________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૭૮ ]
શ્રી આત્માનંદ પ્રકાશ.
પ્રજનનndhinનનનન
દુઃખનું સર્વોત્તમ કાર્ય તે એ છે કે ફેકશે. દુઃખની વેળા આવી પહોંચતા પિતાની મોજશેખ, વિલાસ વગેરે કંઈ જીવનનું જાતને માણસ ઈશ્વરના હાથમાં સોંપી દે છે. દા. અંતિમ ધ્યેય નથી એમ બતાવે છે. મહાનમાં ત. દ્રૌપદીએ દુઃખવેળા પિતાની જાતને કૃષ્ણને મહાન પુરુષે તે તે જ કહેવાય જે સુખથી સેંપી દીધી. કેકેયી ન હતી તે રામાયણ રચાત છલકાઈ જ નથી, હર્ષથી ઉન્મત્ત થઈ જ નહિ, દુઃખ વગર તો એક પ્રસંગ બનતે જ જ નથી, રિદ્ધિસિદ્ધિથી અંજાઈ ગર્વિષ્ઠ નથી. ઘણા લેખકે દુઃખી અવસ્થામાં, પથારીવશ બનતું નથી, દુખભારથી દબાઈ જતો નથી, સ્થિતિમાં, જેલમાં, માનસિક વ્યથાના સમયમાં, આફતના પ્રહારથી હારી જતો નથી. તે દેશનિકાલની હાલતમાં ઊંચા ઊંચા ગ્રંથો લખે સુખ-દુઃખને, લાભ-અલાભને, જય-અજયને છે, ને ઉમદા વિચારો પ્રગટ કરી જગતને ભેટ સરખા ગણે છે. પણ ખરી મહત્તા કયાં છે? આપે છે. વિચારે એ દુઃખરૂપી મંથનનું સારમહાપુરુષ બંનેને તિરસ્કારે છે અને અવ- સત્વ છે. ગરીબ અને દુઃખી કલાકારે, તત્ત્વગણે છે. ચારિત્ર્ય-વિકાસ અથવા સાધના ચિંતક અને સાહિત્યકારો વડે જ જગત સમૃદ્ધ એજ માનવજીવનનું ધ્યેયબિન્દુ છે. આધ્યા- અને સુખી બનતું જાય છે એ કે વિરોધાભાસ ત્મિક સંપૂર્ણતા એ જ જીન્દગી જીવ્યાનું સાથ છે ! તીલક મહારાજે ગીતા રહસ્ય જેલમાં કપણું બતાવનાર છે. જિન્દગીની અપૂર્ણતામાં લખ્યું, ગરીબાઈએ જ પાંડવને અમર બનાવ્યા સુખ અને દુઃખ તે માત્ર આકરિમક આવી અને જગતના મનમાં સમભાવ પેદા કર્યો. પડનારા ઓળા છે. સુખ કરતાં દુઃખ આપણું કુન્તાને ભગવાન કૃષ્ણ વરદાન માગવા કહ્યું ત્યારે ભલે ઘણું કરે છે. આપણને ઉન્નત બનાવે છે, તેણે જવાબ આપ્યો કે મને પ્રભુ ! દુઃખ આપણે છીછરાપણું દૂર કરી ઊંડાણ આપે છે, આપજો કે જેથી પ્રભુને નિશદિન સંભાર્યા કરું. પ્રખર વિચારક બનાવે છે, આપણે સમદષ્ટિ દુઃખથી એક મહાન ગુણ આવે છેખીલવે છે, આપણી આકરી કસોટી લે છે, બોધ દુઃખથી સહનશક્તિ આવે છે. તે કદિ નાશ આપે છે, અનુભવની સરાણે આપણી જાતને પામતી નથી, પછી ભલે ગમે તેટલી વાર દુઃખ ચડાવે છે અને અવળે માર્ગેથી દેરી લઈ આવે છતાં તે હિંમત નથી હારતે. સવળે ભાગે લઈ જાય છે.
દુઃખથી માનવીની નિગઢ શક્તિઓ ખીલી દુઃખ એ આરેગ્ય બક્ષનાર સંજીવની છે. ઊઠે છે. દુઃખ એ કડવું ઓસડ છે પણ તેનાં જેમ જવર શરીરના રોકબીજોનું-સડાનું નિવા- ફળ સુન્દર ને મીઠાં છે તેને ઉપયોગ મધુરે રણ કરે છે તેમ દુઃખ આપણી અપૂર્ણતા છે. તે માનવહૃદયને ધોઈને સ્વરછ બનાવે છે. એને નબળાઈને, દુર્વતનને નિવારે છે. દુઃખ અસહ્ય દુઃખ આવી પડવાથી ઘણું લોકે એ જગતને મોટો શિક્ષક છે. (જેમ અનુભવ ધીરજ ગુમાવી બેસે છે ને આત્મઘાત કરી પણ શિક્ષક છે તેમ)
ચૂકે છે, એ દુઃખનું ખરાબમાં ખરાબ પરિદુઃખમાં સાંભરે રામ, સુખમાં નહિ. ણામ છે. તે ભયંકર ગુન્હાઓ કરાવે છે, ઈશ્વર તરફ સુખી માણસ ભાગ્યેજ નજર અનીતિ કરાવે છેપણ સમજી ને ડાહ્યા
For Private And Personal Use Only