________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવ-ડોકટરને.
[૨૭] ]
6
0995
U૦૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૦
aas
(૩૦) જેનાથી દુખ માટે તેની જ પાસે (2 ) હૃદય બોલવું. જેની તેની પાસે હૃદય છે કે દેવ-
ડેટરને, ખેલવાથી માણસની હલકાઈ થાય છે. (૩૧) અફીણ કરતાં કરજ વધારે ઝેરી હૈં
તબીયત તપાસી તુરત જ, છે. અફીણ ખાનારને જ મારે છે ત્યારે કરજ હૈં
દે જે દવાઈ દેવા ! દીકરાના દીકરાને પણ મારે છે.
દરદ અસાધ્ય દાબી, (૩૨) ઉત્તમ પુસ્તકે સત્સંગ જેટલું છું
લે જે ભલાઇદેવા ! કામ કરે છે, ત્યારે ખરાબ પુસ્તકે સત્સંગની હું કાયા-કષાય કરે, સારી અસરને ભૂંસી નાખે છે.
વિકથા પ્રમાદ રે ! (૩૩) ધર્મનું મૂળ વિનય છે. કપટથી છું ઉન્માદ મોહ તોરે, નહીં પણ ખરા દિલથી વડીલે, સજજનો અને
શક્તિ હણાઈ દેવા ! ગુરુઓને વિનય સાચવો.
સમતા વિના અનિદ્રા, (૩૪) ઉપકારીને ઉપકાર ભૂલી જના. 8
મસ્તક ભમાવે મમતા; રામાં માણસાઈન ગુણ રહી શકતું નથી. હું ખાધું-ઝરે અનીતિપશુઓ પણ ઉપકારને બદલે વાળે છે. છે
કેરી કમાઈ દેવા ! (૩૫) જે તમારે પવિત્ર જીવન ગુજારવું છે દુબુદ્ધિ હાંફ આવે, હોય તે અંતઃકરણ પવિત્ર કરવા પૂરતું છે
ખુજલી કુકર્મ લાવે; પ્રયત્ન કરે, બહારના સાધને નકામાં છે. ફૂ
મૂચ્છ અધમે પામી, . (૬) પરમાત્મા પવિત્ર છે. તે પવિત્ર છે
સૂઝે ન વાત દેહી. પ્રભુને મેળવવા તમારે પણ ખુલ્લાં હૃદયના છે સંસારમાંહી સરજન, નિષ્કપટી અને પવિત્ર થવું જોઈએ.
તુથી ન કેઈ ઉત્તમ (૩૭) સત્યવ્રત સર્વથી ઉત્તમ વ્રત છે. .
શાંતિ પમાડ હરદમ, એક વખત પણ જૂઠું બોલવાથી પ્રમાણિકપ. $
અમીગાન પાઈ દેવા ! ણામાં ખામી આવે છે. (૩૮) મનુષ્ય તમારા વિચારના નહી
લલિતાંગ. થાય પરંતુ તમે વિશાળ વિચારવાળા થઇ
૦૦° ૦૦૦૦૦૦eo 286 ) દરેક મનુષ્ય સાથે પ્રેમથી નિભાવી લો. (૪૧) “સંપ ત્યાં જંપ” એ સૂત્રનું યથાર્થ
(૩૯) આઠ માસ એવું કાર્ય કરવું કે સ્વરૂપ ખ્યાલમાં રાખીને તમારું વતન ચલાવે, ચોમાસામાં કરવું ન પડે.
(૪૨) મતની અંદર ભિન્નતા ભલે હોય (૪૦) તમારા ઘરમાં ભિન્ન ભિન્ન મત હોય પણ જ્યારે ખરું તમારા સમજવામાં આવે તે તેને માટે તકરાર નહિ કરતાં એકસંપથી ત્યારે તેને બીજાની નજરમાં હલકા પડ્યાની કાર્ય કરશે તે સુખી થશે,
દરકાર કર્યા વિના ગ્રહણ કરે.
&૦૦૦૦Dowઆ ૭િ૦૦૦૦ ૨૦૦૦Dowથશ૦૦૦૦e 888
For Private And Personal Use Only