________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુ. અભ્યાસી બી. એ.=
ભાગ્ય શું છે?
ઘણે ભાગે એવું જોવામાં આવે છે કે જ્યારે જ વિભાગ પાડી શકાય છે. એક તે કામ્ય અથવા કઈ માણસ પર દુઃખ આવી પડે છે અને તેને કંઈ “સકામ” કર્મ અર્થાત ફળની ઈચ્છાથી કરેલાં કર્મ નુકશાન થાય છે અથવા કોઈ કાર્ય એની ઈચ્છાનું અને બીજું “ નિષ્કામ ' અર્થાત ફલાશા રાખ્યા કળ નથી થતું ત્યારે તે તેને દોષ ભાગ્ય પર મુકીને વગર અથવા માત્ર આત્મકલ્યાણ જ માટે જ. અહીં અલગ થઈ જાય છે. જોવાનું એ છે કે ખરી રીતે કામ કર્મને જ ઉલ્લેખ કરવામાં આવશે; કેમ કે ભાગ્ય શું છે? અને કોઈપણ કાર્ય માટે જવાબદાર એક તે સાધારણ રીતે સૌ લોક સકામ કર્મ જ કોણ છે? સર્વસાધારણ લકે ભાગ્યને દેવની ઈચ્છા કરે છે. એવા તે કોઈ વિરલા જ હોય છે કે જેઓ કહે છે. તેમના મત પ્રમાણે દૈવ જેવું ઈચ્છે છે ખરેખરી રીતે નિષ્કામ બુદ્ધિથી કર્મ કરતા હોય તેવું જ થાય છે અને તેમાં પ્રાણીનું કશું ચાલતું છે. બીજું નિષ્કામ બુદ્ધિથી કર્મ કરનારને તો ફળની જ નથી. દેવને જ ઈશ્વરીશક્તિ માને છે, જે મનુ- ઈચ્છા જ નથી હોતી, તેથી તેઓની દષ્ટિમાં દુ:ખ ખની શક્તિથી પર છે. એ કારણથી તેમને મન તેમજ સુખ સમાન જ હોય છે અને ત્યાં ભાગ્યને પ્રમાણે ઈશ્વર જ સર્વે હાનિ, દુઃખ અથવા દેશનું પ્રશ્ન જ નથી ઊઠતે. કારણ છે અને તેથી જ તે જ તેને માટે જવાબ
સકામ કર્મ કરનાર ફળની ઇચ્છાથી કર્મ કરે દાર છે. દેખીતી રીતે એ યુક્તિ બહુ સરસ છે, છે. તેથી તેનામાં અહંભાવ ચોક્કસ હોય છે અર્થાત પરંતુ એમ માની લેવું એ ઈશ્વરીન્યાયને દૂષિત તે હું કરું છું' એવી બુદ્ધિથી કર્મ કરે છે. તેથી કરવા જેવું છે. એક તરફ આપણે ઈશ્વરને ન્યાયકારી તેના કરેલા કર્મો માટે બીજું કોઈ જવાબદાર છે માનીએ છીએ, પરંતુ બીજી બાજુ કાર્ય બગડતાં એમ માનવાનું કારણ નથી. તેને તે જેવું તે કરશે તેને દોષ ઈશ્વર ઉપર ઢાળી દઈએ છીએ. શું ઈશ્વર તેવું જ ફળ મળવું જોઈએ અને વાસ્તવિક રીતે
એ અન્યાય કરશે કે અપરાધ વગર કોઈને પણ એમ જ બને છે. એ કર્મને સિદ્ધાંત છે. પિતાની ઇચ્છાથી એ રીતે સજા કરશે? એમ હોય અનઃ મુwતશ્રાદુ: શારિવ નિમર્ત જત્તમ તે તે એનું અસ્તિત્વ ન જ સ્વીકારવું એ જ
रजसस्तु फलं दुःखमज्ञानं तमसः फलम् ॥ સારું છે. પરંતુ વસ્તુતઃ એમ નથી. સંસારમાં એક (કર્મની) નિયમિતતા છે અને એ કોઈ અર્થાત પુણ્ય કર્મનું ફળ નિર્મળ અને સાત્વિક અપાર શક્તિ વગર અસંભવિત છે. એમ છે હોય છે, રાજસ કર્મનું ફળ દુઃખ અને તામસ તો પછી મનુષ્ય ધારે છે કંઈ અને બને છે કંઈ કર્મનું ફળ અજ્ઞાન હોય છે. એ રીતે પ્રત્યેક પ્રાણી એનું શું કારણ? સેંકડો દુષ્ટ અને આતતાયી પિતાનાં કર્માનુસાર ફળ પામે છે. જેવી રીતે બાવળ માણસો આનંદી–સુખી જીવન વ્યતીત કરતા જોવામાં વાવીને કેરી મેળવવી અથવા કેરી વાવીને બાવળ આવે છે, સેંકડો સજન દુઃખ ભોગવતા જોવામાં મેળવવાનું અસંભવિત છે તેવી જ રીતે ખરાબ કર્મ આવે છે, એક પ્રાણી સારાં કાર્યો કરતા હોય છે, કરીને સારાં ફળ મેળવવા અથવા સારાં કર્મ કરીને છતાં પણ પરિણામે દુઃખ પામે છે. કેટલાક પર તે ખરાબ ફળ મેળવવાનું સંભવિત નથી. જે કર્મોનું અચાનક દુઃખના ડુંગર તૂટી પડે છે. એ બધું શા ફળ આપણને ઊલટું દેખાતું હોય છે તે આપણું માટે બને છે? ફલાશાની દષ્ટિએ સર્વ કર્મોના બે વર્તમાન કર્મોનું ફળ નથી, પરંતુ આપણા પૂર્વ
For Private And Personal Use Only