________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૨૮૬ ]
દિલગીરી વ્યકત કરી, મેળાવડા માટે શુભેચ્છા દર્શી વાકેળવણીખાતાના ઉપરી અધિકારી શ્રીયુત્ વિઠ્ઠલદાસભાઇ ખીમજી પટેલનો આવેલ સંદેશા સભાના માનનીય મંત્રી શ્રીયુત્ વિઠ્ઠલદાસ મૂળચંદ
શ્રી આત્માનદ પ્રકાશ
પ્રેમ બંધુશ્રી જાવંતરાય મૂળચંદ શાહ, એમ. બી. બી. એસ.
મા ન ૫ ત્ર.
અમા, શ્રી જૈન આત્માનંદસભાભાવનગરના સભાસદા આપે આ વર્ષ એમ.બી. બી. એસ.ની ડાકટરી-વૈદ્યકીય પરીક્ષા પસાર કરી છે; તેથી અમાને જે હષ ઉત્પન્ન થા છે, તે આ માનપત્રદ્વારા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક હાથ ધરીએ છીએ.
શે ગુલામચંદ આણુ જી
પ્રમુખ,
શ્રી જૈન આત્માનૐ સભા, તથા અન્ય સભ્ય.
વ્યવહારની અનેક મુશ્કેલીઓ પસાર કરી, કુટુંબથી છ વર્ષ દૂર રહી, ખર્ચાળ અને અથાગ પરિશ્રમવાળી આ ડીગ્રી મેળવવાને ફળિભૂત થયા છે. તે આ ડોકટરી અભ્યાસ કરવામાં આપની તીવ્ર લાગણી, પૂરતી ખેત અને સરસ્વતી દેવીની પ્રસન્નતાને આભારી છે.
શાહે વાંચી સંભળાવ્યો હતો. તેમ જ ભાઈ જસવંતરાયને આપવામાં આવનાર ભારપત્ર નીચે પ્રમાણે તેઓએ વાંચી સ’ભળાવ્યું હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનપત્રદ્વારા જણાવવાની ફરજ અદા કરવા ઉત્સુક થયા છીએ, જેથી આપ એક સભાસદ તરીકે સભા પ્રત્યેની આપની સ્નેહરિત લાગણી અને ધાર્મિ ક પ્રવૃત્તિને સ્મરણમાં રાખી તેને સત્ય કરી બતાવશે। એમ અમેને સંપૂર્ણ વિશ્વાસ છે.
ડોકટરી ધંધામાં પ્રમાણિકતા, સેવાધર્મ સાથે દયાની ભાવના મુખ્ય જોઇએ, જે માટે જૈનશાસ્ત્રામાં પણ અનેક ઐતિહાસિક દૃષ્ટાંતા છે, તે પ્રમાણે હવે પછીની જુદું સ્વરૂપ ધારણ કર
નારી આપની ઉજજવળ જિંદગીમાં આપ આ સિદ્ધાંતા લક્ષમાં રાખી ધધાની પ્રવૃત્તિ ચલાવશે એવી અમારી આસૂચના નિર'તર લક્ષમાં રાખી, ધમ પ્રત્યે પ્રેમ પ્રકટાવી, આપની કીતિને તેમજ આ સભા સાથેના સંબંધને ભવિષ્યમાં વિશેષ ઉજ્જવલ કરી બતાવશે; સાથે આપ દીર્ઘાયુ થઈ શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને આર્થિક સપત્તિ વિશેષ વિશેષ પ્રાપ્તકરી સમાજ અને દેશની સેવા કરવા ભાગ્યશાળી થા એવી પરમાત્માની પ્રાર્થના કરવા સાથે આ માનપત્ર આપને અપણું કરીએ છીએ.
ધાર્મિક
દરેક મનુષ્યનું ખરું જીવન તે ધાર્મિક જીવન છે અને આપણી આ સંસ્થા પણ જીવનને પુષ્ટ કરનારી એક સંસ્થા છે, તેના ઉચ્ચ કેળવણી પામેલા અને ધાર્મિકવૃત્તિને માટે ઉત્સાહ ધરાવનારા આપની જેવા એક અંધુને જોઇને જે પ્રમાદ થાય છે, તે આવા
સ. ૧૯૯૭ ના વૈશાખ શુદ ૮ રિવવાર તા. ૪-૫-૧૯૪૧ વી૨ સં. ૨૪૬૭ ભાવનગર.
For Private And Personal Use Only
નટવરલાલ માણેકલાલ સુરતી નાયબ દીવાન, ભાવનગર સ્ટેટ. મેળાવડાના પ્રમુખ.