજ મૂત્તિ`પૂજા કરીશ. જહેલમનિવાસી લાલા વિલાયતીરામજી જૈને કાવ્યના રૂપમાં બનાવેલું અભિનંદન પત્ર રાયસાહેબ લાલા કર્મચંદ્રજીને અણુ કરવામાં આવ્યું. બપોરે ગુજરાંવાલાનિવાસી લાલા માણેકચંદજી છેટાલાલ જૈન ડુગડ અને લાલા પ્યારેલાલજી જૈન રડે તરફથી પંચકલ્યાણુક પૂજા અને પ્રભાવના થઇ. સામિક વાત્સલ્યે કરવામાં આવ્યું. પૂજા રીએ તથા ગરીબેને શીરાનું જમણ આપવામાં આવ્યું. રાતના ભજનો થયા હતા. પંજાબ શ્રી સંધની સાલકાટમાં એક ભવ્ય દેરાસર બનાવવાની ભાવના છે અને તે માટે ટીપ પણ શરૂ થઇ ગઇ છે તે શ્રી ગુદેવની કૃપાથી સફળ થાય. આચાય શ્રીજી અહીંથી વિહાર કરી કાશ્મીરની રાજધાની જમ્મુ શહેર પધારશે. (ચાલુ) નિવેદન ઇડર, ચૈત્ર વદ ૧ શિન. અમારા દીક્ષાપર્યાંયનાં પચીશ વર્ષ પૂર્ણ થયાં એ શુભ નિમિત્તે મિટીંગા થઈ શુભ ભાષના અને અનેક માંગલકામના પ્રગટ કરાઇ છે, તેમજ ભ્રૂણા પત્રા પણ એવા જ આવ્યા છે. અમે લાંબા વિહારમાં હાવાથી આ પત્રાના જુદા જુદા જવાખે। આપવા જેટલેા સમય ન મળવાથી તે માટે ખુશાલી પ્રદર્શિત કરનાર દરેકને “ ધર્મલાભ ’ના શુભાશીર્વાદ આપવા સાથે અમે ઇચ્છીએ છીએ કે ગુરુદેવ અમને એ બલ, એ શક્તિ અને એ આશીર્વાદ આપે કે જેથી અમે તેઓશ્રીની શુભ ભાવનાનુસાર શાસનસેવામાં સદાય તત્પર રહીએ. સાથે શ્રી સત્ર પાસે અમારી સાદર પ્રાર્થના છે કે અમે આર્ભેલા શ્રી વીતરાગદેવના ઉપાસ। (નવા જૈન ) વધારવાના, જિનવાણી, સાહિત્યના પ્રચાર કરવાના અને જિનવરેન્દ્ર દેવના શાસનની પ્રભાવના Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૯૭ ] કરવાના શુભ કાર્યમાં તન-મન-ધનથી પૂ સહયાગ આપી . આત્મકલાણુના મંગલ કાર્યમાં સંપૂર્ણ સહકાર આપે. --મુનિ દનવિજય મુનિ જ્ઞાનવિજય. ભરૂચ-વેજલપુરમાં ઉજવાયેલ આયખિલ તપની ઓળી આ. શ્રી વિજયલલિતસૂરિજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં આયંબિલ તપની ઓળી વિધિસહિત ઉજવવામાં આવી હતી. આંગી, પૂજા, ભાવના, પ્રભાવનાદિ કરવામાં આવ્યા હતાં. ત્યાંના શ્રી સંધ તરફથી મહાવીર જયંતિના દિવસે વરધોડા ચઢાવવામાં આવ્યા હતા. રાત્રિના પાઠશાળાના વિદ્યાથી તેમજ વિદ્યાથીનીઓના લાક્ષણિક સ`વાદ તથા ગર વિ. ના કાર્યક્રમથી તે દિવસ ઉજવ્યેા હતેા. પ્રાંતીજ For Private And Personal Use Only આ. શ્રી ઋદ્ધિસાગરસૂરિજીના પ્રમુખપણા નીચે ત્રણે ક્ીરકાના શ્રાવક્રએ એકત્ર થઈ મહાવીર જયંતિ ઉજવી હતી. ભગવાન મહાવીરના જીવન પરત્વે મુનિશ્રી હૅમેન્દ્રસાગરજી મહારાજે તથા મુનિ શ્રી લક્ષ્મીસાગરજી મહારાજે સારા પ્રકાશ પાડયા હતા. રાત્રે જાહેર સભા થઇ હતી. રાજ્કોટ આ. શ્રીમદ્ વિજયમેાહનસૂરીશ્વરજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં ચૈત્ર માસની ઓળીની આરાધના અટ્ટા! મડ઼ેત્સવાદિ ધર્માંકાર્યો સાથે સારી રીતે થઇ હતી. ચૈત્ર શુદિ ૧૩ મહાવીર પ્રભુના કલ્યાણુકા દિવસ હોઈ તે પ્રસંગનું ખાસ વ્યાખ્યાન રાખવામાં આવતા એ અઢી હજાર માણસે ઉપરાંત સ્ટેટના દીવાન સાહેબ વ્યાખ્યાનમાં આવ્યા હતા. રાજકોટ સ્ટેટમાં ચૈત્ર શુદિ ૧૩ ના દિવસે દર વરસે કસાઈ— ખાનુ` બધા રહે અને તે દિવસ જાહેર તહેવારરૂપે પળાય તે માટે તેમને ઉપદેશ આપવામાં આવ્યા હતા. Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Dઝાર અને સ્ફMIલો ને છે ૧. પાપ, પુણ્ય અને સંયમ (વિપાક, અંતકૃત- ગ્રંથરત્ન કાર્યાલય–અમદાવાદ. કિંમત સાત આના. દશાંગ તથા અનુત્તરપપાતિકદશા અંગ ગ્રંથોને લડાઈમાં વપરાતા વિમાને શું છે? તે સમજી શકે છાયાનુવાદ) સંપાદક, ગોપાળદાસ જીવાભાઈ. પ્રકાશક, શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ Clo તેવી સાદી શેલીમાં ચિત્રો સાથે આ લધ ગ્રંથની ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ. શ્રી પુંજાભાઈ જેન રચના કરવામાં આવી છે. બાળસાહિત્યના આવા 0 ગ્રંથો પ્રકટ કરવાનો તેમનો આ પ્રયત્ન આવશ્યક ગ્રંથમાળા પુસ્તક ૨૦ મું. આ ગ્રંથમાળા તરફથી કેટલાક નાગમના છાયાનુવાદ સંપાદક મહાશય છે. પ્રકાશકને ત્યાંથી મળી શકશે. તરફથી તૈયાર થયેલ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ૫. શયતાન-તરણ ગ્રંથમાળીનું આ પંદરમું આવા અનુવાદ અમારા ધારવા પ્રમાણે તૈયાર પુસ્તક છે. મહાત્મા ઢોસ્ટોયની મૂળ કૃતિનો અનુકરી આગમનું જ્ઞાન ધરાવનાર મુનિમહારાજને વાદ છે જાતિય વાસનાના ભોગ બનેલ મૂળ લેખકને દષ્ટિગોચર થાય તે ઇરછવા યોગ્ય છે. આ ગ્રંથ જે અનુભવ થયેલ અને તે વખતે શા શા પરિણામો માળાનો ઉદ્દેશ સાચવી સાહિત્ય પ્રકાશન સમિતિ ભોગવવા પડે છે તે બહુ જ ઝીણવટથી આ ગ્રંથમાં ધર્મગ્ર વગેરે પ્રકટ કરે છે. કિંમત બાર આના, આપવામાં આવેલ છે. જનસમાજમાં આ ગ્રંથ પ્રકાશકને ત્યાંથી મળશે. વાંચવાથી કેટલીક વખત તેવા ભોગ બનેલાનું ૨. શત્રુંજય ઉદ્ધાર-પ્રકાશક, શાહસિનદાસ વર્તન પણ સુધરી જાય છે. કિમત એક રૂપીયો. પ્રકાશક ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય–ગાંધીરોડ ભૂખણુદાસ-માલેગામ (દક્ષિણ). આ ગ્રંથની રચના કાવ્ય પ્રકાશકે પ્રગટ કરી છે. સામાન્ય રીતે અમદાવાદ ત્યાંથી મળી શકશે. સંક્ષિપ્તમાં થોડી એતિહાસિક બાબતો પણ આપેલી ૬. પ્રતાપી જૈનાચાર્ય શ્રીમદ્વિજય છે. પ્રકાશકને ત્યાંથી મળી શકશે. વલ્લભસૂરીશ્વરજી મહારાજનું સંક્ષિપ્ત જીવન ૩. શ્રી વિજયહર્ષસૂરિ પ્રબંધ-પ્રકાશક, શ્રી વૃત્તાંત. હિંદી ભાષામાં પંન્યાસજી મહારાજ શ્રી સમુદ્રવિજયજી ગણિએ મુદ્દાસર અને તમામ વર્ધમાન-સત્ય-નીતિ-હર્ષ સુરિ જૈન ગ્રંથમાળા. ઉપકારક કાર્યો સહિતની હકીકતો સાથે સુંદર આ ગ્રંથમાં પદ્યમાં શ્રી વિજયસૂરિ મહારાજનું અને સરળ લખેલ છે. સાથે છબી આપી છે. જીવનવૃત્તાંત આપી ગુરુભક્તિ કરવામાં આવી છે. પ્રકાશક, આદર્શ ગ્રંથમાળાએ-મુલતાન (પંજાબ) વ્યવસ્થાપક શ્રેષો ભોગીલાલ સાંકળચ દ અમદાવાદને ગુરભક્તિ દર્શાવી પ્રકટ કર્યું છે. ખાસ વાંચવા ત્યાંથી મળી શકશે. જેવું છે. આ લઘુ ગ્રંથ સહાયક તરફથી એક આનાની ૪. વિમાનની વાતો-ગુર્જર બાળ ગ્રંથાવલીની પિસ્ટની ટિકિટ મોકલનારને બેટ શ્રી આત્માનંદ શ્રેણી ૩ જી. પુ. ૧૧-૧૨. લેખક નવલકાનત નેમ- જૈન ગુરુકુળ ગુજરાંવાલા (પંજાબ) લખવાથી ચંદ ભાવસાર બી. એસ.સી. પ્રકાશક, ગુર્જર મળી શકશે. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માલેગામમાં નિમાએલ ઐક્ય સમિતિ. માલેગામ મુકામે તા. ૧૧-૪-૪૧ ના રોજ મળેલી સભામાં વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજમાં ઐકય સ્થાપવા માટે નીચેના સભ્યોની એક સમિતિ નીમવામાં આવી હતી. તેમણે વખતોવખત મુંબઈમાં મળી આ કાર્ય ત્રણ માસમાં પાર પાડવું એમ ઠરાવવામાં આવ્યું છે. આ સમિતિમાં પાંચ સભ્યોને વધારો કરવાની સત્તા પ્રમુખને આપવામાં આવી છે. પ્રમુખ-શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, અમદાવાદ ઉપપ્રમુખ-શેઠ અમૃતલાલ કાલીદાસ, મુંબઈ માનદ્ મંત્રીઓ-રાવસાહેબ શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી. અને શેઠ જીવતલાલ પ્રતાપશી. તથા મુંબઈ, સુરત, અમદાવાદ, માલેગામ, ભાવનગર, યેવલા, બાલાપુર, મંચર વિગેરે ગામના આગેવાન ગૃહરાને સભાસદ તરિકે આ એકય સમિતિમાં નીમવામાં આવેલ છે. નવા દાખલ થયેલા માનવંતા સભાસદે. (1) રાયચંદ્રભાઈ વનમાળીદાસ વિજ્ઞાનશાસ્ત્રી અમદાવાદ (૨) શાહ મનસુખલાલ ગિરધરલાલ ભાવનગર (હાલ અમદાવાદ) (૩) શાહ મણિલાલ મોહનલાલ . . ભાવનગર | (૪) શાહ જીવરાજ પરશોતમદાસ લાઈફ મેમ્બર. વાર્ષિક મેમ્બર ભાઈશ્રી નાગરદાસ વલભજીને સ્વર્ગવાસ, ભાઇ શ્રી નાગરદાસ થોડા દિવસની બિમારી ભેગવી તા. ૨૨-૧૨-૪૦ ના રોજ પંચત્વ પામ્યા છે. તેઓ સ્વભાવે મિલનસાર, માયાળુ અને દેવગુરુધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા હતા. આ સભાના તો તેઓ ઘણા વખતથી સભાસદ હતા. તેઓના સ્વર્ગવાસથી આ સભાને તો એક લાયક સભાસદની ખોટ પડી છે. તેઓના સુપુત્ર જયંતિલાલભાઈને દિલાસો દેવા સાથે તેઓના આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાઓ તેમ આ સભા પરમાત્માની પ્રાર્થના કરે છે. - 1 : - - - છે : " કર્મ ગ્રંથ ભાગ ૧-૨ સ પૂર્ણ ૧. સટીક ચાર કર્મગ્રંથ શ્રીમદેવેન્દ્રસૂરિવિરચિત-પ્રથમ ભાગ રૂા. ૨-૦-૦ ૨. શતકનામાં પાંચમે અને સપ્તતિકાભિધાન છઠ્ઠો કર્મગ્રંથ, દ્વિતીય ભાગ રૂા. ૪-૦-૦ ઘણી જ કાળજીપૂર્વક તેનું સંશોધન અમારી પ્રસ્તુત આવૃત્તિમાં સાવધાનપણે સંપાદક મહાપુરુષોએ આ બંને ગ્રંથમાં કર્યું છે અને રચના-સંકલના વિદ્વત્તાપૂર્ણ કરવામાં આવેલ છે. જે ગ્રંથ જોયા પછી જ જણાય તેવું છે. બાકી તેની સાથે ગુજરાતી ભાષામાં આપેલ પ્રસ્તાવનામાં વિગતો, ગ્રંથકારનો પરિચય, વિષયસૂચિ, કર્મગ્રંથને વિષય કયા ગ્રંથમાં છે તેની સુચિ, પારિભાષિક શબ્દના સ્થાનદર્શક કેષિ, શ્વેતાંબરીય કર્મતત્ત્વ વિષય શાસ્ત્રોની સૂચિ, કર્મવિષયના મળતાં ગ્રંથા, છે ફર્મગ્રંથાન્તર્ગત વિષય દિગબરી શાસ્ત્રોમાં કયા કયા સ્થળે છે તેને નિર્દે શ વગેરે આપવામાં આવેલ હોવાથી અભ્યાસીઓ માટે ખાસ ઉપયોગી થયેલ છે, જે પ્રથમ બહાર પડેલ કર્મગ્રંથ કરતાં અધિકતર છે. | ઊંચા એટ્રીક કાગળ ઉપર સુંદર ટાઈપ અને મજબૂત તથા સુંદર બાઈડીંગમાં બંને ભાગે પ્રકટ થયેલ છે. કિંમત બંનેના રૂા. ૬ --૦-૦. પટેજ જુદુ. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 481. સ્ત્રી ઉપયોગી સુંદર ચરિત્રસતી સુરસુંદરી ચરિત્ર. | (લેખક : રા. સુશીલ ) | ( રાગરૂપી આગ અને દ્વેષરૂપી કાળાનાગને શાંત કરવામાં જળ અને મંત્રની ઉપમાને યોગ્ય અદ્દભુત સિક કથામ’થ, ) માં સ્ત્રી ઉપયોગી કથાની રચના જૈન કથાસાહિત્યમાં બહુ જ આદરને પોત્ર મનાય છે. વૈરથી ધગધગતા અને રાગ-માથી મૂ ઝાતા હૈયાને શાંત બનાવવાની કલાકુશળતા અને તાર્કિકતા કેર્તા વિદ્વાન મહારાજે આ ગ્રંથમાં અભુત રીતે બતાવી છે, કથારસિક વાચકવર્ગ કંટાળી ન જાય તે માટે પ્રથમ કથા-ચરિત્ર પછી કેવળી ભગવાનની ઉપદેશધારા અને તે પછી પ્રાસંગિક નૈતિક ઉપદેશો ( મૂળ સાથે ભાષાંતર ) સુધાબિંદુ એ પ્રમાણે ગોઠવીને ગ્રંથ આધુનિક પદ્ધતિએ મૂળ આશય સાચવી તૈયાર કરેલ છે. રસદષ્ટિ, ઉપદેશ, ચરિત્ર કથા અને પ્રાચીન સાહિત્યની દૃષ્ટિએ આ ગ્રંથ એક કિંમતી અણુમેલા અને અનુપમ પ્ર થ છે. એન્ટીક પેપર ઉપર સુંદર અક્ષરો અને રેશમી કપડાના સુશોભિત બાદડી'ગથી અલંકૃત કરવામાં આવેલ છે. કિંમત રૂા. 1-8-0 પોરટેજ અલગ. * નવસ્મરણાદિ સ્તોત્ર સન્ડ્રોહ: નિરંતર પ્રાતઃકાળમાં સ્મરણીય, નિત્ય પાઠ કરવા લાયક નવરમરો સાથે બીજા પ્રાચીન ચમત્કારિક પૂર્વાચાર્ય કૃત દશ સ્તોત્ર તથા રત્નાકર પચીશી અને બે યંત્રો વિગેરેના સંગ્રહ મા શ્ર’થમાં આપેલ છે. ઊચા કાગળા, ઉપર જની સૂર અક્ષરોથી છપાયેલ છે. શ્રી મહાવીરસ્વામી તથા ગૌતમસ્વામી અને બે પુજ્યપાદ્ ગુરુમહારાજાઓની સુંદર રંગીન છબીઓ પણ ભક્તિ નિમિત્તે સાથે આપવામાં આવેલ છે. કિંમત માત્ર રૂા. 1-4-0 ચાર આના તથા પેરટેજ રૂ. -1-7 મળી મંગાવનારે રૂા. 1-5-8 ની ટિકિટ એક બુક માટે મોકલવી. ગુજરાતી ગ્રથા, નીચેના ગુજરાતી ભાષાના કથાના સુંદર પુસ્તક પણ સિલિકે ઓછા છે. વાંચવાથી આહ્લાદ ઉત્પન્ન કરે તેવા છે. મનુષ્ય સરકારી, ચારિત્રવાન બનતાં આત્મક૯યાણ સાધી શકે છે, મંગાવી ખાત્રી કરે. બધા પુસ્તકે સુંદર અક્ષામાં સુશાલિત કપડાંના પાકા માઇન્ડીગથી અલંકૃત અને કેટલાક તો સુંદર ચિત્રા સહિત છે. (1) શ્રી ચંપકમાળા ચરિત્ર રૂા. 08-0 (12) શ્રી વિમલનાથ ચરિત્ર ! 1-12- 2 (2) શ્રી સમ્યક્ત્વ કૌમુદી રૂા. 1-0-0 (13) શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર . 1-1290 (8) શ્રી ઉપદેશ સપ્તતિકા રૂા. 1-0-0 (14) સુકૃતસાગર (પૃથ્વી કુમાર ચરિત્ર) { 1-0- (4) સુમુખનુપાદિ ધર્મ પ્રભાવકની (15) શ્રી પ્રભાવક ચરિત્ર 2 2-8-e કથા . 1-0-0 (16) શ્રીપાળરાજાના રાસ સચિત્ર અર્થે (5) શ્રી નેમનાથ પ્રભુનું ચરિત્ર રૂ. 2-0=0 | સહિત સાદુ' પૂઠું' રૂા 1-4-0 (6) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભા. 1 લો ફા. 2-0-0 ) | રેશમી પૂ* રૂ૨-૦-૦ (7) , ભા. 2 જે રૂ 2-8-0 (17 સતી સુરસુંદરી ચરિત્ર રૂ 1-8-0 (8) આદર્શ જૈન શ્રીરને શ. 2-0-0 (18) શત્રુંજયના પંદરમે ઉદ્દાર 0 2-0 (9) શ્રી દાનપ્રદીપ રૂ. 3-0-0 (19) , સાળમે ઉહાર 2 3-4- (10) કુમારપાળ પ્રતિમા ( રૂ. 3-12-9 (20) શ્રી તીર્થંકર ચરિત્ર | - 10* હ (11) જૈન નરરત્ન ભામાશાહ શ 2-0-0 (21) શ્રી મહાવીર ચરિત્ર 3ii 3- 7 - 0 (22) શ્રી વાસૂપૂજન્ય ચરિત્ર રા. 2-8-0 For Private And Personal Use Only