________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જિનવરમાં સઘળા દર્શન છે.
[ ૨૮૧ ]
લેવી જોઇએ અને તે એ જ કેષગ્દર્શન જિન અંગ ભણીજે,
છે અને તરતજ ‘ન્યાયપૂર્વક વિચારાય તે’ એવી સાદી ને સીધી સૂચના પ્રાપ્ત થાય છે. ન્યાય ષડેગ જો સાથે રે. આમ પૂર્વા ટંકશાળી છાપ મેળવે છે અને ન્યાયપૂર્વક પ્રત્યેક પદાર્થને વિચારવાની, ઉત્તરાર્ધમાં એ જાતની છાપના અમલ કરઅપેક્ષા પર લક્ષ્ય દઇ હરકેાઇ વસ્તુ વિમૃત્સ્ય-નારની વાત આવે છે. વાની, અથવા તે જડ-ચેતનની પિછાન કરતાં નમિ જિનવરના ચરણુ ઉપાસક, ક્ષીર–નીર જુદા પાડવાની, અગર તેા ઉપડેદન આરાધે રે; સ્થિત થતી ગૂ ંચાને તાડ આણુતી વેળા સ્વ- આ ઉપરથી કાઈ એમ ન માની લ્યે કે પરના ચાને નફા-ટાટાના ભેદ કરવાની દિવ્ય અગાઉના વીશ તીર્થંકરના ઉપાસકા ષડ્શક્તિ જેને હસ્તામલકવત્ છે તેને સાચા નિ†યનની આરાધના એટલે ગવેષણા નહાતા કરતાં. તે જરૂર કરતાં હતાં એટલું જ નહિં પણ હરકેાઇ મુમુક્ષુને સ્તવનરૂપે કે અન્ય પ્રકારે, ઇષ્ટસિદ્ધિ અર્થ એ સવ` જાણવા,
પર આવવામાં કંઇ જ હરકત નડતી નથી. નમિ જિનવર્ના ચરણ ઉપાસક, ષદન આરાધે રે;
એ ટંકશાળી વચના સદા ય હૃદય-વિચારવા અને ચેાગ્ય લાગે તે અવધારવાની ઊંડાણમાં થનગનાટ મચાવી મૂકવાના, એટલે જ આ એકવીશમુ સ્તવન મુમુક્ષુ આત્મા માટે આખરી ભૂમિકારૂપ છે.
આટલી લાંબી પ્રસ્તાવના પછી અધ્યાત્મના કાંઠે ઊભી મુમુક્ષુ આત્મા વિચારે છે કેઅત્યાર સુધી સ્તવના કરતાં એણે પાતે જાતજાતની વલણ બદલી. કેાઈમાં સીધી પ્રાથના આદરી તેા ખીજામાં વળી ધ્યેયસમા તીથ પતિના ગુણાનું સ્મરણ કર્યું. ત્રીજી વેળા સખીના સંવાદરૂપે રજૂ કર્યું અને છેલ્લા સ્તવનામાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છએ દર્શના જિનપ્રભુના અર્થાત્ વીતરાગ દેવના મંગરૂપ છે એ પૂર્વાધ નું અર્ધું પાદ ઉચ્ચારતાં જ કઇંક ખુટે છે એવા ભાસ થાય
અગત્ય છે. અહીં જે વાત પર વજન મૂકવામાં આવ્યું છે તે ‘ન્યાયપૂર્વકની વિચારણા' સબંધી છે. અધ્યાત્મપથના પથિકે એટલે કે એ પંથના નિષ્ણાત ચેગીરાજે પેાતાના સ અધ્યયન, અભ્યાસ અને ચિ'તનના સારરૂપે શ્રી નમિજિનના સ્તનમાં જે પ્રકારે ચિત્ર ઢાયું છે. એ એટલું યથાથ ને અસરકારક છે કે એનું પાન કરનાર કાઇપણ વ્યક્તિ સાચી ઉપાસકદશા પ્રાપ્ત કર્યાં વિના ન જ રહે.
સ્તવનના અંતે સહજ લાગે કે ભિન્નભિન્ન
એ સંવાદોએ કેવળ . પરસ્પરના પ્રશ્નોત્તરનીદને એ મતમતાંતરના અખાડા કે ચર્ચા કરવાના ચારા નથી અને નથી તે વાદવિવાદ ખેડવાના સમરાંગણા. કેવળ છે વસ્તુને સંપૂપણે આળખવાના સાધન.
ભૂમિકા છેાડી દઈ અંતરના ઊંડાણમાંથી શનૈઃ શનૈઃ અહિરગત થતાં તત્ત્વાના નિચેાડનું રૂપ ધારણ કર્યું. એ બધામાં માથે બેસે એવી આજની રીત છે. એમાં જ એની વિલક્ષણતા અને સાથેાસાથ સર્વોત્કૃષ્ટતા છે.
સ્તવનના બીજા ચરણથી જ રહસ્યની શરૂઆત થાય છે. એ ઊકેલવાનું છે, કેવળ આત્મકલ્યાણ માટે. તેથી જ હૃદયભૂમિકાને સ્ફટિક રત્નવત્ નિમાઁલ કરી આગળ વધીએ. ( ચાલુ )
For Private And Personal Use Only